﻿WEBVTT

00:01:04.850 --> 00:01:08.780
૧૯ માં બોલમાં આપણે..

00:01:08.800 --> 00:01:17.420
મિથ્યાદ્રષ્ટિને જ્યારે ઉપદેશ આપવો હોયને 
ત્યારે આ જ રીતે અપાય.

00:01:17.440 --> 00:01:19.850
કેમકે તેને તો કર્તાબુદ્ધિ તો છે.

00:01:19.880 --> 00:01:25.390
હવે જ્ઞાનની પર્યાયની કર્તાબુદ્ધિ છે તે જ 
અજ્ઞાનની ક્રિયા એક પર્યાયની કર્તાબુદ્ધિ થઈ ગઈ.

00:01:25.410 --> 00:01:29.690
જે જ્ઞાનને કરે તે અજ્ઞાનને કરે ને?

00:01:29.710 --> 00:01:36.770
જે જ્ઞાનને જાણે તે અજ્ઞાનને જાણે, અજ્ઞાનને 
જાણે તે જ્ઞાનને જાણે. જાણે જાણે, કરે નહીં.

00:01:36.790 --> 00:01:57.280
આહાહા! શું આ માલ ભર્યો છે આમાં? જરા 
વિચાર કર્યો. આહાહા!  શરૂ કરશું?

00:02:07.920 --> 00:02:17.740
જ્ઞાનની પર્યાય સત્ છે.

00:02:17.760 --> 00:02:20.180
આ સમ્યગ્જ્ઞાનની વાત ચાલે છે.

00:02:20.200 --> 00:02:32.790
જ્ઞાનની પર્યાય સત્ છે. પોતે પોતાથી જ પ્રગટ થાય છે.
 સત્ હોય તે અહેતુક હોય. તે આવ્યું આમાં

00:02:32.810 --> 00:02:38.430
અને સત્ હોય તે અકૃત્રિમ હોય. તે પણ આવ્યું. બે વાત આમાં આવી.

00:02:38.460 --> 00:02:47.520
અને જ્ઞાન "પરલક્ષ અભાવાત" અને 
"ચંચલતા રહિતમ". તે પણ આવ્યું.

00:02:47.550 --> 00:02:49.760
ત્રણ વાત આવી જ્ઞાનની પર્યાયની.

00:02:49.790 --> 00:02:58.230
જ્ઞાનની પર્યાય સત્ છે સત્ છે માટે અહેતુક છે. 
અને પોતાથી થાય છે માટે અકૃત્રિમ છે.

00:02:58.250 --> 00:03:06.180
અને તે જ્ઞાનમાં પરલક્ષનો અભાવ છે. ત્રણ વાત સિદ્ધ કરી 
અને એક જ્ઞાનની પર્યાયને સત્ સિદ્ધ કરે છે.

00:03:06.200 --> 00:03:17.400
તે તો તેનો સ્વભાવ છે પર્યાયનો. સત્ છે પોતાથી થાય છે. 
તે તો પર્યાયનો સ્વભાવ છે.

00:03:17.420 --> 00:03:26.050
પણ તેને જાણવું તે વ્યવહાર છે. 
તેને કરવું તે અજ્ઞાન અને જાણવું તે વ્યવહાર.

00:03:26.070 --> 00:03:36.450
તેને કરવું તેનો હું કર્તા છું તે અજ્ઞાનમાં જાય છે. 
કર્તાબુદ્ધિ થઈ. એને જાણવું તે વ્યવહાર છે.

00:03:36.470 --> 00:03:49.660
તો પછી એમ. તો પછી આત્માથી જ્ઞાન થાય છે, 
આત્મા જ્ઞાનને કરે છે તેમ માનવું (તે) તો અજ્ઞાન છે.

00:03:49.680 --> 00:04:00.720
આહાહા! સ્વયં થાય છે તેને જાણવું તે વ્યવહાર અને 
મારાથી જ્ઞાનની પર્યાય થઈ તેમ માનવું તે અજ્ઞાન.

00:04:00.740 --> 00:04:09.090
કેમકે તે સ્વયંકૃત ન રહી. જીવકૃત બનાવી તેને. 
જીવકૃત ન હોય જ્ઞાનની પર્યાય.

00:04:09.110 --> 00:04:14.650
મુમુક્ષુ:- કેમકે જીવ તો અકર્તા છે ને?
ઉત્તર:- હા.....

00:04:14.670 --> 00:04:20.030
જીવ અકર્તા છે. 
જો જીવ અકર્તા છે તો જ્ઞાનની પર્યાયને કેમ કરે?

00:04:20.060 --> 00:04:27.650
હા, જ્ઞાનની પર્યાય પ્રગટ થાય 
તેને જાણે તેમ કહેવું તે વ્યવહાર, 
એને કરું છું તેમ માને તો અજ્ઞાન છે.

00:04:27.670 --> 00:04:40.460
આવું આત્માનું જ્ઞાતાપણું, અકર્તાપણું છે. ગજબ છે. 
ગજબનો ન્યાય છે. તાત્ત્વિક ન્યાય છે, પારમાર્થિક ન્યાય છે.

00:04:40.490 --> 00:04:50.380
આહાહા! આત્મા જ્ઞાનને કરે છે તેમ માનવું તે અજ્ઞાન છે.

00:04:50.410 --> 00:05:00.450
કરે છે તે ઉપચાર નહીં, જાણે તે ઉપચાર. 
ઉપચાર એટલે વ્યવહાર, કરે તે અજ્ઞાન.

00:05:00.470 --> 00:05:09.600
કરવામાં બે દોષ થઈ ગયા. એક તો 
અકર્તાને કર્તા માન્યો અને સ્વયંકૃતને પરાધીન માની.

00:05:09.620 --> 00:05:13.170
મુમુક્ષુ:- સ્વયંકૃતને પરકૃત માન્યો.
ઉત્તર:- પરકૃત માન્યો તો તે પર્યાય પરાધીન થઈ ગઈ ને?

00:05:13.190 --> 00:05:17.600
મુમુક્ષુ:- એ જ વાત છે જે આજે સવારે આપેલી.
ઉત્તર:- એ જ, બે સત્ નું ખૂન થાય છે આમાં.

00:05:17.620 --> 00:05:36.419
ગજબની વાત છે. ક્યાંનો માલ કયાં આવી ગયો.
 એવો વિચાર આવે છે.

00:05:36.419 --> 00:05:51.990
મુમુક્ષુ:- બહુ ઉત્કૃષ્ટ વાત છે.
ઉત્તર:- ફરીથી, ફરીથી લેવી છે.

00:05:52.020 --> 00:06:01.290
કે જ્ઞાનની પર્યાય, એટલે અહીયાં અજ્ઞાનની પર્યાયની વાત નથી.
  સમ્યગ્જ્ઞાનની વાત છે, અતીન્દ્રિયજ્ઞાનની વાત છે.

00:06:01.310 --> 00:06:08.870
જ્ઞાનની પર્યાય સત્ છે. પહેલો ધડાકો કર્યો. 
સંક્ષેપબુદ્ધિવાળો આટલામાં સમજી જાય.

00:06:08.890 --> 00:06:16.570
સત્ છે તો સત્ની વ્યાખ્યા શું? 
કે સ્વયંકૃત હોય, પરકૃત ન હોય.

00:06:16.590 --> 00:06:21.940
એટલે એનો પાછો ખુલાસો કરે છે. 
પોતે પોતાથી જ પ્રગટ થાય છે.

00:06:21.970 --> 00:06:30.510
પ્રગટ કરું છું તેમ નહીં. પ્રગટ થાય છે. 
કેમકે સત્ હોય ને તેને કોઈ પ્રગટ ન કરે

00:06:30.530 --> 00:06:36.930
સ્વયંકૃત છે ને? અહેતુક છે ને? 
માટે પ્રગટ થાય છે તેવો,

00:06:36.960 --> 00:06:45.220
આહાહા! આ તાત્ત્વિક ન્યાયમાં ક્યાંય શબ્દમાં 
સ્ખલન નથી આવતું. મને તો તે એક નવાઈ લાગે છે.

00:06:45.250 --> 00:06:53.715
જે વસ્તુનું સ્વરૂપ છે તેવું જ 
આમાં શબ્દમાં આવે છે. આહાહા!.

00:06:53.715 --> 00:07:04.700
પણ તેને જાણવું પ્રગટ થાય છે, સત્ છે 
પોતે પોતાથી પ્રગટ થાય છે. 
તે વાત સાચી પણ તેને જાણવું તે વ્યવહાર છે

00:07:04.720 --> 00:07:08.560
ભેદ છે ને પર્યાયનો ભેદ માટે વ્યવહાર છે

00:07:08.580 --> 00:07:14.710
અભેદને જાણવું તે નિશ્ચય અને 
ભેદને જાણવું તે વ્યવહાર છે. આહાહા!

00:07:14.734 --> 00:07:22.588
તો પછી આત્માથી જ્ઞાન થાય  છે, 
કેમકે સત્ અહેતુક પોતાથી થાય છે.

00:07:22.612 --> 00:07:25.604
તે તો વસ્તુનો સ્વભાવ કહ્યો. પર્યાય સ્વભાવ.

00:07:25.628 --> 00:07:32.929
અને છતાં કોઈ એમ માને કે મારાથી થાય છે, 
આત્માથી જ્ઞાન થાય છે, આત્મા જ્ઞાનને કરે છે,

00:07:32.953 --> 00:07:40.920
આત્માથી જ્ઞાન થાય છે અને આત્મા જ્ઞાનની 
પર્યાયને કરે છે એમ માનવું તો અજ્ઞાન છે.

00:07:40.944 --> 00:07:45.892
મુમુક્ષુ:- એટલે તેમાં બે, આત્મા જ્ઞાનનો 
કર્તા પણ નથી અને કારણ પણ નથી.
ઉત્તર:- નથી.

00:07:45.916 --> 00:07:52.001
મુમુક્ષુ:- આત્માથી જ્ઞાન થાય છે એટલે કે 
આત્માના આશ્રયે જ્ઞાન થાય છે,
ઉત્તર:-  તે પણ નહીં.  કારણ પણ નથી. બરાબર છે.

00:07:52.025 --> 00:07:57.756
અને કર્તા નથી એટલે કારણ પણ નથી અને કર્તા નથી.
 બે બોલ આમાં સમાય ગયા. બરાબર છે.

00:07:57.780 --> 00:08:01.170
મુમુક્ષુ:- તે અજ્ઞાન છે.
ઉત્તર:- અજ્ઞાન છે, આહા!

00:08:01.194 --> 00:08:07.349
જ્ઞાનની પર્યાયનું કારણ આત્મા પણ નથી
અને જ્ઞાનની પર્યાયનું કર્તા પણ આત્મા નથી.

00:08:07.374 --> 00:08:10.608
અકારણ અને અકર્તા
તેવો જ્ઞાયક પરમાત્મા છે.

00:08:10.632 --> 00:08:17.254
મુમુક્ષુ:- બે શબ્દ થી આવ્યું ને? 
કર્તા પણ નથી અને કારણ પણ નથી.
ઉત્તર:- કારણ પણ નથી.

00:08:17.278 --> 00:08:21.402
આત્માથી થાય છે એટલે 
આત્મા તેમાં નિમિત્ત છે તેમ નથી.

00:08:21.402 --> 00:08:27.370
અને આત્મા તેનું ઉપાદાન છે
તેમ પણ નથી. બે વાત આવી

00:08:27.394 --> 00:08:36.404
કૌંસ છે. કેમકે તેમાં આત્મા અકર્તા, 
જ્ઞાતા રહેતો નથી

00:08:36.428 --> 00:08:42.580
અજ્ઞાન થયું કેમ તેનું કારણ? 
કેમકે તેમાં આત્મા અકર્તા જ્ઞાતા રહેતો નથી.

