﻿WEBVTT LA068

00:00:53.520 --> 00:01:07.328
આજે પર્યાય સ્વભાવનું પ્રકરણ આવવાનું છે.
એક દ્રવ્ય સ્વભાવ છે અને એક પર્યાય સ્વભાવ છે.

00:01:07.353 --> 00:01:15.828
દ્રવ્ય સ્વભાવ પણ સ્વભાવથી અનાદિ-અનંત છે.

00:01:15.853 --> 00:01:25.361
દ્રવ્યનો પોતાનો નિજ ભાવ - નિજ સ્વભાવ ભાવ,
સ્વભાવથી જ અનાદિ-અનંત છે.

00:01:25.386 --> 00:01:39.261
એમાં કદી કોઈ પણ કારણે ફેરફાર થઈ શકતો નથી.
તેમાં ફેરફાર થવાનું અશકય છે.

00:01:39.286 --> 00:01:49.385
જે છે, ગઈકાલે હતો, આજે છે અને
ભવિષ્યકાળ, અનંતકાળમાં પણ
એવો ને એવો દ્રવ્ય સ્વભાવ રહેશે.

00:01:49.410 --> 00:01:57.918
દ્રવ્ય સ્વભાવ નિરપેક્ષ છે.
એને કોઈ સંયોગની, કોઈ નિમિત્તની અપેક્ષા નથી.

00:01:57.943 --> 00:02:07.385
એને કર્મનો બંધ થતો નથી.
એને કર્મનો ઉદય આવતો નથી.

00:02:07.410 --> 00:02:12.251
એ દ્રવ્ય સ્વભાવ કર્મના ઉદયમાં જોડાતો નથી.

00:02:12.276 --> 00:02:21.951
એ નવા કર્મને બાંધતો નથી અને
બંધાય એમાં નિમિત્તપણું પણ એમાં નથી.

00:02:21.976 --> 00:02:29.851
એવો એક દ્રવ્ય સ્વભાવ
અનાદિ-અનંત પરમાત્માનો સ્વભાવ છે.

00:02:29.876 --> 00:02:37.597
અને અંદરમાં જોઈએ તો
એ પરિણામથી પણ નિરપેક્ષ છે.

00:02:37.680 --> 00:02:48.811
કે જેથી કરીને પરિણામ બગડે કે સુધરે,
પરિણામ ઘટી જાય કે વધી જાય,

00:02:48.836 --> 00:02:53.645
પરિણામ સ્વભાવમાં ગમે એટલો ફેરફાર થાય,

00:02:53.670 --> 00:03:04.978
તો પણ એ પરિણામથી આત્મા રહિત હોવાથી
નિરપેક્ષ છે, એની બિલકુલ અપેક્ષા એને નથી.

00:03:05.045 --> 00:03:09.778
દ્રવ્ય સ્વભાવ પર્યાયને અડતો નથી.

00:03:09.803 --> 00:03:27.744
એવો દ્રવ્ય સ્વભાવ ત્રિકાળી છે
કે જે પરિણામ થાય એને કરે પણ નહિ
અને પરિણામ થાય એને જાણે પણ નહિ.

00:03:27.769 --> 00:03:39.011
એવો દ્રવ્ય સ્વભાવ નિષ્ક્રિય પરમાત્મા છે.
એ પારિણામિક ભાવે બિરાજમાન છે.

00:03:39.036 --> 00:03:45.311
એને કોઈ કર્મના ઉદય આદિની અપેક્ષા નથી,
ક્ષયની અપેક્ષા નથી.

00:03:45.336 --> 00:03:55.644
નિગોદની પર્યાય વખતે જે દ્રવ્ય સ્વભાવ છે,
સાધકની અવસ્થા વખતે પણ એવો ને એવો છે.

00:03:55.669 --> 00:04:02.344
એ પરમાત્મા અરિહંત અને સિદ્ધ થાય
તો પણ એવો ને એવો છે.

00:04:02.369 --> 00:04:14.910
કિંચિત્ માત્ર ન ઘટે ન વધે,
ન ઘટે ન વધે એવો અઘટિત ઘાટ
અનાદિ-અનંત પરમાત્માનો સ્વભાવ છે.

00:04:14.935 --> 00:04:18.844
અનંત ગુણનો પિંડ પરમાત્મા છે.

00:04:18.869 --> 00:04:30.810
એ નિષ્ક્રિય છે, ક્રિયાનાં કારકો એમાં નથી.
સ્વભાવથી જ અકારક અને અવેદક છે.

00:04:30.835 --> 00:04:41.910
કોઈ પણ થતા પરિણામને કરે નહિ
અને થતા પરિણામને ભોગવે નહિ.

00:04:41.935 --> 00:04:52.611
અજ્ઞાન દશામાં હોય તો અજ્ઞાન ભાવને કરે નહિ
અને અજ્ઞાનનું ફળ દુ:ખ એ ભોગવે નહિ.

00:04:52.636 --> 00:05:01.878
સાધકદશા થાય પર્યાયમાં તો એ
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ પ્રગટ થાય,
એને કરે નહિ

00:05:01.903 --> 00:05:11.278
અને એનું ફળ આંશિક આનંદ આવે પર્યાયમાં,
એને એ ભોગવે નહિ.

00:05:11.303 --> 00:05:21.945
અને સાધક થઈને એ પરમાત્મા થાય,
પર્યાયે - બહિર્આત્મા, અંતરઆત્મા અને પરમાત્મા,

00:05:21.970 --> 00:05:35.778
ત્યારે કેવળજ્ઞાન આદિ પર્યાયને કરે નહિ
અને યથાખ્યાત ચારિત્રનું ફળ જે પૂર્ણ આનંદ
એને એ ભોગવતો નથી.

00:05:35.803 --> 00:05:43.605
એવો અકારક-અવેદક ત્રિકાળ સામાન્ય
એકરૂપ સ્વભાવ છે,

00:05:43.630 --> 00:05:55.405
એને દૃષ્ટિનો વિષય કહેવાય,
અથવા એને શુદ્ધનયનો વિષય પણ કહેવાય.

00:05:55.430 --> 00:06:31.671
અથવા જે ઉપાદેય તત્ત્વ છે અનાદિ-અનંત,
એવો ત્રિકાળી સામાન્ય એકરૂપ સ્વભાવ,

00:06:31.696 --> 00:06:39.031
કે જેને પોતાના વિશેષ પર્યાયમાં
આવો સ્વભાવ લક્ષમાં આવે

00:06:39.056 --> 00:06:46.598
ત્યારે એને આત્માનો અનુભવ થાય,
દર્શન થાય આત્માના, ભગવાનના.

00:06:46.623 --> 00:06:53.065
ત્યારે પર્યાય અપેક્ષાએ
તેને મોક્ષમાર્ગ પ્રગટ થયો કહેવાય.

00:06:53.090 --> 00:07:05.365
દ્રવ્ય સ્વભાવથી તો ત્રણેકાળ મુક્ત છે.
એ બંધાણો નથી, બંધાય તે મુકાય.
બંધાણો નથી માટે મૂકાતો પણ નથી.

00:07:05.390 --> 00:07:09.990
પરમાત્મપ્રકાશમાં (ગાથા ૬૮ માં) કહે છે
બંધ મોક્ષથી આત્મા રહિત છે.

00:07:10.056 --> 00:07:22.531
શ્રીમદ્ રાજચંદ્રજી (વયાખ્યાનસાર-૧, બોલ ૮૦)
કહે છે કે દિગંબરના આચાર્યોએ એમ કહ્યું છે કે
<b>જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે </b>.

00:07:22.556 --> 00:07:36.197
એટલે ત્રણેકાળ મુક્ત છે, એમ સમજાય છે,
એમ જણાય છે, એમ અમને અનુભવમાં આવે છે, એમ.

00:07:36.222 --> 00:07:43.355
જીવનો મોક્ષ થતો નથી,
મોક્ષ સમજાય છે, છે એ જણાય છે.

00:07:43.380 --> 00:07:49.855
જીવનો મોક્ષ ન થાય,
જો જીવનો મોક્ષ થાય
તો જીવ બંધાયેલો હોય તો છૂટે.

00:07:49.880 --> 00:07:52.955
પણ જીવ તો અબદ્ધ સ્વભાવી અનાદિ-અનંત.

00:07:52.980 --> 00:07:58.721
ભાવકર્મનો પણ બંધ નથી,
દ્રવ્યકર્મનો પણ બંધ નથી,
સંયોગનો પણ સંબંધ છે નહિ.

00:07:58.746 --> 00:08:04.021
એવો દ્રવ્ય સ્વભાવ ત્રિકાળી સામાન્ય એકરૂપ છે.

00:08:04.046 --> 00:08:16.488
હવે એને કહે છે કે
અહીંયાં તો આગળ વધીને એવો જે છે,
એવા આત્માના મૂળ સ્વભાવને જે જાણતો નથી,

00:08:16.513 --> 00:08:24.754
એવા અજ્ઞાની પ્રાણીઓને,
નય દ્વારા એ સ્વરૂપને સમજાવે છે સંતો.

00:08:24.779 --> 00:08:36.388
કે નિશ્ચયનયથી અકારક-અવેદક છે,
શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જોવામાં આવે તો
અકારક-અવેદક છે, નિષ્ક્રિય છે.

00:08:36.413 --> 00:08:47.721
એમ નય દ્વારા વસ્તુના સ્વરૂપને એ સમજાવે છે.
સમજાવવા માટે નયનો પ્રયોગ યથાર્થ છે.

00:08:47.746 --> 00:08:55.877
કેમ કે જે જીવ વસ્તુના સ્વરૂપને
સમજતો નથી, જાણતો નથી,
ખરેખર કોઈ દિવસ સાંભળ્યું નથી રૂચિપૂર્વક,

00:08:55.960 --> 00:09:04.688
અનુભવ તો થયો નથી,
એવા જીવોને સમજાવવા માટે સંતો કરૂણા કરી,

00:09:04.713 --> 00:09:09.311
પોતાને નુકસાન થતું દેખાય તો પણ,

00:09:09.336 --> 00:09:19.945
એ સવિકલ્પમાં આવી અને
નયોના બે ભેદ કરીને સમજાવે છે કે
એક નય તો અન્યથા કથન કરે છે, વ્યવહારનય તો,

00:09:19.970 --> 00:09:29.911
એની વાત તો શું કરવી અમારે?
પણ નિશ્ચયનય યથાર્થ સ્વરૂપને બતાવે છે.

00:09:29.936 --> 00:09:42.345
અને અમે નિશ્ચયનયથી સમજાવીએ છીએ
તે સમજનારને ખ્યાલમાં પણ આવતું જાય છે
કે આપ આમ કહેવા માંગો છો.

00:09:42.370 --> 00:09:55.245
કહેનારનો આશય લાયક શ્રોતા સમજી શકે છે.
સમજીને વ્યવહારનો પક્ષ છોડી દયે છે.

00:09:55.270 --> 00:10:01.178
બુદ્ધિ પૂર્વક વ્યવહારનો જે પક્ષ હતો
એ છોડી દયે છે.

00:10:01.203 --> 00:10:12.011
બુદ્ધિ પૂર્વક નિશ્ચયનયના પક્ષમાં આવી જાય છે
અને પછી પક્ષતિક્રાંત થઈને અનુભવ કરે છે.

00:10:12.036 --> 00:10:24.811
ત્યારે શ્રી ગુરુને નમસ્કાર કરે છે કે
આપે જે મને નય દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું
અને મેં મારા માનસકિ જ્ઞાનમાં ગ્રહણ કર્યું.

00:10:24.836 --> 00:10:31.211
પછી માનસિક જ્ઞાન છૂટી ગયું
અને આત્મિક જ્ઞાનમાં,

00:10:31.236 --> 00:10:38.177
જે માનસિક જ્ઞાનમાં આવ્યું હતું,
જે આપે કહ્યું હતું, આપે કહ્યું હતું,
માનસિક જ્ઞાનમાં આવ્યું હતું,

00:10:38.202 --> 00:10:45.248
એવો જ આત્મા મને આજે અનુભવમાં આવ્યો.
આપનું વચન પ્રમાણ છે.

00:10:45.273 --> 00:10:54.144
એમ કરીને એ સ્વભાવની સન્મુખ થઈ
અને દ્રવ્ય સ્વભાવને પર્યાયમાં,
વિશેષમાં સામાન્યને ગ્રહણ કરે છે.

00:10:54.169 --> 00:11:03.215
એ વિશેષમાં જ્યાં સામાન્યનું ગ્રહણ થયું
ત્યાં એ વિશેષની તે કાળની યોગ્યતા,
શુદ્ધતા થવાની હતી એ થઈ.

00:11:03.240 --> 00:11:08.495
સામાન્યને ગ્રહણ કર્યું
માટે શુદ્ધતા પ્રગટ થઈ એમ પણ નથી.