00:08:42.604 --> 00:08:51.451
હું પર્યાયને કરું તો અકર્તા પણ ન રહ્યો 
અને જ્ઞાતા પણ ન રહ્યો, આહાહા! 
અને પર્યાય સત્ રહેતી નથી.

00:08:51.475 --> 00:08:58.276
આત્મા અકર્તા રહેતો નથી અને 
પર્યાય સત્ રહેતી નથી. બે સત્ નું ખૂન થઈ ગયું.

00:08:58.300 --> 00:09:04.723
પર્યાય પરાધીન થઈ ગઈ અને 
આત્મા નિષ્ક્રિય ન રહ્યો, કર્તા બની ગયો.

00:09:04.747 --> 00:09:10.813
સ્વભાવને છોડ્યો આત્માએ. 
આત્માએ સ્વભાવને છોડ્યો તે અજ્ઞાન છે.

00:09:10.837 --> 00:09:18.378
આત્મા કરે છે એટલે અકર્તાને કર્તા માન્યો 
તે જીવતત્ત્વની ભૂલ થઈ ગઈ. આહાહા!

00:09:18.402 --> 00:09:25.021
અને આ સંવરની ભૂલ. 
પ્રગટ થાય છે સ્વયં સત્ અહેતુક

00:09:25.045 --> 00:09:29.855
અને હું કરું છું મારાથી થાય છે 
(તેમ માને તો) તે પર્યાય પરાધીન થઈ ગઈ.

00:09:29.879 --> 00:09:38.357
સત્ પર્યાય તો સંવર કયા રહ્યો પછી?
 તે તો અજ્ઞાન થઈ ગયું. આહાહા!

00:09:38.381 --> 00:09:47.962
બધું સત્ છે. આહાહા! દ
્રવ્ય સત્, ગુણ સત્ અને પર્યાય સત્. 
આ જૈનદર્શનનો સાર છે.

00:09:47.986 --> 00:10:10.732
સત્ અહેતુક, આહાહા! દ્રવ્ય તો સત્ અહેતુક, 
પર્યાય સત્ અહેતુક. આગળ. આગળ લેશું ને? બરાબર ને?

00:10:10.756 --> 00:10:16.460
જ્ઞાનપર્યાય સત્ છે. પોતે પોતાથી જ થાય છે.
 પાછું રિપીટ કરે છે.

00:10:16.484 --> 00:10:23.406
જ્ઞાનપર્યાય સત્ છે, પોતે પોતાથી જ થાય છે. 
એવી સત્ પર્યાયને જાણવું તે વ્યવહાર છે

00:10:23.430 --> 00:10:30.289
ત્રિકાળસત્ ને જાણવું તે નિશ્ચય છે, 
ક્ષણિકસત્ ને જાણવું તે વ્યવહાર છે.

00:10:30.313 --> 00:10:38.825
દ્રવ્યને જાણવું તે નિશ્ચય અને પર્યાયને 
જાણવું તે વ્યવહાર. પર્યાયને કરવું તે અજ્ઞાન છે.

00:10:38.849 --> 00:10:51.604
ઘણી જગ્યાએ આવશે કે 
"આત્મા નિર્મળપર્યાયનો કર્તા છે" 
તે ઉપચારથી છે. તે પણ આવે ખરું.

00:10:51.628 --> 00:11:02.407
પણ ત્યાં પ્રકરણ અનુસાર કહેવું છે કે આત્મા 
જ્ઞાનપર્યાયને કરે છે તે સ્વભાવભૂત હોવાથી 
ક્રિયા નિષેધવામાં આવી નથી.

00:11:02.407 --> 00:11:07.748
ત્યાં તેમ લિમિટેડ છે કે ક્રોધનો કર્તા નથી. 
ક્રોધનો તો ઉપચારથી કર્તા નથી.

00:11:07.772 --> 00:11:13.327
અને જ્ઞાનનો ઉપચારથી કર્તા છે તેમ ત્યાં લેવું છે.
 જ્ઞાન પ્રગટ થયા પછી.

00:11:13.351 --> 00:11:17.936
અહિયાં જ્ઞાન પ્રગટ કરવાની અપેક્ષા છે. 
બેયમાં ફેર છે.

00:11:17.960 --> 00:11:21.709
મુમુક્ષુ:- આ જ્ઞાન પ્રગટ કેમ થાય તેની વિધિ છે.
ઉત્તર:- તેની વિધિ છે

00:11:21.733 --> 00:11:32.273
અજ્ઞાની જ્ઞાન પ્રગટ થવા પહેલા આ જ્ઞાનની પર્યાયને
 હું કરું છું તેમ માને તો જ્ઞાન પ્રગટ જ ન થાય.  
 કેમકે અજ્ઞાન થઈ ગયું.

00:11:32.297 --> 00:11:36.371
કેમકે અકર્તા દ્રષ્ટિમાંથી છૂટી ગયો. જ્ઞાતા ન રહ્યો.

00:11:36.395 --> 00:11:46.047
સ્વભાવ જ્ઞાતાપણે છે તે ચૂકાઈ ગયું. 
કર્તામાં આવી ગયો. કર્તાબુદ્ધિ, 
પર્યાયની કર્તાબુદ્ધિ તે અજ્ઞાન છે.

00:11:46.071 --> 00:11:55.128
છે ને ન્યાય બે? પર્યાયની કર્તાબુદ્ધિ અને 
જ્ઞાતાબુદ્ધિ તે અજ્ઞાન છે બેય. એ. તે વિવિક્ષા છે.

00:11:55.152 --> 00:12:01.578
આ તો શું કામ ખુલાસો કરું છું કે પાછો જ્ઞાનની 
પર્યાયનો કર્તા ઉપચારથી આવશે, મુંઝાવાની જરૂર નહીં.

00:12:01.602 --> 00:12:04.636
મુમુક્ષુ:- જ્ઞાની થયા પછીની વાત છે.
ઉત્તર:- જ્ઞાની થયા પછી

00:12:04.660 --> 00:12:13.379
અને ક્રોધનો કર્તા નથી તેનો નિષેધ કરવા માટે 
જ્ઞાનનો કર્તા કથંચિત્ કહ્યો હોય તો 
તે અનુભવ થયા પછીની વાત છે.

00:12:13.403 --> 00:12:17.858
આ અનુભવ થવા પહેલા અનુભવ કરવા માટે.

00:12:17.882 --> 00:12:29.275
અનુભવ થવા માટે જુદું અને અનુભવ થયા પછી જુદું..
 અજ્ઞાન કેમ લખ્યું એમ.

00:12:29.299 --> 00:12:38.230
જ્ઞાનપર્યાય સત્  છે. પોતે પોતાથી થાય છે 
તેવી સત્ પર્યાયને જાણવું તે વ્યવહાર છે.

00:12:38.254 --> 00:12:50.693
'આ હું' હું છું ને? આ હું અભેદ જાણનાર, 
અભેદ જાણનાર,

00:12:50.717 --> 00:13:18.155
આ હું અભેદ જાણનાર, અભેદ જાણનાર 
અભેદ જાણનાર, જાણનાર જાણનાર જાણનાર, બસ.

00:13:18.179 --> 00:13:29.518
તું સમજ્યો? શું સમજ્યો? 
કે જ્યારે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે કે 
હું જાણનાર છું (હું) કરનાર નહીં

00:13:29.542 --> 00:13:34.117
તો જે પરિણામ બહિર્મુખ હતા કર્તાબુદ્ધિથી,
 તે પરિણામ અંતર્મુખ આવ્યા

00:13:34.141 --> 00:13:40.700
તો તે પરિણામ અંતર્મુખ આવવાથી 
અભેદ આત્મામાં પરિણામ અભેદ થઈ જાય છે.

00:13:40.724 --> 00:13:45.288
કથંચિત્ અભેદ સમજ્યો? 
કથંચિત્ અભેદ-અનન્ય થઈ જાય છે.

00:13:45.312 --> 00:13:48.630
પ્રલીન થઈ જાય છે. પર્યાયો દ્રવ્યમાં ડૂબી જાય છે.

00:13:48.654 --> 00:13:54.181
સમજ્યો? એવો વ્યવહાર છે. 
તે પણ અંદરનો વ્યવહાર છે. એક અપેક્ષાથી નિશ્ચય.

00:13:54.181 --> 00:14:02.656
પણ જ્ઞાન પ્રધાન કથનથી નિશ્ચય અને 
દ્રષ્ટિપ્રધાન કથનથી તે જ્ઞેય છે, વ્યવહાર છે. 
ધ્યેય નથી એટલે વ્યવહાર છે.

00:14:02.680 --> 00:14:13.640
આ હું અભેદ જાણનાર, અભેદ જાણનાર, 
અભેદ જાણનાર, પછી જાણનાર જાણનાર, બસ.

00:14:13.664 --> 00:14:17.254
તેમાં નિશ્ચય છે. આ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે.

00:14:17.278 --> 00:14:26.481
આ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. જ્ઞાનની પર્યાય 
જ્યારે જ્ઞાનની પર્યાયના ભેદને જાણે છે તે વ્યવહાર છે.

00:14:26.505 --> 00:14:31.965
જ્ઞાનની પર્યાય અભેદ આત્માને જાણે છે, 
અભેદ થઈને અભેદને જાણે છે.

00:14:31.989 --> 00:14:40.694
ભેદ રહીને અભેદને જાણતી નથી પણ 
અભેદ થઈને અભેદને જાણે છે 
તેનું નામ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે

00:14:40.718 --> 00:14:45.255
એટલે હું અભેદ જાણનાર છું.

00:14:45.255 --> 00:14:53.836
એટલે અર્થાત્ હું જ જ્ઞાતા, હું જ જ્ઞાન અને હું
જ્ઞેય. તેવા ત્રણ ભેદ પડતાં હતા તે ભેદ નીકળી ગયા.

00:14:53.836 --> 00:15:00.623
તો તે એક આત્માના ત્રણ નામ છે. 
એક આત્માના તે ત્રણ નામ છે.

00:15:00.647 --> 00:15:08.964
નામ ભેદ છે, વસ્તુ તો એક છે તે અભેદ જાણનાર. 
એમ કહેવા માંગે છે. બરાબર છે ને? અભેદ જાણનાર.

00:15:08.988 --> 00:15:16.194
કેમ કે ઓલા ભેદને જાણતો હતો ને એટલે વ્યવહાર હતો.

00:15:16.218 --> 00:15:24.875
પર્યાયના ભેદને જાણવું તે વ્યવહાર, 
અભેદને અભેદ થઈને જાણવું (તે નિશ્ચય છે).

00:15:24.899 --> 00:15:37.183
અભેદને અભેદ થઈને જાણવું, અનુભવના કાળમાં
 એ સ્થિતિ હોય છે. અનુભૂતિ તે આત્મા

00:15:37.207 --> 00:15:40.596
સમ્યગ્દર્શન ભિન્ન છે કે અભિન્ન? કે અભિન્ન, એમ.

00:15:40.620 --> 00:15:45.162
છે જ્ઞાનપ્રધાન કથન. 
ખ્યાલ રાખવો દ્રષ્ટિપ્રધાન કથન નથી.

00:15:45.186 --> 00:15:50.096
દ્રષ્ટિપૂર્વક જ્ઞાન કેમ થાય છે, 
ધ્યેયપૂર્વક જ્ઞેય કેમ થાય છે. ફળ.

00:15:50.120 --> 00:15:53.268
છે આ વ્યવહાર ઓની અપેક્ષાએ, 
તે ધ્યાન રાખવાનું

00:15:53.292 --> 00:15:59.822
આના ઉપર વજન આપવાનું નથી. 
વજન તો ત્રિકાળીનું આવે, બસ. સમજ્યા?