00:11:08.520 --> 00:11:16.948
એ એનો શુદ્ધતાનો સ્વકાળ હતો,
અશુદ્ધતા છૂટવાનો સ્વકાળ હતો.

00:11:16.973 --> 00:11:28.715
એ વિશેષમાં, એ વિશેષમાં,
ઈન્દ્રિયજ્ઞાનમાં રાગ અને દેહ,
એ જણાતો હતો એને બંધ કર્યો.

00:11:28.740 --> 00:11:34.535
અને એ વિશેષમાં સામાન્ય જણાવા લાગ્યો
ત્યારે આનો સ્વકાળ શુદ્ધતાનો હતો,

00:11:34.560 --> 00:11:38.915
(ત્યારે) આના આશ્રયે શુદ્ધતા પ્રગટ થઈ
એમ ઉપચારથી કહેવામાં આવે છે.

00:11:38.940 --> 00:11:57.848
આવો દ્રવ્ય સ્વભાવ છે અનાદિ-અનંત.
હવે <b>પર્યાય સ્વભાવ</b>ની વાત શરૂ થાય છે.

00:11:57.873 --> 00:12:14.048
મુમુક્ષુ:- દ્રવ્ય સ્વભાવનું એકદમ સ્પષ્ટ.
ઉત્તર:- સ્પષ્ટ. ઘણાં દિવસથી ચાલે છે ને?
એટલે short (શોર્ટ, સંક્ષેપ)માં.

00:12:14.073 --> 00:12:27.778
મુમુક્ષુ:- <b>'પર્યાય સ્વભાવ’. સિદ્ધાંત:-
વસ્તુ કદી પણ પોતાના સ્વભાવને છોડે નહિ.
વસ્તુના બે વિભાગ.</b>

00:12:27.803 --> 00:12:31.637
ઉત્તર:- પહેલા વસ્તુ કહી.
એ વસ્તુમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ બે આવી ગયા.

00:12:31.720 --> 00:12:35.757
વસ્તુ गुणपर्ययवत् द्रव्यं
(મોક્ષશાસ્ત્ર અધ્યાય ૫, સૂત્ર ३८),
એ સિદ્ધાંત કહ્યો.

00:12:35.840 --> 00:12:39.611
વસ્તુ એનો સ્વભાવને છોડે નહિ.

00:12:39.636 --> 00:12:50.778
હવે એ વસ્તુ કેવી છે?
વસ્તુના બે વિભાગ.
વસ્તુ એક એના વિભાગ બે, ભેદ બે.

00:12:50.803 --> 00:12:59.011
મુમુક્ષુ:- <b>૧. દ્રવ્ય સ્વભાવ:-
નિષ્ક્રિય સ્વરૂપ પોતાના અનાદિ-અનંત
અકર્તા સ્વભાવને છોડે નહી</b>

00:12:59.036 --> 00:13:07.317
<b> અને કદી પણ કર્તા થાય નહિ.</b>
ઉત્તર:- આ દ્રવ્ય સ્વભાવ.
શબ્દ પહેલો નિષ્ક્રિય આવ્યો.

00:13:07.400 --> 00:13:11.637
કેમ કે 'निष्क्रिय: शुद्धपारिणामिक:’
(ગાથા ૩૨૦, સમયસાર, તાત્પર્યવૃતિ ટીકા,
જયસેનાચાર્ય) એનો મૂળ સ્વભાવ છે.

00:13:11.720 --> 00:13:23.971
એનું લક્ષણ છે એ.
નિષ્ક્રિય છે એ દ્રવ્ય સ્વભાવનું લક્ષણ છે.

00:13:23.996 --> 00:13:30.005
મુમુક્ષુ:- <b>૨. પર્યાય સ્વભાવ:-
પર્યાય પણ એક વસ્તુ છે. </b>

00:13:30.030 --> 00:13:35.971
<b>સત્ અહેતુક છે.
પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે.</b>

00:13:35.996 --> 00:13:41.638
<b>અનાદિ-અનંત તે પોતાના
ક્રિયાના કારકને છોડે નહિ.</b>

00:13:41.663 --> 00:13:52.038
<b>પર્યાયમાં ક્રિયા-(સામાન્ય ઉત્પાદ-વ્યયરૂપ
ક્રિયા, પરાશ્રિત કે સ્વાશ્રિત એવો ભેદ
હમણાં ન પાડવો) -સમયે સમયે થયા જ કરે છે. </b>

00:13:52.063 --> 00:13:55.971
ઉત્તર:- ઉત્પાદ-વ્યય થયા જ કરે છે.
મુમુક્ષુ:- <b>એ એનો સ્વભાવ જ છે.</b>

00:13:55.996 --> 00:14:02.304
ઉત્તર:- એનો સ્વભાવ છે.
ઉત્પાદ-વ્યય પણ પર્યાયનો સ્વભાવ છે,
વસ્તુનો સ્વભાવ છે.

00:14:02.329 --> 00:14:07.504
કોઈ સમયે પર્યાયમાં ઉત્પાદ-વ્યય ન થાય
એમ બને નહિ.

00:14:07.529 --> 00:14:16.504
અને ધ્રુવમાં ઉત્પાદ-વ્યય થઈ જાય
એમ કોઈ કાળે બને નહિ.

00:14:16.587 --> 00:14:22.135
આ જૈનદર્શન વસ્તુ-દર્શન છે.
એના બે ભેદ, દ્રવ્ય સ્વભાવ
અને (પર્યાય સ્વભાવ).

00:14:22.160 --> 00:14:26.077
દ્રવ્ય નિષ્ક્રિય અને પર્યાય સક્રિય,
અનાદિ-અનંત બન્ને.

00:14:26.160 --> 00:14:29.937
પોતપોતાના ધર્મને, સ્વભાવને છોડતા નથી. આહાહા!

00:14:29.962 --> 00:14:34.357
મુમુક્ષુ:- અને એકબીજાના ધર્મને
કોઈ ગ્રહણ કરતું નથી.
ઉત્તર:- ગ્રહણ કરતું નથી, અડતું નથી.

00:14:34.440 --> 00:14:39.375
બે સત્ અલગ-અલગ છે,
સામાન્ય અને વિશેષ અલગ-અલગ છે.

00:14:39.400 --> 00:14:42.204
મુમુક્ષુ:- વાસ્તવિક વસ્તુની સ્થિતિનો સિદ્ધાંત.

00:14:42.229 --> 00:14:47.837
ઉત્તર:- પ્રમાણથી એક સત્તા છે,
નય વિભાગથી જુઓ તો બે સત્તા છે. આહાહા!

00:14:47.862 --> 00:14:54.170
સ્વભાવથી જુઓ તો પણ બે સત્તા છે, જુદી-જુદી.
આહાહા!

00:14:54.195 --> 00:15:05.837
અભેદનયે એક સત્તા છે, ભેદનયે બે સત્તા છે.
વસ્તુનું સ્વરૂપ છે આવું.

00:15:05.862 --> 00:15:13.211
મુમુક્ષુ:- <b>થતી ક્રિયાને હું કરું એ અજ્ઞાન.</b>

00:15:13.236 --> 00:15:20.045
<b>થતી ક્રિયાને હું રોકું એ પણ અજ્ઞાન. </b>

00:15:20.070 --> 00:15:33.045
<b>પર્યાયમાં કર્તા-ભોક્તા ધર્મ સ્વભાવથી જ છે.
પર્યાય કરે છે અને ભોગવે છે એ એનો સ્વભાવ જ છે.</b>

00:15:33.070 --> 00:15:38.778
ઉત્તર:- મિથ્યાત્વને કરે અને દુ:ખને ભોગવે
એ પર્યાયનો સ્વભાવ છે, વિભાવ સ્વભાવ.

00:15:38.803 --> 00:15:46.178
સમ્યગ્દર્શનને કરે પર્યાય અને આનંદને ભોગવે
એ પણ પર્યાયનો સ્વભાવ છે.

00:15:46.203 --> 00:15:53.444
એ વિભાવ કહેવાય, સમજી ગયા?
ચારે પર્યાય વિભાવરૂપ છે -
ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, (ઔદયિક).

00:15:53.469 --> 00:16:04.495
વિભાવ પણ એનો સ્વભાવ છે.
રાગ થવો એવો જે વિભાવ એ પર્યાયનો તત્
સમયનો સ્વભાવ છે. સ્વભાવ એટલે ધર્મ, એમ.

00:16:04.520 --> 00:16:13.844
કોઈથી ન થાય,
નિમિત્તથી ન થાય અને
આત્માથી પણ ન થાય રાગ.

00:16:13.869 --> 00:16:19.244
મુમુક્ષુ:- <b>પર્યાય કરે છે અને ભોગવે છે
એ એનો સ્વભાવ જ છે.</b>

00:16:19.269 --> 00:16:29.844
<b>કયા નયે પર્યાયને કરે છે અને ભોગવે છે
એમ નહિ. બસ સ્વભાવથી જ
એમાં કર્તાભોક્તાપણું છે. </b>

00:16:29.869 --> 00:16:39.425
ઉત્તર:- અજ્ઞાની હોય, સાધક હોય,
પરમાત્મા હોય, પર્યાયમાં કર્તા અને ભોક્તાપણું
પર્યાયનું સ્વભાવથી થયા કરે છે, બસ.

00:16:39.450 --> 00:16:43.425
થવા યોગ્ય થાય છે, જાણનાર જણાય છે.

00:16:43.450 --> 00:16:49.525
જાણનારને જેણે જાણ્યો
એને એમ ભાસે છે કે થવા યોગ્ય થાય છે.

00:16:49.550 --> 00:16:54.758
એનો સ્વભાવ છે પર્યાયનો,
કરે અને ભોગવે. આહાહા!

00:16:54.783 --> 00:16:59.655
જેવા પરિણામને એ કરે
તેવા પરિણામને એ ભોગવે. આહાહા!

00:16:59.680 --> 00:17:03.491
એ પરિણામને કરે અને ભોગવું હું એમ નથી.

00:17:03.516 --> 00:17:12.858
જે કરે તે ભોગવે,
જે ન કરે તે ભોગવે નહિ.

00:17:12.883 --> 00:17:20.591
આત્મા તો કરતો નથી, એ દુ:ખને ક્યાંથી ભોગવે?

00:17:20.616 --> 00:17:31.434
આ ભેદજ્ઞાન છે,
દ્રવ્ય પર્યાયના વચ્ચેનું ભેદજ્ઞાન છે,
ઉત્કૃષ્ટ ભેદજ્ઞાન છે.

00:17:31.459 --> 00:17:36.168
મુમુક્ષુ:-<b> અજ્ઞાન દશામાં રાગને કરે છે
અને દુ:ખને ભોગવે છે. </b>

00:17:36.193 --> 00:17:41.568
ઉત્તર:- કોણ, અજ્ઞાન દશામાં રાગને કરે
અને (દુ:ખને) ભોગવે કોણ?
મુમુક્ષુ:- પર્યાય.

00:17:41.593 --> 00:17:47.677
ઉત્તર:- પર્યાય, જીવ નહિ?
મુમુક્ષુ:- નહિ. એમાં ધર્મ જ નથી
કરવા-ભોગવવાનો જીવમાં તો.

00:17:47.760 --> 00:17:57.334
ઉત્તર:- અચ્છા!
મુમુક્ષુ:- <b>અજ્ઞાન દશામાં રાગને કરે છે
અને દુ:ખને ભોગવે છે. </b>

00:17:57.359 --> 00:18:04.068
ઉત્તર:- આ પર્યાય સ્વભાવની વાત ચાલે છે,
એ ધ્યાન રાખવું, પ્રકરણ બદલી ગયું.
મુમુક્ષુ:- હા! પર્યાય સ્વભાવની.

00:18:04.093 --> 00:18:17.501
<b>સાધક દશામાં, વીતરાગતા અને રાગને
કરે છે, અને આનંદ અને દુ:ખને ભોગવે છે.</b>
સાધક છે ને?

00:18:17.526 --> 00:18:26.934
ઉત્તર:- સાધક દશા છે, બે ધર્મ લીધા ને?
વીતરાગતાને કરે અને રાગને કરે.
દુ:ખને ભોગવે અને આનંદને ભોગવે.

00:18:26.959 --> 00:18:33.495
એક પર્યાયમાં બે ભાગ પડી ગયા,
થોડો વીતરાગભાવ, થોડો રાગભાવ.

00:18:33.520 --> 00:18:40.081
મુમુક્ષુ:- બોલો કેવી વાત છે ને?
સાધક દશામાં એવો પર્યાય સ્વભાવ છે?
ઉત્તર:- પર્યાય સ્વભાવ એવો જ છે.

00:18:40.106 --> 00:18:50.128
કેમ કે જો અજ્ઞાન દશામાં પર્યાય સ્વભાવ જેવો છે
એવો સાધક દશામાં હોય નહિ.
મુમુક્ષુ:- બરાબર! આ તો પર્યાય સ્વભાવ છે.

00:18:50.153 --> 00:18:52.997
ઉત્તર:- પર્યાય સ્વભાવ છે
એ વીતરાગભાવને કરે અને રાગને કરે.

00:18:53.080 --> 00:19:00.995
થોડો રાગને કરે,
પરાશ્રિત પર્યાય છે એ રાગને કરે,
અને સ્વાશ્રિત પર્યાય વીતરાગભાવને કરે.

00:19:01.020 --> 00:19:04.795
અને એ પર્યાય જેટલો રાગ કરે એટલું દુ:ખ ભોગવે.

00:19:04.820 --> 00:19:07.961
અને પર્યાય જેટલો વીતરાગભાવને કરે
એટલું સુખ ભોગવે.

00:19:07.986 --> 00:19:15.295
જેમ એને કરવું હોય એમ કરે. આહાહા!
થવા યોગ્ય થાય છે.

00:19:15.320 --> 00:19:19.055
મુમુક્ષુ:- વીતરાગતા પણ થવા યોગ્ય થાય છે
અને રાગ પણ થવા યોગ્ય થાય છે.
ઉત્તર:- થાય છે.

00:19:19.080 --> 00:19:22.917
આત્મા અકારક અને અવેદક છે, મૂળ વાત એ છે.

00:19:23.000 --> 00:19:28.995
પર્યાય કરે છે ત્યારે દ્રવ્ય અકર્તા રહે છે, એમ.

00:19:29.020 --> 00:19:38.428
પર્યાય જ્યારે કરે છે એના કાર્યને,
ત્યારે હસ્તક્ષેપ કોઈ કરતું નથી.
દ્રવ્ય એનો દાતા નથી.

00:19:38.453 --> 00:19:46.561
મુમુક્ષુ:- <b>સાધ્યદશામાં પૂર્ણ વીતરાગતાને
કરે છે અને પૂર્ણ આનંદને ભોગવે છે.</b>
ઉત્તર:- સાધ્ય એટલે મોક્ષ.

00:19:46.586 --> 00:19:58.161
ઓલી સાધક અવસ્થા હતી.
પહેલી અજ્ઞાન, પછી સાધક અને પછી સાધ્ય,
ત્રણ પર્યાયના પ્રકાર પાડયા. મીઠાભાઈ!

00:19:58.186 --> 00:20:07.128
પહેલી લીટી છે એ એકલું અજ્ઞાન.
બીજી દશામાં સાધક અને ત્રીજામાં સાધ્ય.

00:20:07.153 --> 00:20:17.728
બહિર્આત્મા, અંતરાત્મા અને પરમાત્મા
એમ ત્રણ વિભાગ કરીને સમજાવે છે.

00:20:17.753 --> 00:20:26.028
સાધ્ય એટલે મોક્ષ,
એવી જે દશા થાય જીવની,
ત્યારે <b>પૂર્ણ વીતરાગતાને કરે છે</b>.

00:20:26.053 --> 00:20:30.361
કોણ કરે છે? પર્યાય કરે છે.

00:20:30.386 --> 00:20:39.328
અને પૂર્ણ આનંદને ભોગવે છે કોણ?
પર્યાય ભોગવે છે. ભગવાન આત્મા ભોગવતો નથી.

00:20:39.353 --> 00:20:49.494
<b>આમ</b>...
મુમુક્ષુ:- <b>આમ પર્યાય પોતાના
કર્તાભોક્તા ધર્મને કદી પણ છોડતી નથી.</b>

00:20:49.519 --> 00:20:55.761
ઉત્તર:- આહાહા! સોળમું પાનું છેલ્લી લીટીથી.
<b>સાધ્યદશામાં પૂર્ણ વીતરાગતાને કરે છે
અને પૂર્ણ આનંદને ભોગવે છે.</b>

00:20:55.786 --> 00:20:59.761
પર્યાય હોં! પર્યાય સ્વભાવની વાત ચાલે છે.
આત્મા નથી કરતો-ભોગવતો.

00:20:59.786 --> 00:21:09.894
આત્મા કર્તા-ભોક્તા છે એવી
ભ્રાંતિ અનાદિકાળથી છે, તો પણ આત્મા
કર્તા થતો નથી, અકર્તાપણું છોડતો નથી.

00:21:09.919 --> 00:21:18.298
કર્તા પ્રતિભાસે અજ્ઞાનીને,
કે રાગને હું કરું છું, એમ પ્રતિભાસે
તો પણ ભગવાન આત્મા રાગને કરતો નથી.

00:21:18.323 --> 00:21:22.456
એ સમયે અજ્ઞાન દશામાં પણ પર્યાય રાગને કરે છે.

00:21:22.523 --> 00:21:30.631
અજ્ઞાન દશા પહેલી લીધી,
પછી સાધકની લીધી અને
પછી સાધ્ય, ત્રણ વિભાગ કર્યા.

00:21:30.656 --> 00:21:35.655
રાગને ન કરે તો કાંઈ નહિ પણ
કેવળજ્ઞાનને કરે કે નહિ આત્મા? કે ન કરે!
મુમુક્ષુ:- ન કરે.

00:21:35.680 --> 00:21:46.097
એ તો પર્યાયનો સ્વભાવ છે.
કરવું આત્માનો સ્વભાવ જ નથી.
ઉત્તર:- નથી. નિષ્ક્રિય છે એ તો પહેલા કહી દીધું.

00:21:46.122 --> 00:21:52.597
મુમુક્ષુ:- અનાદિ-અનંત અકર્તા
સ્વભાવને છોડે નહિ.
ઉત્તર:- હા, છોડે નહિ.

00:21:52.622 --> 00:22:02.631
આ ગોટાળો ક્યાં થયો છે?
અને આ ગોટાળાનો ઉકેલ
કુંદકુંદ ભગવાને કહ્યો, મહાપુરુષ એક.

00:22:02.656 --> 00:22:12.364
ગોટાળો કેમ થયો?
પર્યાયને કરે છે અને ભોગવે છે,
એવું અનાદિથી અજ્ઞાનનો પ્રવાહ ચાલે છે.

00:22:12.389 --> 00:22:18.730
આત્મા જ કરે અને આત્મા જ ભોગવે એકલો.
આત્મા પાછો એકલો કરે અને એકલો ભોગવે.

00:22:18.755 --> 00:22:24.828
અજ્ઞાન દશામાં એકલો, સાધક અવસ્થામાં એકલો
અને પૂર્ણ પરમાત્મા થાય ત્યારે પણ એકલો.

00:22:24.852 --> 00:22:34.364
એમ સંતો લખે છે,
એકલો કરે અને એકલો ભોગવે.
આ બધું આગમમાં છે.

00:22:34.389 --> 00:22:42.730
એ કહે છે,
કુંદકુંદાચાર્ય ભગવાને કલમ ચલાવી કે
વ્યવહારનય સઘળોય અભૂતાર્થ છે.

00:22:42.755 --> 00:22:51.297
એ ઉપચારના કથન છે.
મિથ્યાત્વના પરિણામને જીવ કરે છે
એ ઉપચારનું કથન છે, વ્યવહારનું કથન.

00:22:51.322 --> 00:22:56.963
સમ્યગ્દર્શનની પર્યાયને કરે છે આત્મા,
એ ઉપચારનું કથન છે.

00:22:56.988 --> 00:23:00.797
કેવળજ્ઞાનને કરે છે, ઉપચારનું કથન છે.

00:23:00.822 --> 00:23:09.863
એ ઉપચાર જે વ્યવહાર છે
એ તને સત્યાર્થ લાગ્યો છે
એટલે તારું અજ્ઞાન રહી ગયું.

00:23:09.888 --> 00:23:15.163
ગુરુદેવે એ બે ભાગ જુદા પાડયા
- દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ.

00:23:15.188 --> 00:23:25.130
આ જે દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવની વાત
(પ્રવચન રત્નાકરના) ૧૧ ભાગ તમે વાંચો
તો એમાં મળશે.

00:23:25.155 --> 00:23:33.130
આ તો ૧૧ માંથી તારણ કરીને આપણે જુદું મૂક્યું,
લોકોનું ધ્યાન ખેંચાય એટલા માટે.

00:23:33.155 --> 00:23:38.930
કરે છે અને ભોગવે છે - કઈ નયનું કથન છે?
કે ભાઈ અશુદ્ધ નિશ્ચયનયનું કથન.

00:23:38.955 --> 00:23:47.963
એટલે અશુદ્ધ નિશ્ચયનયનું કથન એટલે
પર્યાયાર્થિકનયનું કથન એટલે વ્યવહારનયનું કથન,
એમ શાસ્ત્રમાં પાછું બધું આવે છે ચોખવટ.

00:23:47.988 --> 00:23:54.930
પણ એ વ્યવહારના પક્ષવાળાને
એ વ્યવહાર સત્યાર્થ લાગ્યો,
એટલે અજ્ઞાન રહી ગયું.

00:23:54.955 --> 00:23:58.637
મુમુક્ષુ:- અશુદ્ધ નિશ્ચયનય કહ્યું
એટલે પર્યાય સ્વભાવ થઈ રહ્યો.
ઉત્તર:- થઈ રહ્યું.

00:23:58.720 --> 00:24:06.630
એટલે ઉપચારથી, એટલે આના ઉપર ઉપચાર આવ્યો.

00:24:06.655 --> 00:24:15.463
કુંભાર તો ઘટની પર્યાયને કરતો નથી
પણ માટી પણ ઘટની પર્યાયને કરતી નથી.

00:24:15.488 --> 00:24:24.283
માટી કરે તો સરખા જ ઘડા થવા જોઈએ,
ફેરફાર થવા (ન જોઈએ).
મુમુક્ષુ:- પણ કરતી જ નથી ને માટી?

00:24:24.316 --> 00:24:30.858
ઉત્તર:- એના માટે અહીંયાં
પરમાત્મપ્રકાશની ૬૫ ને ૬૮ ગાથા ચાલતી હતી.

00:24:30.883 --> 00:24:37.858
અને આ જયસેન આચાર્યની ૩૨૦ ગાથા
અકારક-અવેદકની. કઈ સાલમાં?
મુમુક્ષુ:- ૬૭.

00:24:37.883 --> 00:24:40.858
ઉત્તર:- ૬૭ની સાલમાં. એને યાદ હોય.
મુમુક્ષુ:- નહિ, ૬૭ તો આપની હતી.

00:24:40.883 --> 00:24:48.325
બાકી મહારાજ...
ઉત્તર:- ૬૮ની સાલમાં, કેટલા વર્ષ થયા?
મુમુક્ષુ:- બાવીસ.

00:24:48.350 --> 00:24:58.658
ઉત્તર:- બાવીસ વર્ષ પહેલા આ ગાથા ચાલતી
હતી ત્યારે આત્મા અકારક-અવેદક છે, પોતાના
પરિણામ થવા યોગ્ય થાય છે, એને કરતો નથી.

00:24:58.683 --> 00:25:05.191
એનો એક જબરદસ્ત અકાટ્ય દૃષ્ટાંત આપ્યો.
અકાટ્ય, કોઈ કાટી ન શકે.

00:25:05.216 --> 00:25:13.824
કે જુઓ, એક પરમાણુ લ્યો,
એક પરમાણુમાં મુખ્યપણે ચાર ગુણ,
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ.

00:25:13.849 --> 00:25:24.691
તો વર્ણ નામની પર્યાય લ્યો, તો પહેલા સમયે
કાળી હતી, બીજા સમયે ધોળી થઈ જાય,
ત્રીજા સમયે રાતી થઈ જાય.

00:25:24.716 --> 00:25:28.824
હવે એને કોઈ નિમિત્તની અપેક્ષા નથી
(કારણ કે) છૂટું પરમાણુ લીધું.

00:25:28.849 --> 00:25:38.197
ગુણ એક સરખો અને પર્યાયમાં ફેરફાર થવા માંડયો,
તો એ ગુણથી પણ પર્યાય થતી નથી, દ્રવ્યથી
(પણ) થતી નથી, એના સ્વકાળે પર્યાય થાય છે.

00:25:38.280 --> 00:25:45.324
એવો એક જબરદસ્ત સિદ્ધાંત મૂકયો એમણે. આહાહા!

00:25:45.349 --> 00:25:58.590
કર્તાબુદ્ધિ છૂટી જાય! જ્ઞાતા થઈ જાય
સાક્ષાત્, પરમાત્મા થઈ જાય દૃષ્ટિમાં,
(પૂર્ણ) પરમાત્મા થોડા ટાઈમમાં.

00:25:58.615 --> 00:26:06.423
એક પરમાણુ લીધું. સ્કંધનું પરમાણુ ન લીધું,
(સ્કંધ લીધું હોત) તો તો આના નિમિત્તથી
આ થયું અને આના નિમિત્તથી આ થયું. નહિ!