00:15:59.846 --> 00:16:03.218
આ તો એવી સ્થિતિ થઈ જાય છે.

00:16:03.242 --> 00:16:11.387
અંતરમાં ધ્યાનમાં મગ્ન થઈ જાય છે ને આત્મા, 
ઉપયોગ અભિમુખ થઈ જાય છે. આહાહા! 
અભેદ જાણનાર! એમ.

00:16:11.387 --> 00:16:31.625
અભેદ જાણનહાર શબ્દ સારો છે.  
અભેદ થાય છે તેના કરતાં 
અભેદ જાણનહાર તે શબ્દ ઊંચો છે.

00:16:31.649 --> 00:16:41.676
નીચે વાંચ્યું હમણાં, તને પૂછ્યું-અભેદ જાણનહાર.
 બહુ સારો શબ્દ છે

00:16:41.700 --> 00:16:47.405
તારા ભજનમાં એક આવે છે ક્યાંક અભેદ જાણનહાર. હે?
મુમુક્ષુ:- એક અભેદ જાણનહાર.

00:16:47.405 --> 00:16:51.968
ઉત્તર:-  એક અભેદ જાણનહાર. બસ. તે આવે છે.

00:16:51.992 --> 00:17:02.959
તાત્ત્વિક ન્યાય છે. એક અભેદ જાણનહાર.
 બોલો તો બોલો તો એકવાર.

00:17:02.983 --> 00:17:19.143
જ્ઞાયક તો બસ જ્ઞાયક હી હૈ, 
જ્ઞાન જ્ઞેય સબ જ્ઞાયક હી હૈ,

00:17:19.167 --> 00:17:35.673
જ્ઞાન જ્ઞેય બસ જ્ઞાયક હી હૈ, 
જ્ઞાન જ્ઞેયમેં ભેદ નહીં કુછ,

00:17:35.697 --> 00:17:49.009
એક અભેદ જાણનહાર, પ્રભુ મેં હોં ગયા ભવ સે પાર,

00:17:49.033 --> 00:17:57.355
પ્રભુ મેં હો ગયા ભવ સે પાર.

00:17:57.379 --> 00:18:07.528
હવે બીજો એક કૌંસ કરીને ખુલાસો કરે છે. 
જ્ઞાન થાય છે, જ્ઞાન થાય છે. તેને જાણવું વ્યવહાર છે.

00:18:07.552 --> 00:18:11.943
આ હું અભેદ જાણનાર છું, જાણનાર છું તે નિશ્ચય છે.

00:18:11.967 --> 00:18:14.199
એટલે જે ઉપરની વાત હતી ને,

00:18:14.223 --> 00:18:17.194
પહેલી લીટીમાં વ્યવહાર પછી 
છેલ્લી લીટીમાં અભેદ જાણનાર

00:18:17.218 --> 00:18:21.141
તેનો કૌંસ કરીને શૉર્ટમાં ફરીથી રિપીટેશન કર્યું છે.

00:18:21.165 --> 00:18:26.856
તેમાં આ ઉપરનું આવેલું તેનું રિપીટેશન કર્યું છે.  બરાબર?

00:18:26.856 --> 00:18:34.290
હવે આની કાંઈ ચર્ચા કરવાનું નથી રહ્યું. હોય તો કહેજો. 
કેમકે ઉપરની લીટીમાં ત્રણ ચર્ચા આવી ગઈ છે

00:18:34.290 --> 00:18:44.937
સત્, અહેતુક, સ્વયંકૃત, પરલક્ષ અભાવાત 
બધું આવી ગયું એમાં. હેં? આહાહા!

00:18:44.961 --> 00:18:57.066
પર્યાયના ભેદને જાણવું તે વ્યવહાર, 
અભેદને જાણવું તે નિશ્ચય. 
પણ હું અભેદ જાણનહાર  તે નિશ્ચય છે. એમ.

00:18:57.066 --> 00:19:06.410
અભેદને જાણવું તે નિશ્ચય. સમજાવવા માટે,
 પણ સમજવા માટે એક અભેદ જાણનહાર, એમ.

00:19:06.434 --> 00:19:12.988
એ તો પહેલા મેં વાત કરી કે ભેદને જાણવું 
તે વ્યવહાર, અભેદને જાણવું તે નિશ્ચય.

00:19:13.012 --> 00:19:16.382
પણ તે ખરું નિશ્ચય નથી. વિકલ્પાત્મક નિશ્ચય છે.

00:19:16.406 --> 00:19:20.831
વિકલ્પાત્મક નિશ્ચય જુદો અને નિર્વિકલ્પાત્મક નિશ્ચય જુદો

00:19:20.855 --> 00:19:28.314
આ જે છે તે નિર્વિકલ્પધ્યાનમાં વાત છે. 
ઓલો સવિકલ્પ નિશ્ચય છે. સમજાવવા માટે.

00:19:28.314 --> 00:19:31.219
મુમુક્ષુ:- આ ખરો નિશ્ચય છે. સ્વરૂપ છે નિશ્ચયનું.
ઉત્તર:- આ ખરો નિશ્ચય છે.

00:19:31.219 --> 00:19:37.123
આ તેનું સ્વરૂપ છે. અનુભવના કાળમાં 
અભેદ જાણનહાર, બસ. થઈ ગયું.

00:19:37.147 --> 00:19:51.492
અભેદ જાણનહાર બસ. આટલું છે. બરાબર?
મુમુક્ષુ:- બહુ સરસ.

00:19:51.516 --> 00:19:58.599
હું અભેદ જાણનાર. અભેદને જાણું છું એમ નહીં

00:19:58.623 --> 00:20:04.910
અભેદને જાણે તે નિશ્ચય. પણ તે સવિકલ્પ નિશ્ચય છે.

00:20:04.934 --> 00:20:12.504
નિશ્ચયના બે પ્રકાર-
અભેદને જાણે તે નિશ્ચય તે ખરું નિશ્ચય નથી.

00:20:12.528 --> 00:20:22.647
ખરું નિશ્ચય નથી. અભેદ જાણનહાર તે ખરો નિશ્ચય.
 અભેદને જાણવું તે નિશ્ચય તેમાં ભેદ પડી ગયો.

00:20:22.671 --> 00:20:26.070
મુમુક્ષુ:- એ ઉપદેશનો પ્રકાર છે.
ઉત્તર:- ઉપદેશનો પ્રકાર છે. આ અનુભવનો પ્રકાર છે.

00:20:26.094 --> 00:20:32.354
ઉપદેશનો પ્રકાર અને આ?
મુમુક્ષુ:- સિધ્ધાંત બોધ આ.
ઉત્તર:-  હા... આ નિર્વિકલ્પધ્યાનની વાત છે.

00:20:32.378 --> 00:20:44.130
મુમુક્ષુ:- વસ્તુની સ્થિતિ
ઉત્તર:- હા બસ, આ ત્યાં, અલમ અલમ 
ત્યાં કોઈ વિકલ્પ ઊઠતો નથી આમાં. 
કોઈ વિકલ્પ શાંત થઈ જાય છે.

00:20:44.130 --> 00:22:02.604
પહેલા હું જરા વાંચી લઉં છું.

00:22:02.628 --> 00:22:12.570
ચારિત્રનું સમ્યક્ સ્વરૂપ સો ટકા આવું છે. 
એથી જે કહેવામાં આવે છે તે છે.

00:22:12.594 --> 00:22:21.700
ચારિત્ર કોને કહીએ તે એકદમ સ્પષ્ટ 
અંદરથી આવ્યું છે. વારંવાર આવે છે.

00:22:21.724 --> 00:22:32.944
ચારિત્ર એટલે, ચારિત્ર એટલે આ જે સહજાત્મ સ્વરૂપ છે,

00:22:32.968 --> 00:22:36.386
એટલે કે શુદ્ધાત્મા છે, ચિદાનંદ આત્મા છે

00:22:36.410 --> 00:22:43.595
તેની  જ કેવળ આનિ જ ભાવનારૂપે પરિણમવું

00:22:43.619 --> 00:22:47.700
એટલે અંતર સન્મુખ થઈને નિર્વિકલ્પ ધ્યાનરૂપે પરિણમવું.

00:22:47.724 --> 00:22:51.386
અહિયાં વિકલ્પની વાત નથી. અહિયાં મનની વાત નથી

00:22:51.410 --> 00:22:56.862
અહિયાં તો તે જેવું સ્વરૂપ છે તેમાં 
તન્મય થઈને પરિણમી જાવું, એમ.

00:22:56.886 --> 00:23:01.623
તેનિ જ કેવળ આની જ ભાવના, ભાવના એટલે એકાગ્રતા.

00:23:01.647 --> 00:23:08.023
જયાં દ્રવ્ય અને પર્યાયનો ભેદ પણ દેખાતો નથી 
તેવી નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા.

00:23:08.047 --> 00:23:19.909
તેને પરમાત્મા ભાવના કહે છે. આનિ જ ભાવના,
 આની જ ભાવનારૂપે પરિણમવું, એમ.

00:23:19.933 --> 00:23:30.205
તે પરિણમી જાય છે આત્મા. તે જ ચારિત્ર છે. બીજું
કાંઈ ગ્રહવાનું કે છોડવાનું નામ ચારિત્ર નથી.

00:23:30.229 --> 00:23:40.100
છોડવું તે ચારિત્ર નથી. આત્મા આત્માને ગ્રહે છે 
તે પણ ચારિત્ર નથી. ‘અપોહક તો અપોહક છે,’ એમ.

00:23:40.100 --> 00:23:50.307
આત્મા પરને છોડે છે (તે) બધા વ્યવહારના કથન. 
આત્મા આત્માને ગ્રહે છે તે વ્યવહારનું કથન છે.

00:23:50.307 --> 00:23:59.690
આત્મા અપોહક તો અપોહક છે. એમ. તે ચારિત્રના 
સ્વરૂપની વાત કરે છે. ચારિત્રની પર્યાયનો નિશ્ચય.

00:23:59.690 --> 00:24:06.192
ચારિત્રની પર્યાયનો નિશ્ચય એની આ વાત છે. 
નિર્વિકલ્પ ધ્યાનમાં,....

00:24:06.216 --> 00:24:14.075
મુમુક્ષુ:- વચ્ચે આ લીધું હતું ઢૂંઢારી ભાષામાં 
આપ હી તો અપોહક છો.
ઉત્તર:- હા, આપ હી,

00:24:14.099 --> 00:24:22.936
સ્વભાવથી અપોહક છે તે આમાં કહે છે. કે કાંઈ
ગ્રહવાનું ને છોડવાનું નામ ચારિત્ર નથી. આહાહા!

00:24:22.960 --> 00:24:31.524
રાગને છોડવો અને વીતરાગભાવને ગ્રહવો 
તે ચારિત્ર નથી. એ તો વિકલ્પ છે બેય.

00:24:31.548 --> 00:24:34.939
આ તો ઊંચા પ્રકારની વાત છે. સમજી ગયા?

00:24:34.963 --> 00:24:39.037
આ અત્યારની જે વાત છે (તે) એકદમ ઊંચા પ્રકારની આ વાત છે.

00:24:39.061 --> 00:24:43.436
નિર્ગ્રંથ થવાનું નામ ચારિત્ર નથી.

00:24:43.460 --> 00:24:51.642
નિર્ગ્રંથ થઈ ગયો આત્મા, 
દીક્ષા અંગીકાર કરી તેનું નામ ચારિત્ર નથી,

00:24:51.666 --> 00:25:05.802
નિવૃત થવાનું નામ ચારિત્ર નથી. 
રાજપાટ છોડી ચક્રવર્તી જંગલમાં ગયા 
તે ચારિત્ર નથી. એમ કહે છે.