00:26:06.448 --> 00:26:14.423
એક છૂટો પરમાણુ લ્યો,
એમાં વર્ણ નામનો ગુણ લ્યો,

00:26:14.448 --> 00:26:21.623
વર્ણ નામનો એક ગુણ જે છે
એની એક સમયની પર્યાય કાળી
અને બીજા સમયની ધોળી થઈ જાય,

00:26:21.648 --> 00:26:25.215
સંખ્યાત ગુણી ધોળી,
અસંખ્યાત ગુણી ધોળી,
અનંત ગુણી ધોળી થઈ જાય,

00:26:25.240 --> 00:26:32.123
પછી એમાં પણ એ વૃદ્ધિ-હાનિ થઈ જાય.
કોણ કરે છે એને?
મુમુક્ષુ:- પર્યાય કરે છે પર્યાયને.

00:26:32.148 --> 00:26:37.135
ઉત્તર:- જો ગુણ કરે તો
સરખી પર્યાય થવી જોઈએ,
અને કાળી પછી ધોળી ન જ થાય.

00:26:37.160 --> 00:26:45.854
જો કાળી પર્યાયને કરે
તો ધોળી પર્યાય ન થાય,
કાળી જ કર્યા કરે.

00:26:45.879 --> 00:26:51.808
પણ કર્તા નથી, ગુણ તો નિષ્ક્રિય છે.
એવો દાખલો આપ્યો હતો.

00:26:51.833 --> 00:27:00.088
મુમુક્ષુ:- આપે મને બાવીસ વર્ષ પહેલા
બતાવ્યું હતું, મેં તો ત્યારે જ લખી લીધું હતું,
ત્યારથી મને યાદ છે.

00:27:00.113 --> 00:27:04.975
ઉત્તર:- ધૂન ચડી ગઈ હતી ગુરુદેવને
એ ગાથામાં, ૩૨૦ ગાથામાં દાખલો આપ્યો.

00:27:05.000 --> 00:27:19.075
આત્મા કર્તા નથી. આહાહા!
જેમ ચક્ષુ દેખનાર છે એમ
આત્મા દેખનાર જાણનાર છે, કરનાર નથી.

00:27:19.100 --> 00:27:22.508
આ કર્તા-ભોક્તાનું શલ્ય જબરદસ્ત છે.

00:27:22.533 --> 00:27:30.741
કોઈ તો ઈશ્વરને કર્તા માને,
કોઈ કર્મને કર્તા માને અને
કોઈ પોતાને કર્તા માને, ત્રણે અજ્ઞાની છે.

00:27:30.766 --> 00:27:34.007
મુમુક્ષુ:- ત્રણે અપસિદ્ધાંત છે.
ઉત્તર:- અપસિદ્ધાંત.

00:27:34.032 --> 00:27:38.007
કુંદકુંદ ભગવાન દ્રવ્યલિંગી મુનિને કહે છે,

00:27:38.032 --> 00:27:40.807
જેમ ઈશ્વર કર્તાવાદી છે
એમ તું જો કરીશ,

00:27:40.832 --> 00:27:48.007
કે 'હું કરું છું પરને અને પોતાના પરિણામને’
તો તારામાં અને ઈશ્વરના કર્તાવાદીમાં
કોઈ ફેર નથી, અન્યમતિ છો!

00:27:48.032 --> 00:27:54.095
અન્યમતિ કહી દીધું. તારો મોક્ષ નહિ થાય, એમ.
એમ કહ્યું મોક્ષ નહિ થાય.

00:27:54.120 --> 00:27:58.874
મુમુક્ષુ:- એટલે પોતાના પરિણામનો કર્તા
માને એનો મોક્ષ નહિ થાય.

00:27:58.899 --> 00:28:09.574
ઉત્તર:- મોત થાય! મોત થાય!
ભાવમરણ થાય પણ મોક્ષ (ન થાય).

00:28:09.599 --> 00:28:15.840
મુમુક્ષુ:- ગુરુદેવશ્રીનો મહાસિદ્ધાંત
સારો ફરમાવ્યો, આપે કહ્યું ને કે
ગોટાળો કેમ થઈ ગયો? આ કારણે.

00:28:15.865 --> 00:28:21.157
ઉત્તર:- ઉપચારના કથન આવે,
પાર વગરના શાસ્ત્રોમાં,
એકલો કરે અને એકલો ભોગવે.

00:28:21.182 --> 00:28:31.406
પ્રવાચનસારમાં, અમૃતચંદ્ર આચાર્ય ભગવાન કહે છે
અરે! હું અજ્ઞાન અવસ્થામાં હતો ને?
અમૃતચંદ્ર આચાર્ય સમર્થ!

00:28:31.431 --> 00:28:38.040
હું અજ્ઞાન અવસ્થામાં હતો ને,
હું એકલો પરિણામને કરતો હતો
અને પરિણામને ભોગવતો હતો.

00:28:38.065 --> 00:28:43.557
એટલે એ પરિણામ બીજાથી થતા નહોતા
એટલું એને બતાવવું હતું, પરથી જુદાપણું.

00:28:43.640 --> 00:28:48.273
અને પછી જ્યારે ભેદજ્ઞાન થયું,
ત્યારે હું એકલો જ મોક્ષમાર્ગમાં આવ્યો

00:28:48.298 --> 00:28:55.081
અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના
પરિણામને એકલો કરું છું
અને આનંદને એકલો હું ભોગવું છું. આહાહા!

00:28:55.106 --> 00:29:05.358
એવા જે ઉપચારના કથનો, વ્યવહારનયના કથનો,
એ સત્યાર્થ જેને લાગે છે એને સમ્યગ્દર્શન
થવાનું નથી. ત્રણકાળમાં નહિ થાય.

00:29:05.441 --> 00:29:11.748
મુમુક્ષુ:- કેવી રીતે થાય? આત્મા એવો છે નહિ.
ઉત્તર:- આત્મા તો નિષ્ક્રિય છે.
આત્માને કર્તા માન્યો.

00:29:11.773 --> 00:29:17.514
આત્માને અકર્તા રાખીને
પર્યાય પર્યાયને કરે છે એમ જાણો.

00:29:17.539 --> 00:29:23.575
એમ જાણો કે હું તો અકર્તા છું
અને પરિણામ પરિણામથી થાય છે,
પરિણામ પરિણામને કરે છે. બસ!

00:29:23.600 --> 00:29:36.781
તો અકર્તાના પક્ષમાં તો આવ્યો,
ભલે સાક્ષાત્ પછી થાય પણ અકર્તામાં તો આવ્યો,
એટલું ભેદજ્ઞાન તો થયું. આહાહા!

00:29:36.806 --> 00:29:50.547
આ ત્રણે વાત લીધી જુઓ! અજ્ઞાન દશા,
સાધક દશા અને પરમાત્મ દશા.
બહુ વ્યવસ્થિત બધું આવતું હતું!

00:29:50.572 --> 00:29:54.877
<b>આમ પર્યાય</b>...
મુમુક્ષુ:-<b> આમ પર્યાય પોતાના
કર્તાભોક્તા ધર્મને કદીપણ છોડતી નથી.</b>

00:29:54.960 --> 00:29:58.514
ઉત્તર:- આહાહા! કરે જ છે ત્રણેકાળ.

00:29:58.539 --> 00:30:07.547
આત્મા કર્તા છે એમ જે કહ્યું એનો અર્થ
પર્યાય કરે છે અને પર્યાયનો આરોપ
આત્મા ઉપર આપીને આત્મા કરે છે,

00:30:07.572 --> 00:30:15.714
એવો આરોપિત કથન, વ્યવહારનું કથન છે,
ખરેખર એ કથન સાચું નથી.
મુમુક્ષુ:- સાચું નથી. એમ નથી. બરાબર.

00:30:15.739 --> 00:30:21.477
આ પર્યાય સ્વભાવ બતાવીને
આ બહુ સ્પષ્ટ કરી દીધું ભાઈ! હોં!
આ પર્યાય સ્વભાવ છે.

00:30:21.502 --> 00:30:28.813
ઉત્તર:- પર્યાય સ્વભાવ છે.
કર્તાનો ઉપચાર આપશે, વ્યવહારના કથન તો
અનેક પ્રકારના આવે, એમાં શું?

00:30:28.838 --> 00:30:35.076
મુમુક્ષુ:- પર્યાય સ્વભાવ છે એ તો.
એટલે દ્રવ્ય સ્વભાવ નથી.
ઉત્તર:- નથી!

00:30:35.101 --> 00:30:44.076
કરવું-ભોગવવું એ તો પર્યાયનો સ્વભાવ છે,
જીવનો સ્વભાવ નથી.
જીવ તો અકારક-અવેદક નિષ્ક્રિય પરમાત્મા છે.

00:30:44.101 --> 00:30:50.643
આહાહા! પર્યાયરૂપે પરિણમતો જ નથી ને,
તો પર્યાયને કરે ક્યાંથી? तद्रूपो न भवति
(સમયસાર ગાથા ૩૨૦, જયસેન આચાર્યાદેવની ટીકા)

00:30:50.668 --> 00:30:58.767
આહાહા! શિષ્યના મુખમાં પ્રશ્ન આવ્યો
કે આ મિથ્યાત્વ અવસ્થામાં રાગને કરે છે જીવ?
કે ખોટી વાત છે.

00:30:58.801 --> 00:31:01.576
કે ખોટી વાત હોય તો કારણ આપો?

00:31:01.601 --> 00:31:09.876
અમે તો શાસ્ત્રમાં ઠેકઠેકાણે વાંચ્યું છે
કે અજ્ઞાનીનો આત્મા રાગને કરે છે,
અજ્ઞાનીનો આત્મા રાગને કરે છે.

00:31:09.901 --> 00:31:15.335
કે નહિ! तद्रूपो न भवति, તે રૂપે થતો નથી
માટે ભગવાન આત્મા રાગને કરતો નથી.

00:31:15.360 --> 00:31:24.076
(રાગ) થાય ત્યારે એ અકર્તા રહે છે,
એ ટળે ત્યારે અકર્તા થયો એમ નહિ.

00:31:24.101 --> 00:31:32.442
મિથ્યાત્વની પર્યાય થાય ત્યારે
મિથ્યાત્વની પર્યાયનો ભગવાન આત્મા અકર્તા છે.

00:31:32.467 --> 00:31:44.908
મિથ્યાત્વની પર્યાય ટળી જાય
ત્યારે અકર્તા થયો, એમ નથી.
એ તો પ્રથમથી જ અકર્તા છે. આહાહા!

00:31:44.933 --> 00:31:59.775
એવો અકર્તા સ્વભાવ દૃષ્ટિમાં આવ્યો
એને પર્યાય દૃષ્ટિ છૂટીને સમ્યગ્દર્શન થાય જ.
આગળ.

00:31:59.800 --> 00:32:07.441
મુમુક્ષુ:-<b> પર્યાયના આવા
સ્વભાવને જાણવાનો નિષેધ નથી</b>.
ઉત્તર:- પર્યાય, આવું પર્યાયમાં ક્રિયાના કારક છે.

00:32:07.466 --> 00:32:13.881
પર્યાયમાં મિથ્યાત્વ અવસ્થાએ મિથ્યાત્વને કરે છે.
(પર્યાય) સમ્યગ્દર્શનને કરે છે,
એ પર્યાય કેવળજ્ઞાનને કરે છે.

00:32:13.906 --> 00:32:21.581
એવો પર્યાય સ્વભાવ છે
એને જાણવાનો નિષેધ નથી,
પણ હું 'કરું છું' એનો નિષેધ છે.

00:32:21.606 --> 00:32:27.647
મુમુક્ષુ:- બોલો! પર્યાયનું જ્ઞાન થઈ જાય
અને દ્રવ્ય-દૃષ્ટિ થઈ જાય.
ઉત્તર:- દ્રવ્ય-દૃષ્ટિ થાય.

00:32:27.672 --> 00:32:34.497
થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે,
એ આ, એ આ છે.

00:32:34.580 --> 00:32:42.781
પર્યાયના આવા સ્વભાવને,
જે ત્રણ પ્રકાર ઉપર કહ્યા, અજ્ઞાન અવસ્થામાં,
સાધક અવસ્થામાં કે સાધ્ય અવસ્થામાં,

00:32:42.806 --> 00:32:57.847
પર્યાયનો જે આવો સ્વભાવ છે એને
<b>જાણવાનો નિષેધ નથી, પણ એમાં હું પણાનો
નિષેધ છે.</b> 'હું કરું છું' એનો નિષેધ છે. આહાહા!

00:32:57.872 --> 00:33:05.880
મુમુક્ષુ:- ભાઈ, થવા યોગ્ય થાય છે
અને જાણનારો જણાય છે.
ઉત્તર:- એ જ આવ્યું ને? આહાહા!

00:33:05.905 --> 00:33:17.180
ત્રણલોકના નાથની વાણીમાં ... આહાહા!
તો દિવ્યધ્વનિ છે.

00:33:17.205 --> 00:33:23.413
વધારે તો કહેવાય નહિ કેમ કે પંચમકાળ છે,
હજમ થાય નહિ કોઈને.

00:33:23.438 --> 00:33:30.280
તો પણ અમે તો કોઈ-કોઈ વખતે કહી દઈએ છીએ.
આહાહા!

00:33:30.305 --> 00:33:40.213
ભવિષ્યમાં એમ તો થશે કે આ એક પુરુષ થઈ ગયો,
(એ) એમ કહી ગયો છે. બસ છે,
કોકનું કામ થશે એમાં.

00:33:40.238 --> 00:33:45.813
મુમુક્ષુ:- આ તો પરમાણુનો દૃષ્ટાંત
ગુરુદેવની દિવ્યધ્વનિમાં આવવાનો છે.
ઉત્તર:- હા! આવવાનો છે, આવવાનો છે.

00:33:45.838 --> 00:33:53.679
પરમાણુનો દૃષ્ટાંત બહુ સારો.
ગુણ એક સરખો, પર્યાય ફેરફાર થયા કરે છે.

00:33:53.704 --> 00:34:01.713
શ્રદ્ધા નામનો ગુણ એક સરખો અને
પર્યાયમાં મિથ્યાત્વ, પર્યાયમાં ઉપશમ સમ્યક્,
ક્ષયોપશમ સમ્યક્, ક્ષાયિક સમ્યક્. બોલો!

00:34:01.738 --> 00:34:08.979
પર્યાયના ફેરફાર થયા જ કરે છે.
આહાહા! બોલો આગળ.

00:34:09.004 --> 00:34:15.046
મુમુક્ષુ:- <b>હું તો જ્ઞાયક છું.
સ્વભાવથી જ અકારક અને અવેદક છું.</b>

00:34:15.071 --> 00:34:20.813
<b>હું પણું અહીં આવ્યું તો,
દ્રવ્ય સ્વભાવને જાણતાં જાણતાં,</b>

00:34:20.838 --> 00:34:25.513
<b>પર્યાયના કર્તા-ભોક્તા ધર્મો
જેમ છે એમ જણાઈ જાય છે.</b>
ઉત્તર:- <b>એમ જણાઈ જાય છે.</b>

00:34:25.538 --> 00:34:30.161
મુમુક્ષુ:- <b>પર્યાયના કર્તા-ભોક્તા ધર્મો
જેમ છે એમ જણાઈ જાય છે.</b>
ઉત્તર:- <b>જણાઈ જાય છે</b>, એને જાણતો નથી.

00:34:30.186 --> 00:34:34.197
જણાઈ જાય છે, जणीत जाता है. લક્ષ નથી ને ત્યાં.

00:34:34.280 --> 00:34:40.294
મુમુક્ષુ:- અને પર્યાયના કર્તા-ભોક્તા ધર્મો.
ઉત્તર:- હા. પર્યાયના કર્તા-ભોક્તા ધર્મો હોં!

00:34:40.319 --> 00:34:45.827
મુમુક્ષુ:- જેમ છે એમ જણાઈ જાય છે.
આમાં બધું આવી ગયું.

00:34:45.852 --> 00:34:49.835
ઉત્તર:- પરિણામ થવા યોગ્ય થાય છે
અને જાણનાર જણાય છે.

00:34:49.860 --> 00:34:56.727
મુમુક્ષુ:- થવા યોગ્ય થાય છે
એ જણાતું નથી, જાણનાર જણાય છે.
ઉત્તર:- હા. જણાય છે.

00:34:56.752 --> 00:35:03.827
મુમુક્ષુ:- <b>આત્મા વ્યવહારથી
કર્તા-ભોક્તા નથી.
એ તો પર્યાય સ્વભાવ જ છે.</b>

00:35:03.852 --> 00:35:08.760
ઓહો! <b>આત્મા વ્યવહારથી કર્તા-ભોક્તા નથી. </b>

00:35:08.785 --> 00:35:16.585
ઉત્તર:- નિશ્ચયથી તો કર્તા-ભોક્તા નથી
પણ આત્મા ઉપચારથી પણ
પરિણામનો કર્તા-ભોકતા નથી.

00:35:16.610 --> 00:35:19.657
મુમુક્ષુ:- કેમ કે <b>એ તો પર્યાય સ્વભાવ જ છે.</b>
ઉત્તર:- પર્યાય સ્વભાવ છે.

00:35:19.740 --> 00:35:26.975
એ જયપુરમાં કહ્યું હતું કે
નિર્મળ પર્યાયનો કર્તા ઉપચારથી પણ નથી.

00:35:27.000 --> 00:35:30.557
એટલે વ્યવહારથી પણ સમ્યગ્દર્શનનો કર્તા નથી.

00:35:30.582 --> 00:35:38.293
નિશ્ચયથી તો નથી આત્મા કર્તા
પણ વ્યવહારનયે (પણ) કર્તા નથી.

00:35:38.318 --> 00:35:46.693
વ્યવહારનયે કર્તા નથી, તારે જો એટલું
લેવું હોય તો વ્યવહારનયે જ્ઞાતા છે એટલું લે,
પણ કર્તાનું શલ્ય કાઢી નાખ.

00:35:46.718 --> 00:35:50.484
શું કહ્યું?
મુમુક્ષુ:- વ્યવહારનયે કર્તા છું
એનું શલ્ય તો કાઢી નાખ.

00:35:50.560 --> 00:35:54.357
ઉત્તર:- કાઢી નાંખ.
મુમુક્ષુ:- જ્ઞાતા લેવું હોય તો લે.
ઉત્તર:- લે, લે થોડા time (ટાઈમ, કાળ) માટે,

00:35:54.440 --> 00:36:03.093
temporary (ટેમ્પરેરી, અલ્પકાલિક) એમ કહે છે,
બાકી કર્તાનું શલ્ય તો છોડી દે અત્યારે.

00:36:03.118 --> 00:36:09.892
મુમુક્ષુ:- હાથ હલાવું છું એમ તો ન લે
પણ હલતા હાથને જાણું,
થોડો ટાઈમ માટે એ લઈ લે.

00:36:09.917 --> 00:36:16.292
ઉત્તર:- આહાહા! પર્યાયને હું કરું છું
એ કર્તાબુદ્ધિ છોડી દે કે નિશ્ચયે પણ કર્તા નથી
અને વ્યવહારે પણ કર્તા નથી.

00:36:16.317 --> 00:36:24.026
તો વ્યવહાર કરવો હોય તો શું કહેવો?
કે વ્યવહારે એને જાણે છે, એટલું કહીએ. આહાહા!

00:36:24.051 --> 00:36:29.392
બાકી કરે છે, એ શલ્ય તો ભાઈસાહેબ કાઢી નાખવું.
આહાહા!

00:36:29.417 --> 00:36:35.895
ભાષા બોલે છે વ્યવહારનયે કર્તા અને
માને છે નિશ્ચયે કર્તા,
એમ માઈલ્લ ધવલમાં પાઠ આવ્યો.

00:36:35.978 --> 00:36:39.295
માઈલ્લ ધવલમાં એક પાઠ આવ્યો

00:36:39.320 --> 00:36:47.826
કે જીવો એમ કહે છે કે વ્યવહારનયે,
દેહ છે એ વ્યવહારનયે મારો છે,
નિશ્ચયનયે મારો નથી, એમ બોલે ભાષામાં.

00:36:47.851 --> 00:36:53.292
પણ એ બોલે છે વ્યવહારનયે મારો છે,
એ નિશ્ચયનયે મારો માને છે, એમ.

00:36:53.317 --> 00:36:59.225
એમ વ્યવહારનયે કર્તા છું પરિણામનો,
એમ જે ભાષામાં આવ્યું
તે નિશ્ચયનયે કર્તા છે (એમ માને છે).

00:36:59.250 --> 00:37:04.677
એની ભાષામાં એમ કેમ ન આવ્યું
કે વ્યવહારનયે જ્ઞાતા છે?
કર્તાનું કેમ આવ્યું શલ્ય?

00:37:04.760 --> 00:37:13.425
મુમુક્ષુ:- કર્તાબુદ્ધિ છે એટલે.
બરાબર છે એકદમ.
ઉત્તર:- વાણીમાં કેમ કર્તા આવ્યું વ્યવહારનયે?

00:37:13.450 --> 00:37:20.825
વાણીમાં એમ કેમ ન આવ્યું કે
વ્યવહારનયે એને જાણે છે, પરિણામને?
મુમુક્ષુ:- બરાબર. ન્યાયથી વાત છે.

00:37:20.850 --> 00:37:24.255
મુમુક્ષુ:- એમ લે તો તો
જાણવાના વ્યવહારને ઓળંગી જશે.
ઉત્તર:- હા!

00:37:24.280 --> 00:37:30.258
તો જાણવા નહિ રોકાય, એ છૂટીને અનુભવ થશે.

00:37:30.283 --> 00:37:38.558
પણ વ્યવહારે હું કર્તા છું
એ છૂટીને અનુભવ નહિ થાય,
કેમ કે જ્ઞાતાના પક્ષમાં પણ આવ્યો નહિ.

00:37:38.583 --> 00:37:46.858
મુમુક્ષુ:- જ્ઞાતાના પક્ષમાં પણ આવ્યો નહિ.
ઉત્તર:- ઓલો પક્ષ...
સમ્યગ્દર્શનનો કર્તા ઉપચારથી પણ કર્તા નથી.

00:37:46.883 --> 00:37:56.215
અને એ જ વાત કુંદકુંદ ભગવાને
નિયમસારમાં પાંચ રત્નની (૭૭-૮૧) ગાથામાં
કહ્યું કે પર્યાયનો કર્તા વ્યવહારે પણ નથી.

00:37:56.240 --> 00:38:04.898
કર્તા જ નથી, નિશ્ચયે કે વ્યવહારે કર્તા જ નથી
કેમ કે થવા યોગ્ય પરિણામ થાય છે,
માટે કર્તાપણું આને લાગુ પડતું નથી.

00:38:04.923 --> 00:38:14.331
વ્યવહારે કર્તા એટલે નિમિત્તકર્તા થઈ જશે એ.

00:38:14.356 --> 00:38:28.598
માટી ઘટની પર્યાયને નિશ્ચયનથી તો ન કરે
પણ વ્યવહારે કરે - વ્યવહારે કરે એટલે
માટી કારણ બની ગઈ અને ઘડો કાર્ય થઈ ગયો.

00:38:28.623 --> 00:38:33.765
કે કર્તા પણ નથી અને કારણ પણ નથી,
એટલે નિમિત્ત કારણ એમાં નથી.

00:38:33.790 --> 00:38:43.797
એની હાજરી છે, માટી દ્રવ્યની,
તો ઘટની પર્યાય થઈ એમ નથી.

00:38:43.822 --> 00:38:52.757
માટે એમાં કર્તાપણું પણ નથી
અને કારણપણું પણ નથી એટલે
નિમિત્તપણાનો પણ એમાં અભાવ. જીણી વાત છે.

00:38:52.840 --> 00:39:01.748
મુમુક્ષુ:- કર્તા અને કારણ બે (શબ્દો) લીધા,
એનું રહસ્ય છે.
ઉત્તર:- રહસ્ય છે.

00:39:01.773 --> 00:39:06.335
સમ્યગ્દર્શનનો નિશ્ચયે તો કર્તા નથી,
વ્યવહારે પણ કર્તા નથી.

00:39:06.360 --> 00:39:12.895
વ્યવહારે કર્તા નથી એટલે એની હાજરી છે
તો અહીંયાં થાય છે, એમ નથી.

00:39:12.920 --> 00:39:16.375
એ છે તો અહીંયાં થાય છે
એ નિમિત્તપણું એમાં છે, એમ નથી.

00:39:16.400 --> 00:39:20.081
કેમ કે આત્મા તો અનાદિનો હતો,
કેમ સમ્યગ્દર્શન ન થયું?

00:39:20.106 --> 00:39:24.548
એટલે આત્મા કર્તા પણ નથી
અને નિમિત્ત કારણ પણ નથી.

00:39:24.573 --> 00:39:32.248
હવે જો આત્મા કર્તા નથી તો
સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા કોણ છે?
કે પર્યાયનો કર્તા પર્યાય છે.

00:39:32.273 --> 00:39:44.615
આત્મા એમાં નિમિત્ત નથી તો નિમિત્ત કારણ બતાવો?
કે કર્મનો અભાવ નિમિત્ત છે.
આ વાત ૧૩ મી ગાથામાં લીધી છે.

00:39:44.640 --> 00:39:49.698
મુમુક્ષુ:- પોતે અને પર જેમનું કારણ છે.
પોતે અને પર જેમનું કારણ છે.
ઉત્તર:- (હા).

00:39:49.723 --> 00:39:56.295
પર્યાયનું કારણ પર્યાય છે, એનું ક્ષણિક ઉપાદાન.
નિમિત્તકારણ કર્મનો અભાવ છે.

00:39:56.320 --> 00:40:05.698
નવે પર્યાયમાં જૂના કર્મ લેવા, નવા કર્મ નહિ.