00:25:05.826 --> 00:25:17.338
પણ હું તો નિર્ગ્રંથ સ્વરૂપે જ છું, આહાહા! 
હું તો નિવૃત સ્વરૂપે જ છું, આહાહા!

00:25:17.362 --> 00:25:33.506
નિવૃત થવું નથી. હું તો નિવૃત સ્વરૂપે જ છું.
 હું તો હું જ છું. બસ.

00:25:33.530 --> 00:25:40.671
આ જ ચારિત્રનું સમ્યક્ સ્વરૂપ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા

00:25:40.695 --> 00:25:44.123
અને દિગંબર સંતો પરમ કરુણા કરીને સમજાવે છે.

00:25:44.147 --> 00:25:55.927
જગતને આ ચારિત્રના સ્વરૂપની ખબર જ નથી.
 વચનાતીત નિર્વિકલ્પ ચારિત્રનું સ્વરૂપ છે.

00:25:55.927 --> 00:26:02.303
પહેલા મેં કહ્યું ને? કે આ જે ચારિત્રનું સ્વરૂપ છે (તે) 
એકદમ નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થાનું સ્વરૂપ છે.

00:26:02.327 --> 00:26:09.341
ડૂબી જાય અંદરમાં, કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઉઠે નહીં.
 નિર્વિકલ્પ ચારિત્રનું સ્વરૂપ છે.

00:26:09.365 --> 00:26:18.421
જે વારંવાર અત્યંત શાંત, પ્રશાંત, ગંભીર, સ્થિર-સ્થિર ભાવપણે આવે છે.

00:26:18.445 --> 00:26:22.883
આવું ચારિત્રનું સ્વરૂપ સાધકને વારંવાર

00:26:22.907 --> 00:26:34.567
અત્યંત શાંત, પ્રશાંત, વિશેષ શાંત, ગંભીર, 
સ્થિર-સ્થિર ભાવપણે આવે છે.

00:26:34.591 --> 00:26:39.340
વારંવાર આવું સ્વરૂપ નિર્વિકલ્પ 
ધ્યાનમાં સંતો ડૂબી જાય છે.

00:26:39.364 --> 00:26:48.520
ચોથે, પાંચમે, છઠ્ઠે તેને યોગ્ય, સમજી ગયા?
 આ ચારિત્રનું સ્વરૂપ છે. યથાર્થ છે.

00:26:48.544 --> 00:26:57.152
ચારિત્રની ભાવના એટલે એકાગ્રતા છે. નિર્વિકલ્પધ્યાન.
 ત્યાં ગુણગુણીના ભેદનો વિકલ્પ નથી.

00:26:57.176 --> 00:27:03.398
મુમુક્ષુ:- અભેદ જાણનહાર તે જ ચારિત્ર ને?
ઉત્તર:- હા તે જ ચારિત્ર, તે જ ચારિત્ર, અભેદ જાણનહાર.

00:27:03.422 --> 00:27:10.365
અભેદ જાણનહાર તે જ્ઞાનપ્રધાન કથન અને આ 
સ્થિર થવું અંદરમાં તે ચારિત્રની અપેક્ષાએ કહ્યું.

00:27:10.389 --> 00:27:16.380
પણ તે બધું જ્ઞાનનું જ વર્ણન છે. 
આ ચારિત્રનું વર્ણન પણ જ્ઞાન કરે છે.

00:27:16.404 --> 00:27:23.954
જ્ઞાન બધું જાણે છે. 
ચારિત્રના સ્વરૂપને પણ જ્ઞાન જાણે છે.

00:27:23.978 --> 00:27:36.069
જ્ઞાન સવિકલ્પ છે ને? 
એટલે શાસ્ત્રો લખાણા. ઉપદેશબોધ આવ્યો.

00:27:36.093 --> 00:27:41.872
બધા જ ગુણો નિર્વિકલ્પની જેમ જ્ઞાનગુણ
 નિર્વિકલ્પ હોત તો અંધારું થઈ જાત.

00:27:41.896 --> 00:27:52.910
જ્ઞાન નિર્વિકલ્પ હોત તો ભેદજ્ઞાન ન થાત. 
જેટલા સિદ્ધ થયા તેટલા ભેદવિજ્ઞાનથી થયા છે.

00:27:52.935 --> 00:27:58.471
જ્ઞાનગુણ સરદાર છે. માટે ઉપયોગલક્ષણ કહ્યું.

00:27:58.496 --> 00:28:07.599
શ્રદ્ધાની પર્યાયને લક્ષણ ન કહ્યું ચારિત્રને પણ 
લક્ષણ ન કહ્યું. કેમકે પ્રગટ નથી. પ્રગટ થાય છે.

00:28:07.599 --> 00:28:14.226
આ તો પ્રગટ છે. છે, છે અને છે, 
અનાદિઅનંત ઉપયોગ લક્ષણ છે.

00:28:14.250 --> 00:28:19.248
અને શુદ્ધ ઉપયોગ થયો તે ચારિત્ર.

00:28:19.272 --> 00:28:27.262
તે ઉપયોગ આત્મામાં જોડાઈ ગયો. 
અભેદ જાણનહાર આ તેનું નામ ચારિત્ર છે.

00:28:27.286 --> 00:28:34.330
લીનતા, સ્થિરતા, શાંત, પ્રશાંત, ગંભીર, 
સ્થિર-સ્થિર, વારંવાર એવો ભાવ આવે,

00:28:34.354 --> 00:28:37.385
અંદર ડૂબકી મારે, આહાહા!

00:28:37.409 --> 00:28:50.902
જેમ ૧૧૮ ડિગ્રીનો તાપ હોય અને તળાવમાં ડૂબકી મારે,
 શાંત શાંત, શીતળ શીતળતા થઈ જાય અંદરમાં

00:28:50.926 --> 00:28:59.464
ડૂબકી મારે, ડૂબકી સમજ્યા? હં.. અંદરમાં પાણીમાં. 
બહારમાં તાપ અંદરમાં શીતળતા

00:28:59.488 --> 00:29:05.500
એમ ઉપયોગ બહાર ગયો તો તાપ અને 
અંદરમાં ગયો તો શીતળતા.

00:29:05.524 --> 00:29:17.345
આનંદ આનંદ શાંત-પ્રશાંત, શાંત-પ્રશાંત, ગંભીર,
 સ્થિર-સ્થિર એવું વારંવાર થયા કરે, એમ.

00:29:17.369 --> 00:29:32.932
તેનું નામ ચારિત્ર. સમ્યગ્દર્શન એક વાર થાય,
 ચારિત્ર વારંવાર થાય. શું કહ્યું? કાંઈ ખ્યાલ આવ્યો?

00:29:32.956 --> 00:29:42.218
સમ્યગ્દર્શન તો એક જ વખત થાય. 
સમ્યગ્દર્શન વારંવાર ન થાય. ચારિત્ર વારંવાર થાય.

00:29:42.242 --> 00:29:48.610
વારંવાર એટલે જ્યાં સુધી પૂર્ણ યથાખ્યાત ચારિત્ર ન થાય.

00:29:48.634 --> 00:29:53.652
કેમકે સમ્યગ્દર્શન ચોથે પૂરું થાય છે. 
ચારિત્ર બારમે પૂરું થાય છે.

00:29:53.676 --> 00:29:57.666
એટલે વારંવાર ચારિત્ર થયા કરે છે. આમાં આવ્યું ને?

00:29:57.690 --> 00:30:02.734
સ્થિર સ્થિર ભાવપણે આવે છે. 
આવે છે એટલે થયા કરે છે.

00:30:02.758 --> 00:30:07.325
આવી સ્થિતિ સાધકને વારંવાર 
અંદરમાં ડૂબકી મારે છે, એમ.

00:30:07.349 --> 00:30:15.511
સમ્યગ્દર્શન થઈ જાય છે અને ચારિત્ર થયા કરે છે.

00:30:15.535 --> 00:30:26.742
સમ્યગ્દર્શનની પૂર્ણતા થઈ જાય છે. 
એટલે સમ્યગ્દર્શન પછી નવું ઉત્પન્ન ન થાય.
 જે છે તે ટકી રહે.

00:30:26.766 --> 00:30:33.588
પ્રતીતિ આત્માની જેવી છે તેવી પ્રતીતિ રહ્યા કરે.
 પણ ચારિત્રમાં તો અનંતો પુરુષાર્થ છે.

00:30:33.612 --> 00:30:38.561
સમ્યગ્દર્શન કરતાં પણ ચારિત્રનો 
પુરુષાર્થ અનંતગણો કહ્યો.

00:30:38.585 --> 00:30:47.375
સમ્યગ્દર્શનનો પુરુષાર્થ એક સમયનો છે અને 
ચારિત્રનો પુરુષાર્થ બે ઘડીનો છે.

00:30:47.399 --> 00:30:58.122
તે સમયમાત્રમાં-સમયમાત્રમાં ચારિત્ર પૂરું થતું નથી. 
મર્મ છે આમાં. નહિતર ગુણસ્થાન ન હોત.

00:30:58.146 --> 00:31:04.774
મુમુક્ષુ:- ચારિત્રના ગુણસ્થાન તો વધારે છે.

00:31:04.798 --> 00:31:16.082
ઉત્તર:- આ જે ગુણસ્થાન છે તે પછી ચારિત્રના છે. 
પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું તે ચારિત્ર અપેક્ષા છે. 
સમ્યગ્દર્શન તો ચોથે થઈ ગયું.

00:31:16.082 --> 00:31:20.604
મુમુક્ષુ:- ચારિત્ર વારંવાર થાય, સમ્યગ્દર્શન એક જ વાર થાય.
ઉત્તર:- એક જ વાર થાય, બસ. એમ મારું કહેવું ઈ છે.

00:31:20.628 --> 00:31:28.716
તે વાત શબ્દ એટલા માટે લીધો. આમાં એમ આવ્યું ને?
 વારંવાર થયા કરે છે.

00:31:28.740 --> 00:31:35.681
લીનતા વારંવાર થાય. છઠ્ઠું, સાતમું, છઠ્ઠું, સાતમું,
 વારંવાર થાય છે કે નહીં?

00:31:35.705 --> 00:31:41.302
સાતમે ચારિત્ર છે. છઠ્ઠે અપવાદ ચારિત્ર છે.

00:31:41.326 --> 00:31:49.320
ઉત્સર્ગ ચારિત્ર નથી. સવિકલ્પદશા આવી ગઈ ને? 
પરિણતિ છે પણ શુદ્ધઉપયોગ નથી

00:31:49.344 --> 00:31:59.092
આમાં લખે છે તે શુદ્ધઉપયોગની વાત છે. 
આ જે ચારિત્રની વાત છે, આહા! તે લીનતાની વાત છે.

00:31:59.116 --> 00:32:02.053
નિર્વિકલ્પધ્યાન શબ્દ આવ્યો ને આમાં? જુઓ!

00:32:02.077 --> 00:32:08.558
આ ચારિત્રના સ્વરૂપની ખબર જ નથી, 
વચનાતીત નિર્વિકલ્પ ચારિત્રનું સ્વરૂપ છે, લ્યો!

00:32:08.582 --> 00:32:17.843
આ સવિકલ્પ નથી. આહાહા! સમ્યગ્દર્શન એક વખત થાય.
 ચારિત્ર વારંવાર થાય. ઈ શું આ?

00:32:17.867 --> 00:32:25.812
પણ ચારિત્ર તો એક વખત અંગીકાર કર્યું, દીક્ષા 
લઈ લીધી તો પછી વારંવાર દીક્ષા લેવાની હોય?