00:40:05.723 --> 00:40:22.365
નવા કર્મના બંધમાં કારણ થાય
એવો પર્યાયનો પણ સ્વભાવ નથી.

00:40:22.390 --> 00:40:31.655
નિર્મળ પર્યાય થાય એ પર્યાયનો સ્વભાવ છે,
ત્યારે કર્મનો અભાવ
એને નિમિત્તકર્તા કહેવામાં આવે છે.

00:40:31.680 --> 00:40:37.465
ઉપાદાનકર્તા પર્યાય અને
નિમિત્તકર્તા જૂના કર્મનો અભાવ.

00:40:37.490 --> 00:40:42.015
પણ ઉપાદાનકર્તા આત્મા પણ નહિ
અને નિમિત્તકર્તા પણ આત્મા (નહિ).

00:40:42.040 --> 00:40:55.665
કેમ કે આત્મા તો નિમિત્ત પહેલેથી હતો,
કેમ સમ્યગ્દર્શન ન થયું?
સૂક્ષ્મ વાત છે! આહાહા!

00:40:55.690 --> 00:41:10.865
ચાલો આગળ. ચાલો આગળ.
કર્તા પણ નથી અને કારણ પણ નથી. આહાહા!

00:41:10.890 --> 00:41:18.524
(નિયમસારમાં ગાથા ૭૭-૮૧)માં લીધું છે,
કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી
અને કારણ પણ નથી. આહાહા!

00:41:18.549 --> 00:41:23.058
પર્યાયનું કારણ પર્યાય જ છે.
મુમુક્ષુ:- એ પર્યાયનો સ્વભાવ જ છે.
ઉત્તર:- એ પર્યાયનો સ્વભાવ છે.

00:41:23.083 --> 00:41:30.791
અને તારે જો નિમિત્ત જોતું હોય તો
કર્મનો સદ્ભાવ-અભાવ લઈ લે, બસ.
પણ આત્માને તો નિમિત્ત બનાવ મા.

00:41:30.816 --> 00:41:38.615
આત્માને નિમિત્તપણું ટાળવા માટે ઓને
નિમિત્ત કહ્યું, સાપેક્ષ. છે તો એ
પણ નિરપેક્ષ, છે તો એ પણ નિરપેક્ષ.

00:41:38.640 --> 00:41:58.325
પણ આ આત્મા નિમિત્તકર્તા નથી.
મુમુક્ષુ:- પર્યાય પણ નિરપેક્ષ છે.
ઉત્તર:-(હા), ચાલો આગળ.

00:41:58.350 --> 00:42:02.725
<b>આત્મા વ્યવહારથી કર્તા-ભોક્તા નથી.</b>
મુમુક્ષુ:- <b>એ તો પર્યાય સ્વભાવ જ છે</b>.

00:42:02.750 --> 00:42:06.058
ઉત્તર:- <b>એ તો પર્યાય સ્વભાવ જ છે</b>.
મુમુક્ષુ:-<b>પર્યાય સ્વભાવ જ છે.</b>

00:42:06.083 --> 00:42:11.225
<b>કર્તા ભોક્તા ધર્મો પર્યાયમાં સ્વભાવથી જ છે. </b>
ઉત્તર:- <b>સ્વભાવથી જ છે.</b>

00:42:11.250 --> 00:42:16.425
મુમુક્ષુ:- <b>ધર્મી તો માત્ર
પર્યાયના ધર્મોને જાણે છે.</b>

00:42:16.450 --> 00:42:24.591
<b>ધર્મી તો માત્ર પર્યાયના ધર્મોને જાણે છે.
વ્યવહારનયે પણ હું કર્તા-ભોક્તા નથી.</b>

00:42:24.616 --> 00:42:28.425
<b>વ્યવહારનયે પણ હું કર્તા-ભોક્તા નથી.</b>
ઉત્તર:- નથી!

00:42:28.450 --> 00:42:33.858
મુમુક્ષુ:- <b>એ તો પર્યાયમાં
સ્વભાવથી જ કર્તા-ભોક્તા ધર્મ છે. </b>
ઉત્તર:- એમ હું જાણું છું.

00:42:33.883 --> 00:42:37.283
હું કર્તા-ભોક્તા છું એમ જાણવામાં આવતું નથી.

00:42:37.350 --> 00:42:41.821
તેમ કર્તા-ભોક્તા, એનો (પર્યાયનો) ધર્મ છે,
એમ મને જ્ઞાનમાં જણાય છે.

00:42:41.846 --> 00:42:49.055
પણ હું કરું છું અને હું ભોગવું છું,
એમ ધર્મીને જણાતું નથી. આહાહા!

00:42:49.080 --> 00:42:58.721
કહ્યું ને?
બહુ થાય ખેંચીને તો જ્ઞાતા છું એમ લે,
પણ કર્તા રહેવા દે. એ કહ્યું હતું ને, (એનો આ) ખુલાસો (છે).

00:42:58.746 --> 00:43:07.888
મુમુક્ષુ:- <b>આત્મા વ્યવહારનયે
કર્તા-ભોક્તા છે- એમ ન લે. </b>
ઉત્તર:- એમ ન લે પ્રભુ! આહાહા! હવે રહેવા દે ને?

00:43:07.913 --> 00:43:15.997
મુમુક્ષુ:- અચ્છા! બહુ સારી વાત આવવાની છે.
<b>આત્મા વ્યવહારનયે કર્તા-ભોક્તા છે- એમ ન લે.</b>
ઉત્તર:- ન લે પ્રભુ! આહાહા! <b>અને</b> ...

00:43:16.022 --> 00:43:21.295
મુમુક્ષુ:- <b>અને પર્યાયનો કર્તા
પર્યાય નિશ્ચયનયે છે- એમ પણ ન લે!</b>
ઉત્તર:- ન લે!

00:43:21.320 --> 00:43:25.957
મુમુક્ષુ:- કેમ કે પર્યાયનો કર્તા પર્યાય
નિશ્ચયનયે છે તો આત્મા વ્યવહારનયે
(કર્તા) છે એમ આવી જશે.

00:43:25.982 --> 00:43:33.563
ઉત્તર:- આવી જશે, સાપેક્ષ છે નય.
મુમુક્ષુ:- નય લાગૂ ન કર.

00:43:33.588 --> 00:43:42.196
ઉત્તર:- એનો સ્વભાવ,
પર્યાયને એના સ્વભાવથી જુઓ ને?
નયનું શું કામ છે તારે?

00:43:42.221 --> 00:43:47.095
ખરેખર ઊંચો માલ આવી ગયો છે.
એવી પળ હતી, ૩૧ મી December (ડિસેમ્બર ૧૯૮૯).

00:43:47.120 --> 00:43:55.696
એક વરસ અને અઢાર દિવસ થયા.
અઢાર તારીખ છે ને આજે.

00:43:55.721 --> 00:44:10.228
શાંતિભાઈ ઝવેરીના ઘરે નીલાંબરમાં
સવારે ૬ ને ટકોરે શરૂ થઈ ગઈ ચર્ચા.

00:44:10.253 --> 00:44:24.895
૬ વાગે એટલે આવી જાય બધાય, ઘરના, કુટુંબના.
તમે પણ હતા. રાતે સૂતા હતા એટલે મારી પડખે.
મુમુક્ષુ:- આપની કૃપાથી લાભ મળ્યો હતો.

00:44:24.920 --> 00:44:32.728
ઉત્તર:- મારી પથારી હોય,
એની બાજુમાં એની પથારી હોય જ,
જ્યાં જાઉં ત્યાં.

00:44:32.753 --> 00:44:43.718
દેવલાલી બે મહિના રહ્યા,
શ્રવણબેલગોલા (રહ્યા). આહાહા!

00:44:43.743 --> 00:44:58.518
રાતના બે વાગે બાથરૂમ જવા ઊઠું.
બેસી જાઓ, જરા બેસો મારી સામે.
ભાવ આવ્યા હોય, એ કહી દઉં.

00:44:58.543 --> 00:45:12.655
મુમુક્ષુ:- મીઠાભાઈની પણ પાત્રતા છે ને?
ઉત્તર:- (હા), ઝીલે છે. ઝીલે છે. આહાહા!

00:45:12.680 --> 00:45:21.655
બહેન, શું કહીએ?
નિકટભવી જીવ હોય ને,
એ સ્વભાવના પક્ષમાં આવી જાય છે.

00:45:21.680 --> 00:45:26.655
પછી (પક્ષ) છૂટી જાય.
આમ કરીને શાષ્ટાંગ પ્રણામ કરે છે.

00:45:26.680 --> 00:45:34.288
મુમુક્ષુ:- આ કડી ખૂટતી હતી તે
મળી જાય અને છૂટી જ જાય.
મુમુક્ષુ:- સ્વભાવના પક્ષવાળો પાછો નહિ પડે.

00:45:34.313 --> 00:45:39.288
ઉત્તર:- (હા).
વ્યવહારના પક્ષમાં સલવાણો છે ને?
નિશ્ચયના પક્ષમાં આવ.

00:45:39.313 --> 00:45:44.721
એ નિશ્ચયનો પક્ષ, વિકલ્પ છૂટી જશે,
રહેશે નહિ ઝાઝો ટાઈમ.

00:45:44.746 --> 00:45:56.488
સ્વભાવ ઘોળાય છે ને?
નિકટભવી હોય,
એને નિશ્ચયની વાત અમૃત જેવી લાગે છે.

00:45:56.513 --> 00:46:01.557
વ્યવહારના પક્ષવાળા દૂરભવી જીવને
એકાંતની દુર્ગંધ લાગે છે એમાં, છે સુગંધ.

00:46:01.582 --> 00:46:08.854
મુમુક્ષુ:- સુવાસ! સુવાસ ભરેલી છે.
ઉત્તર:- સુવાસ ભરેલી વાત છે. આહાહા!

00:46:08.879 --> 00:46:19.488
એના लक्खणથી ખ્યાલ આવી જાય
કે આ નિકટભવી નથી. એના लक्खण છે એ.

00:46:19.571 --> 00:46:31.488
આવે છે ને णाणदंसणलक्खणो (નિયમસાર ગાથા
૧૦૨), શાસ્ત્રનું વચન છે लक्खणो, लक्खणो.
પ્રાકૃત ભાષામાં लक्खणो.

00:46:31.513 --> 00:46:38.237
પુત્રના પગ પારણામાંથી વર્તાઈ જાય,
પુત્રના પગ, સમજી ગયા?

00:46:38.320 --> 00:46:45.521
એનો ખ્યાલ આવી જાય
કે આ નિકટભવી લાગતો નથી.
નિષેધ કરે, નિશ્ચયનયનો પાછો.

00:46:45.546 --> 00:46:54.421
આદર ન કરે ત્યાં સુધી વાંધો નહિ,
પણ નિષેધ કરે કે 'નહિ એકાંત થઈ ગયું આ’,
સમજી લેવું, ખલાસ!

00:46:54.446 --> 00:47:00.717
ન બેસે તો વિચારકોટિમાં રાખજો
પણ નિશ્ચયનયના કથનને એકાંત કરીને ઉડાડ મા.

00:47:00.742 --> 00:47:05.495
મુમુક્ષુ:- ભૂલચૂકમાં પણ
એનો અનાદર કરવો યોગ્ય નથી.
ઉત્તર:- અનાદર ન કર, સ્વભાવની વાત છે.

00:47:05.520 --> 00:47:12.587
નિશ્ચયનયથી આત્મા જ્ઞાયક છે, જ્ઞાતા છે,
જ્ઞાયક છે. એ તો સ્વભાવની વાત છે,
એનો નિષેધ ન કર ભાઈ! આહાહા!

00:47:12.612 --> 00:47:14.354
તારા આત્માનો નિષેધ છે એમાં.

00:47:14.379 --> 00:47:19.587
મુમુક્ષુ:- ગુરુદેવ બહારની વાત આવે તો,
આ તો નિશ્ચય છે, નિશ્ચય છે - એ સોગઢના
એરિયાની બહારની વાત આવે

00:47:19.612 --> 00:47:23.987
(ત્યારે) અરેરે! પ્રભુ! તું શું વાત કરે છે?
શું કરે છે આ?
ઉત્તર:- શું કરે છે આ?

00:47:24.012 --> 00:47:37.277
મુમુક્ષુ:- ખરી વાતને ઉડાડે છે!
ઉત્તર:- ગુરુદેવના પ્રતાપે આ બધી વાત
૧૧ ભાગમાં છે, બધી વાત છે.

00:47:37.302 --> 00:47:40.620
પર્યાય સ્વભાવની વાત એમણે જ કરી છે,
ષટ્કારક એનાથી થાય છે,

00:47:40.645 --> 00:47:45.587
એની જન્મક્ષણ છે, એનો સ્વકાળ છે.
આત્માથી પર્યાય થતી નથી.

00:47:45.612 --> 00:47:49.255
આ બધી વાત, આ બધો માલ એમનો જ છે.

00:47:49.280 --> 00:48:04.120
અમે તો એમના ટપાલી છીએ, વહેંચીએ છીએ ટપાલ,
કે ગુરુદેવ આમ કહી ગયા છે ભાઈ, બસ.
આહાહા! આગળ.

00:48:04.145 --> 00:48:08.651
મુમુક્ષુ:-<b> આત્મા વ્યવહારનયે
કર્તા-ભોક્તા છે - એમ ન લે</b>
ઉત્તર:- ન લે!

00:48:08.676 --> 00:48:15.084
મુમુક્ષુ:- <b>અને પર્યાયનો કર્તા
પર્યાય નિશ્ચયનયે છે - એમ પણ ન લે!</b>
ઉત્તર:- <b>એમ પણ ન લે!</b>

00:48:15.109 --> 00:48:31.318
મુમુક્ષુ:- <b>પર્યાય સ્વભાવથી જ
ક્રિયાવંત છે એમ જાણ! કોઈ જ નયપક્ષ ઊભો
નહિ થાય. </b> કેવી વાત છે!

00:48:31.343 --> 00:48:39.335
ઉત્તર:- આગળ.
મુમુક્ષુ:- <b>પર્યાય જણાય એ પણ સ્વાભાવિક
છે. એવી જ કોઈ સ્વાભાવિક સ્વચ્છતા છે. </b>

00:48:39.360 --> 00:48:43.084
ઉત્તર:- સ્વચ્છતા છે જ્ઞાનમાં
કે પર્યાય જણાઈ જાય છે.

00:48:43.109 --> 00:48:50.417
જાણવાનો પ્રયત્ન કરે અને જણાય, એમ નથી.
સહેજમાં જણાઈ જાય છે. આહાહા!

00:48:50.442 --> 00:48:59.617
પર્યાય પ્રતિબિંબિત થાય છે. આહાહા!
સુખ આવ્યું, સુખનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં,
સ્વચ્છતા છે, એમ.

00:48:59.642 --> 00:49:04.984
મુમુક્ષુ:- <b>એના જાણપણાનો
(જણાવાપણાનો) નિષેધ નથી.</b>
ઉત્તર:- નથી!

00:49:05.009 --> 00:49:11.617
મુમુક્ષુ:- <b>પ્રથમ નિષેધ કરાવ્યો
કેમ કે પર્યાયમાં જ આત્મબુદ્ધિ હતી.</b>
ઉત્તર:- (હા) હતી!

00:49:11.642 --> 00:49:13.750
મુમુક્ષુ:- એટલે નિષેધ કરાવ્યો.
ઉત્તર:- કરાવ્યો.

00:49:13.775 --> 00:49:20.397
મુમુક્ષુ:- <b>હવે તો આત્માને જાણતા જાણતા
પર્યાય એના ધર્મો સહિત જેમ છે એમ જણાય છે.</b>

00:49:20.422 --> 00:49:26.255
ઉત્તર:- જણાય જાય છે. આહાહા!
મુમુક્ષુ:- પહેલા જાણવાનો નિષેધ કર્યો
(કારણ કે) એ તો પર્યાયદૃષ્ટિ હતી.

00:49:26.280 --> 00:49:28.750
ઉત્તર:- પર્યાયદૃષ્ટિ હતી એને છોડાવી.

00:49:28.775 --> 00:49:39.650
અનુભવ થયો તો દ્રવ્ય-પર્યાય એક સમયમાં
બધું જણાય છે બસ!
ધર્મીને જાણતાં ધર્મો પણ જણાઈ જાય છે.

00:49:39.675 --> 00:49:46.684
મુમુક્ષુ:- <b>પ્રશ્ન: આત્મા રાગને કયા નયે કરે છે?</b>

00:49:46.709 --> 00:49:56.437
<b>ઉત્તર: અરે! એમ નથી.
એ તો એ સમયની પર્યાયની 
પોતાની યોગ્યતા (સ્વભાવ) છે.</b>

00:49:56.520 --> 00:50:03.758
<b>એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે તો રાગ થયો.
પર્યાય સ્વભાવથી થયો છે.</b>

00:50:03.783 --> 00:50:08.691
ઉત્તર:- રાગ થાય છે પર્યાયમાં
એ પર્યાયના સ્વભાવથી થાય છે, એમ.

00:50:08.716 --> 00:50:14.691
એની યોગ્યતા છે, એમ.
નિમિત્તથી પણ નહિ અને
ત્રિકાળી ઉપાદાન સ્વભાવથી પણ નહિ.

00:50:14.716 --> 00:50:19.558
કર્મના ઉદયથી રાગ થતો નથી,
એમ આત્માથી રાગ થતો નથી, એમ.

00:50:19.583 --> 00:50:24.775
એ પર્યાયની તત્ સમયની યોગ્યતાના
સ્વભાવથી થાય છે.

00:50:24.800 --> 00:50:29.357
મુમુક્ષુ:- <b>અરે! ત્યાં તો નયના
વિકલ્પથી જ્ઞાન છૂટી ગયું! </b>

00:50:29.382 --> 00:50:36.724
ઉત્તર:- આ ઉપરનું વિચારે કે
એના સ્વભાવથી પર્યાય થાય છે
ત્યાં નયનો વિકલ્પ છૂટી જાય છે.

00:50:36.749 --> 00:50:49.695
મુમુક્ષુ:- <b>એકલો 'જ્ઞાતા' થઈ ગયો. </b>
ઉત્તર:- ઉપર આવ્યું હતું ને,
નિશ્ચયનયે કર્તા કે વ્યવહારનયે કર્તા?

00:50:49.720 --> 00:50:52.885
નય લગાડ મા, એમ. એ રાગ તો સ્વભાવથી થાય છે.

00:50:52.910 --> 00:50:55.980
મુમુક્ષુ:- એટલે આમાં થવા યોગ્ય થાય છે
એ પર્યાયનો સ્વભાવ છે.
ઉત્તર:- થવા યોગ્ય થાય છે,

00:50:56.005 --> 00:50:59.575
(એ પર્યાયનો) સ્વભાવ છે એમ તું જાણ.
મુમુક્ષુ:- એમ જાણતાં એને જાણનાર જ જણાય.

00:50:59.600 --> 00:51:03.751
ઉત્તર:- એની અંદરમાં આવી જાય.
કર્તાબુદ્ધિ છૂટે અને જ્ઞાતાબુદ્ધિ છૂટે,

00:51:03.776 --> 00:51:10.485
થવા યોગ્ય થાય છે.
જ્ઞાતા થાય, સાક્ષાત્ જ્ઞાતા થાય.

00:51:10.510 --> 00:51:16.455
મુમુક્ષુ:- <b>એકલો 'જ્ઞાતા' થઈ ગયો.
નયના વિકલ્પથી છૂટી એકલું જ્ઞાન રહી ગયું</b>.

00:51:16.480 --> 00:51:22.718
ઉત્તર:- <b>જ્ઞાન રહી ગયું</b>,
એકલું અતીન્દ્રિયજ્ઞાન રહી ગયું.
આત્મજ્ઞાન થઈ ગયું.

00:51:22.743 --> 00:51:45.178
મુમુક્ષુ:- આમાં કેટલું બધું ભર્યું છે?
<b>નયના વિકલ્પથી છૂટી એકલું જ્ઞાન રહી ગયું.
સ્વભાવને જાણવામાં નયની જરૂરત નથી</b>.

00:51:45.203 --> 00:51:48.145
ઉત્તર:- નિશ્ચયનયથી હું આત્માને જાણું છું,
એમ નથી.

00:51:48.170 --> 00:51:56.811
હું મારા સ્વભાવથી જ આત્માને હું જાણું છું.
જાણવાનો મારો સ્વભાવ છે,
એમાં નયની અપેક્ષા નથી.

00:51:56.836 --> 00:52:03.411
મુમુક્ષુ:- <b>સ્વભાવને જાણવામાં
નયની જરૂરત નથી,
પરંતુ નયાતીત જ્ઞાનની જરૂરત છે.</b>

00:52:03.436 --> 00:52:12.615
ઉત્તર:- સ્વભાવને જાણવામાં નયની જરૂર નથી,
પણ નયાતીત જ્ઞાનની તો જરૂર છે.

00:52:12.640 --> 00:52:22.645
એક-એક વાક્ય છે ને ... છે.
મંત્રો છે બસ! મંત્રો છે,
એમા જાણનારો જણાઈ છે. મંત્રો છે બસ!

00:52:22.670 --> 00:52:27.845
મુમુક્ષુ:- <b>"બન્ને સ્વભાવને
જાણતાં જાણતાં મોક્ષ થાય”</b>.

00:52:27.870 --> 00:52:31.555
ઉત્તર:- કર્તા સ્વભાવ અને અકર્તા સ્વભાવ,
બેને જાણતાં-જાણતાં મોક્ષ થાય.

00:52:31.580 --> 00:52:39.211
એમ ભાઈના (પ્રેમચંદજી, દિલ્લીના)
ઉપર સોગાનીજીનો કાગળ છે. કયા નંબરનો?
મુમુક્ષુ:- (દ્રવ્ય-દ્રષ્ટિ પ્રકાશ, પત્ર) ૩૪ નંબરનો.

00:52:39.236 --> 00:52:48.544
ઉત્તર:- ૩૪ નંબરનો કાગળ સોગાનીજીનો
એમના ઉપર આવ્યો. કર્તા-અકર્તાને
જાણતાં-જાણતાં પૂર્ણ થઈ જાય છે આત્મા.

00:52:48.569 --> 00:52:53.735
મુમુક્ષુ:- અને એમણે કહ્યું કે પર્યાય જ 
પર્યાયનો કર્તા છે ... એ કર્તા-કર્મની ચરમ સીમા છે.
ઉત્તર:- ચરમ સીમા છે, હા.

00:52:53.760 --> 00:52:56.261
મુમુક્ષુ:- એટલે કે એ પર્યાયનો સ્વભાવ છે.
ઉત્તર:- સ્વભાવ છે.

00:52:56.286 --> 00:53:00.535
મુમુક્ષુ:- એમાં આગળ કોઈ વિકલ્પ નથી.
એ ચરમ સીમાની વાત છે.
ઉત્તર:- વિકલ્પ છે નહિ. ચરમ સીમાની વાત છે.

00:53:00.560 --> 00:53:05.917
આત્મા એનો કર્તા-બર્તા છે નહિ.
મુમુક્ષુ:- સોગાનીજીએ નય નથી લગાવી.
ઉત્તર:- નય ક્યાંથી લગાવે?

00:53:05.942 --> 00:53:11.736
મુમુક્ષુ:- પર્યાય જ પર્યાયનો કર્તા છે
એ કર્તા-કર્મની ચરમ સીમા છે.
ઉત્તર:- ચરમ સીમા છે. સ્વભાવ છે.

00:53:11.761 --> 00:53:24.336
અકર્તા અને કર્તાને જાણતાં-જાણતાં
મોક્ષ થઈ જાય.
પ્રમાણથી બેને જાણે છે. આહાહા!

00:53:24.361 --> 00:53:33.997
<b>બન્ને સ્વભાવને જાણતાં</b>
એટલે દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ.
સ્વભાવથી જાણવું, નયથી નહિ!

00:53:34.022 --> 00:53:46.663
દ્રવ્યને એના સ્વભાવથી જાણ અને પર્યાયને પણ
એના સ્વભાવથી જાણ. કોઈ નય લગાડ મા. નીલમ!
 મુમુક્ષુ:- હા જી!

00:53:46.688 --> 00:53:51.363
ઉત્તર:- <b>"બન્ને સ્વભાવને
જાણતાં જાણતાં મોક્ષ થાય”</b>.

00:53:51.388 --> 00:53:54.295
સમ્યક્ એકાંતપૂર્વક અનેકાંત થઈ ગયું કે નહિ?
મુમુક્ષુ:- થઈ ગયું ને.

00:53:54.320 --> 00:53:58.330
ઉત્તર:- બન્નેને જાણે છે આવ્યું કે ન આવ્યું?
મુમુક્ષુ:- આવ્યું ને.
ઉત્તર:- આહાહા! ક્યાં એમાં એકાંત થયું?

00:53:58.355 --> 00:54:02.055
મુમુક્ષુ:- આ જાણવું પણ જુદા પ્રકારનું.
ઉત્તર:- અતીન્દ્રિયજ્ઞાન.

00:54:02.080 --> 00:54:08.430
મુમુક્ષુ:- અતીન્દ્રિયજ્ઞાન કઈ રીતે
પ્રગટ થાય એની આ રીત છે.

00:54:08.455 --> 00:54:11.215
મુમુક્ષુ:- <b>૧. નિશ્ચયનયથી નિરપેક્ષ
દ્રવ્યનો સ્વભાવ.</b>

00:54:11.240 --> 00:54:19.163
ઉત્તર:- લ્યો આ તમે કહ્યું હતું ને એ,
પૂછયું હતું ને "દ્રવ્યનો સ્વભાવ શું?"
એ આ આવ્યું, પાછું.