00:32:25.836 --> 00:32:29.601
તે ચારિત્ર નથી. આમાં  એમ કહ્યું.

00:32:29.625 --> 00:32:36.771
મુમુક્ષુ:- કેવી વાત છે આ? જગત જેને ચારિત્ર માને છે
 તે ચારિત્ર જ નથી.
ઉત્તર:- નથી...

00:32:36.795 --> 00:32:41.999
ચારિત્ર તો અંગીકાર કરી લીધું 
પછી વારંવાર ચારિત્ર હોય? કે હા..

00:32:42.023 --> 00:32:46.532
તે દીક્ષા લીધી તેને ચારિત્ર માની લીધું તે ચારિત્ર નથી.

00:32:46.532 --> 00:32:52.360
વારંવાર ચારિત્ર થાય છે. તેને સર્વજ્ઞ ભગવાન ચારિત્ર કહે છે.

00:32:52.384 --> 00:33:05.092
દીક્ષા અંગીકાર કરી લીધી ગુરુની પાસે, 
ચારિત્ર તો થઈ ગયું. ચારિત્ર વારંવાર બીજે દી' દીક્ષા લેવી?

00:33:05.116 --> 00:33:11.902
ત્રીજે દી' દીક્ષા લેવી? તે શું વાત છે? તે ચારિત્ર જ નથી.

00:33:11.926 --> 00:33:17.319
તારી કલ્પના છે. આમાં આવ્યું છે જગતને આ ખબર નથી.

00:33:17.343 --> 00:33:20.652
આ ચારિત્ર વારંવાર થાય છે,

00:33:20.676 --> 00:33:27.481
ચારિત્ર વારંવાર થાય છે તે શબ્દ કહીએ તો ભડકી જાય.
 કે આ શું કહો છો?

00:33:27.505 --> 00:33:33.959
દીક્ષા તો એક વખત હોય. 
બીજી વખત દીક્ષા નથી હોતી. તો તે ચારિત્ર નથી.

00:33:33.983 --> 00:33:38.874
વારંવાર લીનતા તેનું નામ ચારિત્ર છે.

00:33:38.898 --> 00:33:49.325
આહા! સમ્યગ્દર્શન એક વખત થાય. 
ચારિત્ર (વારંવાર થાય). સમજાણું? શું?
મુમુક્ષુ:- ચારિત્ર વારંવાર થાય છે.

00:33:49.349 --> 00:33:55.802
ઉત્તર:- કારણ શું? કે જે ઉપયોગ છે તે 
વારંવાર અંદરમાં જાય છે.

00:33:55.826 --> 00:34:00.441
વિકલ્પ તૂટીને નિર્વિકલ્પધ્યાનમાં આનંદની 
ભરતી આવે છે. સમજ્યા?

00:34:00.465 --> 00:34:11.788
તેનું નામ ચારિત્ર છે. એક વખત દીક્ષા લઈ લીધી,
 ચારિત્ર વારંવાર, સમ્યગ્દર્શન એક વાર

00:34:11.812 --> 00:34:20.028
સમ્યગ્દર્શનનો પુરુષાર્થ એક વાર, ચારિત્રનો પુરુષાર્થ વારંવાર.

00:34:20.052 --> 00:34:23.366
કાન્તાબેન સમજાણું કાંઈ તેમાં? શું સમજ્યા?

00:34:23.390 --> 00:34:31.204
કે સમ્યગ્દર્શન તો એક વાર થઈ જાય છે, નિર્વિકલ્પધ્યાનમાં
 પ્રતીતિમાં હું જાણનાર છું હું કરનાર નથી,

00:34:31.228 --> 00:34:36.688
પછી ચારિત્રનો પ્રકાર આવે છે તો તે વારંવાર
 ઉપયોગ અંદરમાં જાય છે.

00:34:36.712 --> 00:34:40.824
લીનતાનો પ્રયોગ થાય છે. તો ચારિત્ર તો વારંવાર થાય છે

00:34:40.848 --> 00:34:45.038
જ્યાં સુધી ચારિત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી વારંવાર થાય છે.

00:34:45.062 --> 00:34:53.110
બારમાં ગુણસ્થાન સુધી વારંવાર થાય છે. બસ, 
બારમાં ગુણસ્થાને ચારિત્ર પૂરું થઈ જાય છે. ખલાસ.

00:34:53.134 --> 00:35:12.787
મુમુક્ષુ:- બરાબર! વારંવાર થતાં થતાં પૂરું થઈ જાય છે.
ઉત્તર:- સ્વાધ્યાયની પદ્ધતિ ગુરુદેવે સારી બતાવી.

00:35:12.811 --> 00:35:19.052
મુમુક્ષુ:- તેમાં હજી આ એક સ્પષ્ટ કરવાનું છે.
ઉત્તર:- બોલો.

00:35:19.076 --> 00:35:30.786
મુમુક્ષુ:- બીજું કાંઈ ગ્રહવાનું કે છોડવાનું નામ ચારિત્ર નથી,
 જગત જેને ચારિત્ર માને છે તે અને ચારિત્ર છે શું 
 તે આપ પ્રગટ કરો સારી રીતે.

00:35:30.810 --> 00:35:37.041
ઉત્તર:- કોઈ બાહ્ય પદાર્થનો ત્યાગ કરવો, સમજ્યા?

00:35:37.065 --> 00:35:46.555
બાહ્યપદાર્થનો ત્યાગ કરી દેવો કે આજે લીલું ખાવું નહીં.
 તેનું નામ ચારિત્ર, તે ચારિત્ર નથી.

00:35:46.579 --> 00:35:54.727
બીજું આજ આહાર-પાણીનો ત્યાગ, ઉપવાસ કરવો
 તેનું નામ ચારિત્ર નથી.

00:35:54.751 --> 00:36:04.082
અચ્છા! આખો દિવસ આજે બે દ્રવ્ય ખપે(લેવું), 
ત્રણ દ્રવ્ય ખપે નહીં. બે દ્રવ્યની લિમિટ,

00:36:04.106 --> 00:36:12.226
આખો દિવસ રોટી અને દાળ. 
બાકીનો તો ત્યાગ થઈ ગયો ને? 
તે ત્યાગ નથી, તે ચારિત્ર નથી.

00:36:12.250 --> 00:36:20.357
મુમુક્ષુ:- કેમ ચારિત્ર નથી?
ઉત્તર:- કેમ ચારિત્ર નથી?  કેમ ચારિત્ર નથી 
કેમકે પરદ્રવ્યનું આપે ગ્રહણ જ નથી કર્યું.

00:36:20.381 --> 00:36:28.239
અને પરદ્રવ્યને આપે છોડી દીધું તે 
મિથ્યાત્વનું શલ્ય છે. હા તેમાં મિથ્યાત્વ છે.

00:36:28.263 --> 00:36:34.840
આપે પરદ્રવ્ય ગ્રહણ જ નથી કર્યું તો 
પરદ્રવ્યનો ત્યાગ, આ તો ધર્મનો ત્યાગ છે

00:36:34.864 --> 00:36:38.528
ત્યાગબુદ્ધિ તે ધર્મનો ત્યાગ છે.

00:36:38.552 --> 00:36:48.302
આ ખાવું અને આ ન ખાવું, આહાહા! 
ખાઈ શકતો નથી આત્મા અને આ ખાવું 
અને આ ન ખાવું તે કયાથી આવ્યું?

00:36:48.326 --> 00:36:55.828
તે તો કર્તાબુદ્ધિ થઈ ગઈ. આ તે ક્રિયા ક
ાંડની અંદર જીવ ફસાઈ ગયો. આહા!

00:36:55.852 --> 00:37:01.394
ત્યાગને ધર્મ માની લીધો. ગ
્રહણની તો ખબર જ નથી. સમજ્યા?

00:37:01.418 --> 00:37:08.456
અચ્છા! તો આહારનો-આહારનો ત્યાગ અને 
અનાઆહારકભાવનું આપે ગ્રહણ કર્યું.

00:37:08.480 --> 00:37:13.545
ઉપવાસનું ગ્રહણ કર્યું, આહારનો ત્યાગ કર્યો ને?
 આજ ખાવું નહીં. સમજ્યો?

00:37:13.569 --> 00:37:20.934
તે ત્યાગ તે પણ ધર્મ નથી અને જે ઉપવાસ થયો 
ત્યાગ ગ્રહણ કર્યું તે પણ ચારિત્ર નથી.

00:37:20.958 --> 00:37:30.565
ચારિત્રનો તો જે ઉપયોગ તે ઉપયોગમાં 
ગ્રહણ-ત્યાગના રાગનો સર્વથા અભાવ.

00:37:30.589 --> 00:37:36.201
ગ્રહણનું અને ત્યાગનું રાગનો સર્વથા અભાવ.

00:37:36.225 --> 00:37:44.491
વીતરાગી પર્યાય પ્રગટ થાય છે. અંદર લીન થઈ જાય છે
 વીતરાગીપર્યાય તેનું નામ ચારિત્ર છે. આહા!

00:37:44.515 --> 00:37:50.759
ત્યાગમાં ત્યાગનો વિકલ્પ ઉત્પન્ન થાય છે અને 
ગ્રહણનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. સમજ્યા?

00:37:50.783 --> 00:37:54.974
આજે મંદિરમાં ૬ વાગ્યે મારે તો બેસી જાવું છે, પૂજા કરવી છે

00:37:54.998 --> 00:38:00.589
અથવા માળા ગણવી છે, બસ કોઈ કામ, 
દુકાને જાવું (નથી). તેનું નામ ચારિત્ર નથી.

00:38:00.613 --> 00:38:04.139
તે તો રાગ છે. તેમાં કર્તાબુદ્ધિ આવે છે.

00:38:04.163 --> 00:38:11.980
તેમાં કર્તાબુદ્ધિ આવે છે. ચારિત્રના નામથી 
મિથ્યાત્વ દ્રઢ થઈ જાય છે હિન્દુસ્તાનમાં. હા..

00:38:12.004 --> 00:38:21.310
મુમુક્ષુ:- એકદમ સાચી વાત છે. 
મુમુક્ષુ:- આમાં એક શબ્દ સારો આવ્યો હતો ત્યાગબુદ્ધિ.
ઉત્તર:- હા, ત્યાગબુદ્ધિ

00:38:21.334 --> 00:38:27.037
મુમુક્ષુ:- જેમ જ્ઞાતાબુદ્ધિ, કર્તાબુદ્ધિ, ત્યાગબુદ્ધિ.
ઉત્તર:- તેમ ત્યાગની બુદ્ધિ - હું છોડનાર છું.

00:38:27.061 --> 00:38:32.487
મુમુક્ષુ:- અનાદિનો અભાવ સ્વરૂપ જ છે.
ઉત્તર:- અભાવ સ્વરૂપ જ, ક્યાં તમે 
ગ્રહણ કર્યા છે પરપદાર્થને અને તમે છોડો.

00:38:32.511 --> 00:38:36.597
એ ત્યાગની જે બુદ્ધિ છે (તે) મિથ્યાબુદ્ધિ છે.

00:38:36.621 --> 00:38:42.968
આપે કોઈ પદાર્થ ગ્રહણ જ નથી કર્યો 
તો છોડવાની વાત ક્યાં છે?

00:38:42.992 --> 00:38:49.062
હા, વ્યવહારથી આવ્યું રાગને છોડો અને 
વીતરાગભાવને ગ્રહણ કરો એવું આવે.

00:38:49.086 --> 00:38:58.026
એવું આવે. તે પણ વ્યવહાર છે. 
કેમકે રાગને છોડવો તે આત્માનું કર્તવ્ય નથી.