00:54:19.188 --> 00:54:23.815
મુમુક્ષુ:- <b>૨. વ્યવહારનયથી
નિરપેક્ષ પર્યાયનો સ્વભાવ.</b>
એ નિશ્ચય-વ્યવહાર બોલો!

00:54:23.840 --> 00:54:25.695
કઈ જાતના લીધા?
ઉત્તર:- હા.

00:54:25.720 --> 00:54:32.496
મુમુક્ષુ:- દ્રવ્ય સ્વભાવને
સ્વભાવથી જાણે એ નિશ્ચય અને
પર્યાય સ્વભાવને સ્વભાવથી જાણે એ વ્યવહાર.

00:54:32.521 --> 00:54:42.663
ઉત્તર:-કેમકે નિશ્ચયનયથી નિરપેક્ષ છે સ્વભાવ.
વ્યવહારનયથી પણ નિરપેક્ષ પર્યાયનો સ્વભાવ છે.
આહાહા!

00:54:42.688 --> 00:54:50.796
<b>બન્ને નયોના વિકલ્પોને</b>...
મુમુક્ષુ:- <b>બન્ને નયોના વિકલ્પોને
ઓળંગી ગયો તો સાક્ષાત્ જ્ઞાતા થઈ ગયો!</b>

00:54:50.821 --> 00:54:53.015
ઉત્તર:- બે નયનો જ્ઞાતા આવ્યુંને
(સમયસાર ગાથા) ૧૪૩ માં.

00:54:53.040 --> 00:55:08.296
સમયથી પ્રતિબદ્ધ થાય જ્યારે આત્મા,
ત્યારે બે નયોનો જ્ઞાતા થાય છે પણ
કોઈ નયપક્ષને ગ્રહણ કરતો નથી, એ. આગળ.

00:55:08.321 --> 00:55:13.196
મુમુક્ષુ:-<b>પર્યાય પર્યાયથી થાય</b>.
ઉત્તર:-<b> પર્યાય પર્યાયથી થાય</b>.

00:55:13.221 --> 00:55:22.329
મુમુક્ષુ:- <b>એમ હું જાણું પણ
પર્યાય મારાથી થાય એમ હું ન જાણું
કેમ કે પર્યાય સ્વભાવથી જ પરિણમી રહી છે.</b>

00:55:22.354 --> 00:55:31.429
<b>કારણ કે પર્યાય સત્ છે.
પર્યાયને વ્યવહારે જાણું પણ
પર્યાયને વ્યવહારે કરું નહિ.</b>

00:55:31.454 --> 00:55:38.671
ઉત્તર:- આવ્યું ને?
પર્યાયને વ્યવહારે કરું એમ નથી.

00:55:38.696 --> 00:55:45.938
ભેદમાં છો (તો) પર્યાયને વ્યવહારે જાણું,
એટલું રાખ. અભેદમાં તો એ પણ નથી,
પર્યાયને જાણતો નથી.

00:55:45.963 --> 00:55:48.538
પર્યાય પોતે આત્મા થઈ જાય છે, અભેદનયે તો.

00:55:48.563 --> 00:55:54.330
આ તો સવિકલ્પદશામાં,
તે-તે કાળે જાણેલો પ્રયોજનવાન કહ્યો ને?
કરેલો નહિ.

00:55:54.363 --> 00:55:59.538
મુમુક્ષુ:- જાણેલો. કે થવા યોગ્ય થાય છે,
એમ જણાય છે, એનું નામ જાણેલો પ્રયોજનવાન છે.

00:55:59.563 --> 00:56:06.671
ઉત્તર:- બારમી ગાથામાં 'કરેલો' શબ્દ નથી,
'જાણેલો' છે.

00:56:06.696 --> 00:56:14.055
વ્યવહારનયે કર્તા કાઢી નાખ.
વ્યવહારનયે જ્ઞાતા છે પર્યાયનો,
એટલું રાખ, બહુ તો, સવિકલ્પદશામાં.

00:56:14.080 --> 00:56:22.030
એ પણ કોઈ-કોઈને કોઈ વખતે,
કાયમ માટે નથી. આહાહા!

00:56:22.055 --> 00:56:28.831
ગુરુદેવ તો ન્યાલ કરી ગયા છે,
કેટલું બધું આપી ગયા છે.
વ્યવહારે કર્તા નથી, વ્યવહારે જ્ઞાતા છે એમ લે.

00:56:28.856 --> 00:56:32.598
એટલો વ્યવહાર છે સવિકલ્પદશામાં.
આહાહા!

00:56:32.623 --> 00:56:45.098
સવિકલ્પદશામાં પર્યાયને જ્ઞાન જાણે.
દ્રવ્યને જાણતાં-જાણતાં આ પર્યાય
ઉત્પાદ-વ્યય છે એને જાણે બસ! કરે નહિ. આગળ.

00:56:45.123 --> 00:57:00.965
મુમુક્ષુ:- <b>સ્વભાવથી સમજતાં વિકલ્પ છૂટી જાય છે.
નયથી સમજતાં વિકલ્પ રહી જાય છે. </b>સૂત્ર.
ઉત્તર:- સૂત્ર છે.

00:57:00.990 --> 00:57:13.798
મુમુક્ષુ:- <b>જ્ઞાનને સ્વભાવ તરફ
લઈ જાઓ તો વિકલ્પ નહિ ઊઠે.</b>

00:57:13.823 --> 00:57:24.398
<b>સ્વભાવમાં અપેક્ષા લગાડશો તો
વિકલ્પ ઊઠશે, સ્વભાવ હાથમાં નહિ આવે.</b>

00:57:24.423 --> 00:57:30.965
ઉત્તર:- ઘણું ઊંડાણ છે, વિચાર કરે,
પછી વિસ્તારથી પોતે એકલો-એકલો.

00:57:30.990 --> 00:57:49.898
૬ મહિના પછી આ પુસ્તક મળશે બધાને,
હમણાં નહિ. આહાહા!
લઈ લ્યો થોડું બાકી છે, બસ.

00:57:49.923 --> 00:57:56.098
મુમુક્ષુ:- <b>પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે</b>.
ઉત્તર:- એટલે પર્યાયમાં ક્રિયા થાય જ છે.

00:57:56.123 --> 00:58:03.164
સમયે-સમયે જે થવા યોગ્ય એની ક્રિયા,
એના સ્વકાળે થાય જ છે,
ક્રમબદ્ધના નિયમ મુજબ.

00:58:03.189 --> 00:58:07.365
ક્રિયા થયા વિના રહે જ નહિ પર્યાયમા.

00:58:07.390 --> 00:58:14.698
 મુમુક્ષુ:- <b>પર્યાય સ્વભાવથી જ
ક્રિયાવંત છે તો આત્મા ઉપચારથી
પર્યાયને કરે, એ ક્યાં આવ્યું?</b>

00:58:14.723 --> 00:58:16.717
ઉત્તર:- એટલે વ્યવહારે કર્તા નથી
એ આવ્યું એમાં.

00:58:16.800 --> 00:58:23.388
મુમુક્ષુ:- હા બરાબર!
નથી કર્તા વ્યવહારથી, ઉપચારથી પણ કર્તા નથી.

00:58:23.413 --> 00:58:27.555
ઉત્તર:- તારે ઉપચારથી લેવું હોય
તો એને જાણે છે, જાણેલો પ્રયોજનવાન એટલું લે.

00:58:27.580 --> 00:58:31.401
તાણીને કહીએ તો એટલું લે, બાકી ઓલું (કર્તા) તો છે નહિ.

00:58:31.426 --> 00:58:37.155
મુમુક્ષુ:- તું કહેતો હોય તો.
અમારે તો એ પણ કહેવું નથી.
ઉત્તર:- એ પણ કહેવું નથી, ખટકે છે અમને.

00:58:37.180 --> 00:58:40.655
મુમુક્ષુ:- <b>તો આત્મા ઉપચારથી
પર્યાયને કરે એ કયા આવ્યું?</b>

00:58:40.680 --> 00:58:49.121
<b>તો દૃષ્ટિ સીધી અકર્તા સ્વભાવ ઉપર ગઈ તો
કર્તાધર્મનો પણ જ્ઞાતા થઈ ગયો. </b>

00:58:49.146 --> 00:58:55.088
ઉત્તર:- પર્યાયનો કર્તાધર્મ છે
એનો જ્ઞાતા થઈ ગયો, કર્તા ન રહ્યો.

00:58:55.113 --> 00:58:58.397
મુમુક્ષુ:- પર્યાયના ષટ્કારકથી પર્યાય થાય છે.

00:58:58.480 --> 00:59:06.655
ગુરુદેવશ્રીએ બહુ પહેલા ત્રણ સિદ્ધાંત સિદ્ધ
કર્યા હતા કે (૧)અકર્તા સ્વભાવ આવ્યો,
(૨)કેવળજ્ઞાન આવ્યું અને (૩)ક્રમબદ્ધ આવ્યું.

00:59:06.680 --> 00:59:09.855
ઉત્તર:- હા ક્રમબદ્ધ આવ્યું.
મુમુક્ષુ:- ત્રણ આવ્યા. બહુ પહેલા
ફરમાવ્યું હતું.

00:59:09.880 --> 00:59:13.754
ઉત્તર:- બરાબર છે! આવું જ છે.
મુમુક્ષુ:- પર્યાયનો કર્તા પર્યાય છે.
એના ષટ્કારકથી થાય છે.

00:59:13.779 --> 00:59:18.720
કેવળજ્ઞાનની સિદ્ધિ,
અકર્તા સ્વભાવની સિદ્ધિ અને
ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ.

00:59:18.745 --> 00:59:31.987
ઉત્તર:- એમાં થઈ જાય છે.
કર્તાબુદ્ધિ છૂટી જાય છે.
ક્રમબદ્ધપર્યાયમાં કર્તાબુદ્ધિ છૂટી જાય છે.

00:59:32.012 --> 00:59:39.220
મુમુક્ષુ:- <b>ક્રિયા ન કરવી એ દ્રવ્યનો સ્વભાવ. </b>

00:59:39.245 --> 00:59:45.837
ઉત્તર:- <b>ક્રિયા ન કરવી</b>,
કોઈ પણ પ્રકારની, બંધ-મોક્ષની,
એ દ્રવ્યનો સ્વભાવ. અને...

00:59:45.920 --> 00:59:50.120
મુમુક્ષુ:- <b>ક્રિયા કરવી એ પર્યાયનો સ્વભાવ.</b>

00:59:50.145 --> 00:59:56.120
ઉત્તર:- <b>ક્રિયા કરવી</b>,
ક્રિયા તો થાય છે ને પર્યાયમાં?
<b>એ પર્યાયનો સ્વભાવ</b> છે.

00:59:56.145 --> 00:59:59.920
મુમુક્ષુ:- <b>બન્નેને જાણવું
એ જ્ઞાનનો (જ્ઞાતાનો) સ્વભાવ.</b>

00:59:59.945 --> 01:00:07.241
ઉત્તર:- અકર્તાને અકર્તાપણે જાણે છે
અને કર્તાને કર્તાપણે જાણે છે,
જ્ઞાનનો સ્વભાવ છે.

01:00:07.265 --> 01:00:15.786
અકર્તા અને કર્તાને જાણતાં-જાણતાં
(કેવળજ્ઞાન) થાય કે નહિ? આ એ.

01:00:15.810 --> 01:00:24.038
મુમુક્ષુ:- <b>પર્યાયને સ્વભાવથી
જુઓ તો વ્યવહારનયે આત્મા કર્તા છે
એ ઉપચાર નીકળી જશે.</b>

01:00:24.063 --> 01:00:33.376
ઉત્તર:- આ મૂળ વાત છે.
પર્યાયને પર્યાયના સ્વભાવથી જુઓ તો
આત્મા એનો કર્તા છે એ ભૂલ નીકળી જશે.

01:00:33.400 --> 01:00:37.856
એમાં નયનું શું કામ છે? એ તો થયા જ કરે છે.

01:00:37.880 --> 01:00:43.336
મુમુક્ષુ:- ઉપચાર નીકળી જશે.
<b>ઉપચારને ઓળંગે તો અનુભવ થાય. </b>

01:00:43.360 --> 01:00:50.056
ઉત્તર:- આહાહા! કર્તાપણાનો ઉપચાર
એને ઓળંગી જાય કે હું વ્યવહારે કર્તા નથી
તો એ સીધો જ્ઞાતા થઈ જાય છે.

01:00:50.080 --> 01:01:07.016
કર્તાબુદ્ધિ છૂટે, જ્ઞાતા થઈ જાય.
કર્તાબુદ્ધિનું શલ્ય મારે છે જીવને.
ચાલો એટલું બસ છે હવે. ટાઈમ થઈ ગયો.

01:01:07.040 --> 01:01:08.040 