00:38:58.050 --> 00:39:06.584
અને વીતરાગભાવનું કરવું તે આત્માનું કર્તવ્ય નથી. 
અંદરની વાત અત્યારે બતાવું છું, ગ્રહણ-ત્યાગની.

00:39:06.608 --> 00:39:13.329
બહારની પહેલા બતાવી. હવે તે રાગને હું છોડું અને 
વીતરાગભાવને હું ગ્રહણ કરું, તેમાં આવી ગયું.

00:39:13.353 --> 00:39:20.134
વીતરાગભાવને હું ગ્રહણ કરું કર્તાબુદ્ધિ થઈ ગઈ (તે)
 અજ્ઞાન છે. કેમકે વીતરાગભાવ સ્વયં ઉત્પન્ન થાય છે.

00:39:20.158 --> 00:39:30.438
આહાહા! આ જૈનદર્શન કહ્યું પણ જાય નહીં અને
 સાંભળ્યું પણ જાય નહીં  અજ્ઞાનીને.

00:39:30.462 --> 00:39:33.267
કહ્યું પણ ન જાય અને સાંભળ્યું પણ ન જાય.

00:39:33.291 --> 00:39:39.850
રાગને હું છોડું અને વીતરાગભાવને હું ગ્રહણ કરું,
 તેમ ગ્રહણ-ત્યાગનો રાગ,

00:39:39.874 --> 00:39:47.064
ગ્રહણ-ત્યાગનો રાગ, છોડું તેમાં રાગ અને ગ્રહું તેમાં 
રાગ આવ્યો, વીતરાગભાવ કયાં આવ્યો?

00:39:47.088 --> 00:39:52.379
મુમુક્ષુ:- તેમાં ક્યાં ચારિત્ર આવ્યું? 
ઉત્તર:- તેમાં કયાં ચારિત્ર આવ્યું? 
રાગ તે ચારિત્ર સ્વરૂપ નથી.

00:39:52.403 --> 00:40:03.376
ચારિત્ર તો વીતરાગી સ્વરૂપ છે. રાગ તો અચારિત્ર છે. 
ચારિત્રનો દોષ છે. દોષ છે, મળ છે. આહાહા!

00:40:03.400 --> 00:40:07.766
મુમુક્ષુ:- રાગનું ત્યાગવું તે ચારિત્ર નથી.
ઉત્તર:- નથી.

00:40:07.790 --> 00:40:12.230
મુમુક્ષુ:- કેમકે રાગનો ત્યાગ તો ત્યારે કરે ને કે 
જ્યારે રાગને ગ્રહણ કર્યો હોય ...
ઉત્તર:- તો.

00:40:12.254 --> 00:40:17.241
તો રાગને તો ગ્રહણ કર્યો નથી. એ તો રાગથી રહિત
 જ પરમાત્મા બિરાજમાન અંદરમાં (છે).

00:40:17.265 --> 00:40:23.729
મુમુક્ષુ:- તો ત્યાગની બુદ્ધિમાં તે દોષ આવી ગયો.
ઉત્તર:- આવી જાય છે. ત્યાગબુદ્ધિ - મિથ્યાત્વ.
મુમુક્ષુ:- બહુ જ સારી વાત છે, ભાઈ!

00:40:23.753 --> 00:40:29.203
મુમુક્ષુ:- જેમ તેની કર્તાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ દોષ છે,
 મિથ્યાત્વ છે તેમ તેની ત્યાગબુદ્ધિ...

00:40:29.227 --> 00:40:30.543
ઉત્તર:- હા, દોષ છે, ત્યાગબુદ્ધિ થઈ ગઈ છે.

00:40:30.567 --> 00:40:35.472
હું છોડું તો ધર્મ થાય. છોડું તો ધર્મ થાય. 
કાંઈક ત્યાગ કરવું જોઈએ. 
કાંઈક ત્યાગ કરવો જોઈએ.

00:40:35.472 --> 00:40:38.344
મુમુક્ષુ:- બીજું ચાલો બહારના પદાર્થનો 
ત્યાગ તે ચારિત્ર નથી
ઉત્તર:- નથી.

00:40:38.368 --> 00:40:43.566
મુમુક્ષુ:- પણ તે સંબંધી રાગને ત્યાગવો
 તે તો ચારિત્ર છે કે નહીં?
ઉત્તર:- ના તે ચારિત્ર નથી. ચારિત્ર નથી.

00:40:43.590 --> 00:40:51.240
તેમાં કર્તાબુદ્ધિ આવી. છોડું તો પહેલા ગ્રહ્યું હતું મેં. 
અને તેમાં સ્વામિત્વબુદ્ધિ થઈ. . છોડે કોણ? 
પોતાનું હોય તો છોડે.

00:40:51.240 --> 00:40:58.587
રાગને પોતાનો માન્યો છે અને છોડે. 
ઈ પોતાનો છે જ નહીં. તે પરદ્રવ્ય સ્વરૂપ છે. આહાહા!

00:40:58.611 --> 00:41:09.432
ચારિત્રની વ્યાખ્યા કોઈ અલૌકિક છે. આખા 
હિન્દુસ્તાનની અંદર ગોટાળા છે ચારિત્રના નામથી.

00:41:09.456 --> 00:41:16.702
ત્યાગી લોકો આ ચારિત્રનું સ્વરૂપ તેમાં લખ્યું છે, 
તાત્ત્વિકન્યાયમાં, તે જાણતા નથી.

00:41:16.726 --> 00:41:25.270
અંધારું છે બધે. તે કષાયની મંદતા છે.

00:41:25.294 --> 00:41:31.696
કર્તાની બુદ્ધિની સાથે, મિથ્યાત્વની સાથે 
મિથ્યાત્વ પુષ્ટ થાય છે, કષાયની મંદતા થાય છે.

00:41:31.720 --> 00:41:40.853
સંસાર વધે છે. ચારિત્ર નથી. મિથ્યા ચારિત્ર છે. 
મિથ્યા ચારિત્ર.

00:41:40.877 --> 00:41:52.446
આહા! આત્માને જાણવું જાણવું જાણવું 
જાણવું જાણવું જાણવું અભેદ જાણનહાર 
અભેદ જાણનહાર તેનું નામ ચારિત્ર છે.

00:41:52.470 --> 00:41:55.958
હવે આ કોઈ સમજે નહીં શું કરવું?

00:41:55.982 --> 00:42:03.806
અભેદ જાણનહાર, અભેદ જાણનહાર, અભેદ જાણનહાર,
 શાંત, પ્રશાંત, ગંભીર, સ્થિર, સ્થિર-સ્થિર.

00:42:03.830 --> 00:42:17.241
તે સાધારણ વાત નથી. 
વસ્તુસ્થિતિ ચારિત્રનું સ્વરૂપ, આહાહા!

00:42:17.265 --> 00:42:23.904
આમાં લખે છે કે તે ચારિત્રના સ્વરૂપની તો 
જગતને ખબર પણ નથી કાંઈ. કાંઈ ખબર નથી

00:42:23.928 --> 00:42:32.798
આ થોડો ત્યાગ કર્યો, થઈ ગયો ત્યાગ! આહાહા! 
બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. ચારિત્ર થઈ ગયું.

00:42:32.822 --> 00:42:45.426
આહાહા! હિંસાનો ત્યાગ કર્યો, પરિગ્રહનો ત્યાગ કર્યો, 
કે પૂરા ૧૨ મહિનામાં બે કુર્તા જોઈએ છે, ત્રણ કુર્તા નહીં. સમજ્યો?

00:42:45.450 --> 00:42:54.704
તો ચારિત્ર થઈ ગયું, ધર્મ થઈ ગયો. બિલકુલ નથી. 
પરિગ્રહનો પરિમાણ કરો...

00:42:54.728 --> 00:42:57.341
મુમુક્ષુ:- એમ કહે છે ત્યાં તો અંધકાર છે, એમ.
ઉત્તર:- અંધકાર છે

00:42:57.365 --> 00:43:07.483
પરિગ્રહનું પરિમાણ કરો. બે કુર્તા જોઈએ. 
ત્રીજો કુરતો અમને ખપે નહીં.

00:43:07.507 --> 00:43:13.933
અને ક્ષેત્રનું અમને, કે આ શિકોહાબાદથી બહાર નહીં 
જવાનું ૧૨ મહિના સુધી.

00:43:13.957 --> 00:43:20.148
પરિમાણ કરી લીધું, મેં પ્રતિજ્ઞા કરી છે. આહાહા!

00:43:20.172 --> 00:43:27.282
દ્રવ્યનું, ક્ષેત્રનું, કાળનું અને ભાવનું પરિગ્રહનું
 પરિમાણ કરવું લિમિટમાં રહેવું.

00:43:27.306 --> 00:43:32.189
સંધ્યા રોટી ત્રણ જ ખાવી. છ રોટી ખાતા હતા
 હવે ત્રણ જ ખાવી, બસ.

00:43:32.213 --> 00:43:40.490
એક રોટી, એક દાળ, એક શાક ત્રણ. 
બીજું કાંઈ નહીં. શાક નહીં, રસ નહીં કાંઈ નહીં.
 પાપડ નહીં, કાંઈ નહીં. આહાહા!

00:43:40.514 --> 00:43:54.662
મુમુક્ષુ:- આમાં કેટલો મોટો દોષ થઈ જાય છે?
ઉત્તર:- ધર્મનો ત્યાગ, કર્તાબુદ્ધિ થઈ ગઈ. 
ગુરુદેવે આપણને બચાવી લીધા.

00:43:54.686 --> 00:44:02.903
આ રહસ્ય ક્યાંય કોઇની પાસે નથી. 
કોઇની પાસે નથી. ગુરુદેવની પાસે હતું.

00:44:02.927 --> 00:44:10.138
તે પૂર્વના સંસ્કારી હતા. અને કુંદકુંદભગવાનનું 
જે હ્રદય હતું તેમણે પારખી લીધું.

00:44:10.162 --> 00:44:25.656
૧૯ વખત જાહેરમાં સમયસાર વાંચ્યું. 
૧૯ વખત બીજું કોઈ શાસ્ત્ર મોક્ષમાર્ગ પ્રકાશક વાંચ્યું? આહાહા!

00:44:25.680 --> 00:44:33.921
અપોહક ત્યાગ-ગ્રહણથી આત્મા શૂન્ય છે. 
આત્મા આત્માને ગ્રહે છે તે વ્યવહાર છે

00:44:33.945 --> 00:44:39.842
મુમુક્ષુ:- તે જ વ્યવહાર છે.
ઉત્તર:- હં... આત્મા આત્માને ગ્રહે છે, જાણે છે. તે વ્યવહાર છે.

00:44:39.866 --> 00:44:45.904
મુમુક્ષુ:- તે પણ ચારિત્ર નથી.
ઉત્તર:- ચારિત્ર નથી. આત્મા રાગને છોડે છે તે ચારિત્ર નથી

00:44:45.995 --> 00:44:59.797
તે તો નથી પણ આત્મા આત્માને ગ્રહણ કરે છે તે 
પણ ચારિત્ર નથી. તે વિકલ્પ છે, સંસાર છે, જગપંથ છે

00:45:00.505 --> 00:45:14.022
આ તો કોઈ વિરલાને પલ્લે પડે. 
વિરલા જાણે તત્ત્વને, આહાહા!

00:45:14.046 --> 00:45:23.476
તાત્ત્વિક તત્ત્વને વિરલા જાણે. તાત્ત્વિક તત્ત્વને 
ચારિત્રના સ્વરૂપને કોઈ વિરલા જાણે. આહાહા!

00:45:23.500 --> 00:45:31.198
મુમુક્ષુ:- સાધારણ માણસની તો તેમાં ચાંચ પણ ન ડૂબે.
ઉત્તર:- ચાંચ પણ ન ડૂબે કે આ શું કહે છે?

00:45:31.222 --> 00:45:35.250
મુમુક્ષુ:- સમજાય પણ નહીં કે આ શું કહે છે?
ઉત્તર:- સમજાય પણ નહીં કે આ કહેવા શું માંગે છે?
 તે ખબર ન પડે.

00:45:35.274 --> 00:45:36.737
મુમુક્ષુ:- ઊંધું કાંઈક માની લ્યે.
ઉત્તર:- હા,

00:45:36.761 --> 00:45:45.217
મુમુક્ષુ:- સમ્યગ્દર્શન એક વાર થાય ચારિત્ર વારંવાર થાય. 
તે તો બહુ સરસ વાત છે. સમ્યગ્દર્શન એક વાર ચારિત્ર વારંવાર.

00:45:45.241 --> 00:45:48.796
ઉત્તર:- તે સારો શબ્દ આવ્યો છે. શબ્દ સારો આવ્યો છે.

00:45:48.820 --> 00:45:58.047
કેમકે સમ્યગ્દર્શન એક વારમાં પૂરું થઈ જાય છે. 
ચારિત્ર પૂરું નથી થતું.

00:45:58.071 --> 00:46:08.327
વારંવાર લીનતાનો પ્રયોગ કરે છે તો 
જેમ નેમિનાથભગવાને ૫૬ દિવસ સુધી પ્રયોગ કર્યો.

00:46:08.351 --> 00:46:14.800
સમ્યગ્દર્શન એક વાર થાય ચારિત્ર વારંવાર થાય.

00:46:14.824 --> 00:46:20.414
મુમુક્ષુ:- સમ્યગ્દર્શન તો એક વારમાં ક્ષાયિક થઈ જાય છે
 પણ ચારિત્રનો પુરુષાર્થ વારંવાર....

00:46:20.438 --> 00:46:29.178
ઉત્તર:- નેમિનાથભગવાને ૫૬ દિવસ વારંવાર ચારિત્ર કર્યું,
 વારંવાર. ત્યારે પૂર્ણ થયું આ ભૂમિમાં.

00:46:29.202 --> 00:46:38.660
ચારિત્રનું સ્વરૂપ જુદું છે.

00:46:38.684 --> 00:46:47.028
વ્યવહાર ચારિત્રને, સાધકના વ્યવહારચારિત્રને નિશ્ચયચારિત્ર
 માન્યું. અને એની કોપી કરવા માંડયા. નકલ.

00:46:47.052 --> 00:46:54.137
મુમુક્ષુ:- અક્કલ વિનાની નકલ.
ઉત્તર:- અક્કલ વિનાની નકલ.

00:46:54.161 --> 00:47:01.527
(નેમિનાથ) તીર્થંકર ભગવાનને ૫૬ દિવસ લાગ્યા. વારંવાર

00:47:01.551 --> 00:47:09.395
વારંવાર વારંવાર વારંવાર વારંવાર, 
એમ કરતા કરતા કરતા કરતા ૫૬ મે દિવસે 
અંદર ગયા પછી બહાર નીકળ્યા જ નહીં

00:47:09.419 --> 00:47:15.712
અંદર ગુફામાં ગયા... કેવળજ્ઞાનનો ભડકો થઈ ગયો.

00:47:15.736 --> 00:47:25.166
ચારિત્રના સ્વરૂપનો તો અનુભવ નથી પણ ચારિત્રની
 વાત પણ સાંભળી નથી જગતે.

00:47:25.190 --> 00:47:29.150
આને ચારિત્ર કષાયની મંદતા થઈ ગઈ તે ચારિત્ર, આહાહા!

00:47:29.174 --> 00:47:35.736
અને કષાયની મંદતાને ધર્મ માન્યો, ચારિત્ર માન્યું. 
તે સંવરની ભૂલ. આસ્ત્રવને સંવર માન્યો

00:47:35.760 --> 00:47:47.898
આસ્ત્રવને સંવર માન્યો. સંવર તો થયો નથી. 
સંવર તો આત્માના અનુભવથી થાય છે, 
સંવરમાં આનંદ આવે છે.

00:47:47.922 --> 00:47:53.048
આસ્ત્રવમાં આકુળતા થાય છે. 
આ ખાવું અને આ ન ખાવું આકુળતા-

00:47:53.072 --> 00:47:57.164
ઉપવાસ કરે ક્યારે ભોજન થાશે, ક્યારે ભોજન થાશે, 
ક્યારે ભોજન થાશે.

00:47:57.188 --> 00:48:02.946
અમારા માટે મગ ભોજનમાં બનાવજો, થોડા થેપલા 
ગરમ બનાવજો. અમારે ત્યાં (સ્થાનકવાસીમાં) ચાલતું હતું.

00:48:02.970 --> 00:48:10.140
ઉપવાસ કરે ને ઉપવાસ. તો સાંજે કહી દયે બધાને ઘરનાને
 (કે) સવારે મગ બનાવજો ગરમાગરમ,

00:48:10.164 --> 00:48:21.445
વારે ગોળનું પાણી બનાવજો અમારા માટે, ગોળનું પાણી. 
ઉપવાસી હોં! ઉપવાસી બોલે છે. બોલો! આહાહા! આવું ચાલે છે.

00:48:21.469 --> 00:48:31.892
આત્માને પહેલા જાણો. ચારિત્રને ન જાણો. 
પહેલા વ્યવહાર ચારિત્રને નહીં નિશ્ચય ચારિત્રને ન જાણો.

00:48:31.916 --> 00:48:40.951
આસ્ત્રવ, સંવરને ન જાણો, જીવને જાણો. 
જીવને જાણવાથી ચારિત્ર સ્વયં પ્રગટ થઈ જાય છે.

00:48:40.975 --> 00:48:45.009
મુમુક્ષુ:- જીવના લક્ષે ચારિત્ર સ્વયં થઈ જાય છે.
ઉત્તર:- થઈ જાય છે. કરતો નથી.

00:48:45.033 --> 00:48:50.797
મુમુક્ષુ:- લોકો ચારિત્રના લક્ષે ચારિત્ર સમજવા માંગે છે.
ઉત્તર:- સમજવા માંગે છે. આહાહા!

00:48:50.821 --> 00:48:57.298
જીવને જાણીને જીવમાં ઠરવું તેનું નામ ચારિત્ર છે. આહાહા!

00:48:57.322 --> 00:49:07.743
શુદ્ધાત્માને જાણો પ્રથમ. તેમાં અંશે ચારિત્ર આવી જાશે. 
વિશેષ સ્થિરતા પછી આવશે. જાણ્યા વિના ઠરવું શેમાં?

00:49:07.767 --> 00:49:13.693
મુમુક્ષુ:- પહેલા દિવસે પધારીને આ જ વાત લીધી હતી.
 પ્રથમ આત્માને જાણો.
ઉત્તર:- તે આ.

00:49:13.717 --> 00:49:17.676
ચારિત્રની તમે કડાકૂટમાં રહેવા દયો. ચીકાશમાં રહેવા દયો.

00:49:17.700 --> 00:49:22.937
આને ચારિત્ર કહેવાય ને આને કુચારિત્ર કહેવાય ને 
આને વ્યવહાર ચારિત્ર, નિશ્ચય ચારિત્ર.

00:49:22.961 --> 00:49:30.798
પર્યાયને જાણવા કાં રોકાણા? આત્માને જાણો પ્રથમ.

00:49:30.822 --> 00:49:36.718
આપણે ચારિત્ર નથી કરવું, ચારિત્રના પિતાને જાણવા છે. બસ.

00:49:36.742 --> 00:49:40.141
ભગવાનઆત્મા પિતા છે ને? પર્યાયના પિતા છે.

00:49:40.165 --> 00:49:48.597
જેના આશ્રયથી ચારિત્ર પ્રગટ થાય છે, લીનતા, વીતરાગતા.
 વિતરાગમૂર્તિને જાણો ને? આહા!

00:49:48.621 --> 00:49:55.776
વીતરાગ પ્રતિમાના દર્શન કરો ને.

00:49:55.776 --> 00:50:05.856
આજે એક બોલમાં આવ્યું કે પંચ પરમેષ્ઠીને પોતાનું સ્વરૂપ
 જાણીને છોડે છે તે બરાબર નથી, એમ કાંઈક આવ્યું હતું.

00:50:05.880 --> 00:50:17.040
મુમુક્ષુ:- પહેલા પંચ પદને ભજે પછી નિજ પદને ભજ તો પંચ
 પદને ભજવાની એવું એ બોલ હતો. પોતામાં પંચ પદ આવી ગયા.

00:50:17.064 --> 00:50:20.356
ઉત્તર:- પહેલા પોતાને ભજ તેમાં પંચ પરમેષ્ઠી આવી ગયા, એમ.

00:50:20.380 --> 00:50:29.659
બધા જ્ઞાનીનો એક મત છે. પ્રથમ શુદ્ધાત્માને જાણ. 
પ્રથમ ચારિત્રને જાણ એમ નથી.

00:50:29.659 --> 00:50:34.406
ચારિત્રના સ્વરૂપને અમારે જાણવું જ નથી, બોલી દેવું.

00:50:34.430 --> 00:50:43.180
કોઈ ત્યાગી બતાવે કે "બેસ! હું ચારિત્રનું સ્વરૂપ કહું છું". 
"ચારિત્રના સ્વરૂપને નથી જાણવું, 
આત્માના સ્વરૂપને આપ જાણતા હો તો બતાવો".

00:50:43.204 --> 00:50:51.992
બસ, ખુલ્લું બોલી દેવું. મારે તો આત્મા જાણવો છે. 
ચારિત્ર આપ રાખો. આપની પાસે ચારિત્ર રાખો મારે 
ચારિત્ર નથી જોઈતું, મારે તો આત્મા જોઈએ.

00:50:52.016 --> 00:50:58.585
તારે ચારિત્ર નથી જોઈતું? નથી જોઈતું. 
અમારે તો આત્મા જોઈએ છીએ, આત્માનું સ્વરૂપ બતાઓ.

00:50:58.609 --> 00:51:04.933
મુમુક્ષુ:- ચારિત્રનો બાપ જોઈએ.
ઉત્તર:- ચારિત્ર તો એક સમયની પર્યાય છે.

00:51:04.957 --> 00:51:12.347
આત્માના જ્ઞાન વિના ચારિત્રની પર્યાયનું સાચું જ્ઞાન
 થતું જ નથી. તેમાં ગોટાળો થાય છે.

00:51:12.371 --> 00:51:21.394
મુમુક્ષુ:- પ્રગટ નથી તો પછી જ્ઞાન કયાંથી થાય?
ઉત્તર:- બધા ભૂલી ગયા.  આહાહા!

00:51:21.418 --> 00:51:27.318
આને વ્યવહાર ચારિત્ર કહેવાય, આને નિશ્ચય ચારિત્ર કહેવાય.
 અરે મુકને માથાકૂટ, પહેલા આત્માને જાણ ને?

00:51:27.342 --> 00:51:37.782
આત્માને જાણ્યો એટલે ચારિત્ર આવ્યું. બંધાયેલું છે.
 ચારિત્ર બંધાયેલું, કેવળજ્ઞાન બંધાયેલું.

00:51:37.806 --> 00:51:45.168
આત્માને જાણે પહેલા, કોલ કરાર. એગ્રીમેંટ.

00:51:45.168 --> 00:51:55.573
પરમિટ આપે છે કે જે આત્માને જાણે છે તેને ચારિત્ર નિયમથી
આવશે જ, આવશે જ. અને કેવળજ્ઞાન આવશે જ આવશે.
 લાવશે નહીં.

00:51:55.573 --> 00:52:00.581
મુમુક્ષુ:- આવશે, સ્વયં આવશે.
ઉત્તર:- હં.. સ્વયં આવશે.

00:52:00.605 --> 00:52:11.525
મુમુક્ષુ:- કેવળજ્ઞાનની પર્યાય સલામ કરે છે
મુમુક્ષુ:- તેની વાતમાં પણ કેવી આમ અપૂર્વતા લાગે છે.
ઉત્તેર:- અપૂર્વતા લાગે

00:52:11.549 --> 00:52:19.758
ભેદનું લક્ષ છોડી દે. અભેદ શું છે વસ્તુ તેને જાણ. હું કોણ છું?
 એમ જાણને પહેલા? આહાહા!

00:52:19.782 --> 00:52:30.733
ઊંધે રસ્તે છે બધાય. જીવને જાણવાનું છોડી અને 
ભેદ ને પ્રભેદ ને છ દ્રવ્ય ને નવતત્ત્વને જાણવા રોકાણો.

00:52:30.757 --> 00:52:35.957
છેવટે ચારિત્રની ચર્ચા કરવા માંડ્યો. આહાહા! 
જીવની ચર્ચા કર ને?

00:52:35.981 --> 00:52:42.343
ચારિત્રની ચર્ચા કરવા કર્તા જીવની ચર્ચા કર. 
જીવ કોણ છે? મારે તો તે સમજવું છે, બાપજી!

00:52:42.343 --> 00:52:50.144
ચારિત્ર વિના મોક્ષ નહીં થાય. નહીં થાય તો ઠીક છે, 
મને તો આત્મા સમજાવો, આપ આત્માને કાંઈ જાણો છો?

00:52:50.168 --> 00:52:57.665
નહીં બોલે, કાંઈ નહીં બોલે. આ ત્યાગ કરો, 
આ ત્યાગ કરો ચારિત્ર થઈ જશે, મોક્ષ થઈ જશે.

00:52:57.690 --> 00:53:02.161
આહા! ઊંધે રસ્તે બધા, કુસાધુ છે બધા.

00:53:02.185 --> 00:53:05.431
મુમુક્ષુ:- મોક્ષ નથી જોઈતો, આત્મા જોઈએ છે.
ઉત્તર:- આત્મા જોઈએ છે અમને.

00:53:05.455 --> 00:53:12.612
મુમુક્ષુ:- અમારા માની સાથે મુનિરાજ હતા 
ને તેની ચર્ચા થઈ ગઈ. અત્યારે.
ઉત્તર:- અત્યારે થઈ?

00:53:12.636 --> 00:53:24.452
મુમુક્ષુ:- અત્યારે થઈ. તો મુનિરાજ બોલ્યા કે શુભ, 
આ શુભભાવ કરો, પૂજા, પૂજા, દાન, વ્રત, તપાદિ કરો 
તો તેનાથી તમારે સમ્યગ્દર્શન થઈ જાશે.

00:53:24.476 --> 00:53:27.942
ઉત્તર:- સમ્યગ્દર્શન થઈ જાશે. અચ્છા!
મુમુક્ષુ:- તો શું કહ્યું?

00:53:27.966 --> 00:53:38.095
મુમુક્ષુ:- મારી મા બોલી કે એમ કેવી રીતે થઈ જાશે. 
મારી મા બોલી કે એમ કેવી રીતે થઈ જાશે. 
કોઈના આશ્રયથી થાશે કે નહીં થાય?

00:53:38.119 --> 00:53:43.014
મુમુક્ષુ:- આત્માના આશ્રયથી થશે તે નક્કી કરો પહેલા. 
થાશે કે નહીં થાય?

00:53:43.038 --> 00:53:47.899
મુમુક્ષુ:- આમ કોઈ આત્માથી થાશે કે શુભભાવથી થાશે? 
તે બતાવો પહેલા નક્કી કરો.

00:53:47.923 --> 00:53:51.322
મુમુક્ષુ:- તેમણે કહ્યું કે તેનાથી પણ થાશે અને તેનાથી પણ થાશે.

00:53:51.346 --> 00:54:04.975
મુમુક્ષુ:- તો અમારી મા બોલી નહીં આત્માના આશ્રયથી જ, 
એકથી જ થાશે, બેથી નહીં થાય. તો તે ચૂપ થઈ ગયા.

00:54:04.975 --> 00:54:17.178
મુમુક્ષુ:- મહારાજ ચૂપ થઈ ગયા.
ઉત્તર:- ચૂપ જ થાય ને? શુભભાવ-શુભભાવથી 
સમ્યગ્દર્શન થાય કાંઈ? તે પાકી છે.

00:54:17.202 --> 00:54:22.554
મુમુક્ષુ:- તે બહુ પાકી છે, કોઈનાથી ડરે નહીં. 
નીડર છે  એકધમ.
ઉત્તર:- ડરે નહીં નીડર છે.

00:54:22.578 --> 00:54:35.390
એવી આ વીર્યવાન નથી, તે તો વીર્યવાન છે. 
આ જરા ઢીલી છે. લોકો અંધારામાં છે. આહાહા!

00:54:35.414 --> 00:54:39.997
મુમુક્ષુ:- તે ત્યાગી નકામાં છે.
ઉત્તર:- ત્યાગીને કાંઈ ખબર નથી. ધર્મનો ત્યાગ છે.

00:54:40.021 --> 00:54:47.694
ધર્મનો ત્યાગ તેને ધર્મીની કયાંથી ખબર હોય? 
ધર્મ છોડ્યો તે ધર્મીને ક્યાંથી જાણે?

00:54:47.718 --> 00:54:51.745
જેને ધર્મનો ત્યાગ હોય તે ધર્મીને ક્યાંથી જાણે?

00:54:51.769 --> 00:54:57.539
આહાહા! જેની દશામાં ધર્મ પ્રગટ થઈ ગયો છે 
તે ધર્મી જાણે. ધર્મીને જાણે.

00:54:57.564 --> 00:55:02.785
તે ધર્મીને બતાવે બીજાને. આ ધર્મી છે.

00:55:02.809 --> 00:55:12.795
બહુ અંધારું છે તમારા દેશમાં તો. 
"ત્યાં રહેવા જેવું નથી", આ બોલે છે.

00:55:12.819 --> 00:55:27.898
પૂર્ણાહુતિમાં એ પંડિતજી કૌંસ કરીને ચારિત્રનું સ્વરૂપ 
બતાવે છે. ચારિત્રનું સાચું સ્વરૂપ શું છે, સમજ્યા?

00:55:27.922 --> 00:55:39.727
આ રીતે અહી એમ બતાવ્યું કે: આત્મા પરદ્રવ્યને અપોહે છે,
 પરદ્રવ્યોને છોડે છે, અર્થાંત ત્યાગે છે,

00:55:39.751 --> 00:55:45.631
પરદ્રવ્યને પરભાવને બધું લઈ લેવું. છોડે છે, 
રાગને છોડે છે વગરે લઈ લેવાનું.

00:55:45.655 --> 00:55:54.368
આત્મા પરદ્રવ્યને અપોહે છે અર્થાત્ ત્યાગે છે-
એ વ્યવહાર કથન છે. તેમાં કોઈ માલ નથી. ચારિત્ર નથી

00:55:54.392 --> 00:55:58.724
મુમુક્ષુ:- તે તો વ્યવહારી લોકોનો વ્યવહાર છે.
ઉત્તર:- વ્યવહારી લોકોનો વ્યવહાર છે.

00:55:58.748 --> 00:56:05.877
આ વ્યવહારી લોકો એમ કહે છે કે આને ત્યાગો, 
આને ત્યાગો તે વ્યવહાર કથન છે, વ્યવહારનય નથી.

00:56:05.901 --> 00:56:09.968
વ્યવહારનયનું એક કથન છે કે આને છોડો. સમજ્યો?

00:56:09.992 --> 00:56:18.057
મુમુક્ષુ:- પરવસ્તુને અને રાગને,
ઉત્તર:- છોડો. તેમ વ્યવહારીજન કહે છે. સમજ્યા?  
ઉપદેશ દયે છે.

00:56:18.081 --> 00:56:26.858
બીજી અંદરની વાત હવે. 
આત્મા જ્ઞાનદર્શનમય એવા પોતાને ગ્રહે છે,

00:56:26.882 --> 00:56:34.898
ગ્રહે છે એટલે કે એને જાણે છે, તેમાં ઠરે છે, 
તેમાં લીન થાય છે. સમજી ગયા?

00:56:34.922 --> 00:56:41.740
એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે. આહાહા!

00:56:41.764 --> 00:56:53.139
શુદ્ધાત્મા તે ચારિત્રનો આશ્રય છે. 
એટલે શુદ્ધાત્મામાં લીન થાવું, 
પર્યાય લીન થાય તેનું નામ ચારિત્ર છે

00:56:53.163 --> 00:57:01.768
તેમ આત્મા આત્માને ગ્રહે છે, 
આત્મા આત્મામાં લીન થાય છે 
તેમાં સ્વ-સ્વામી સંબંધનો વ્યવહાર છે.

00:57:01.792 --> 00:57:13.704
આ આત્મા તે સ્વ અને હું તેનો સ્વામી તેમાં 
લીન થવું તેવો જે ભેદ ઊઠે છે તે વ્યવહાર કથન છે,
 તે ચારિત્ર નથી.

00:57:13.728 --> 00:57:19.640
ત્યાગે છે તે તો અસદભૂતવ્યવહાર છે અને
 આ સદભૂતવ્યવહાર તેનો પણ નિષેધ છે.

00:57:19.664 --> 00:57:27.128
આત્મા આત્માને ગ્રહે છે, આહાહા! તો બે વસ્તુ થઈ ગઈ.

00:57:27.152 --> 00:57:32.116
આત્મા આત્માને ગ્રહણ કરે છે તે તો 
બે વસ્તુ છે. બે વસ્તુ તો છે નહીં.

00:57:32.140 --> 00:57:39.547
આત્મા તો એક જ છે. કોણ કોને ગ્રહે, 
કોણ કોને જાણે, કોણ કોને શ્રદ્ધે.

00:57:39.571 --> 00:57:43.731
મુમુક્ષુ:- કયો આત્મા કયા આત્મામાં સ્થિર થાય છે?
ઉત્તર:- (આત્મામાં) સ્થિર થાય છે, આત્મા તો એક જ છે.

00:57:43.755 --> 00:57:51.441
માટે તે તો સમજાવવાનું કથન છે. 
બાકી સ્વ-સ્વામી સંબંધનો વ્યવહાર તેમાં ચારિત્ર નથી, 
સાધ્યની સિદ્ધિ નથી.

00:57:51.465 --> 00:57:56.916
તો પછી શું કરવું હવે ચારિત્ર માટે? તેનો વિસ્તાર આવશે.

00:57:56.940 --> 00:58:05.550
અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે. 
અપોહક એટલે પરના અભાવસ્વભાવે આત્મા રહેલો છે.

00:58:05.574 --> 00:58:09.430
પરિણામ માત્રના અભાવ સ્વભાવે આત્મા રહેલો છે.

00:58:09.454 --> 00:58:16.646
પરિણામ માત્ર પરદ્રવ્ય છે તેના અપોહક 
એટલે પરના ત્યાગ સ્વરૂપ જ છે.

00:58:16.670 --> 00:58:21.142
હવે ત્યાગસ્વરૂપ છે તેને શું ત્યાગો તમે?

00:58:21.166 --> 00:58:31.799
પરિણામના અભાવ-સ્વભાવે છે આત્મા, 
શુભાશુભભાવના અભાવ સ્વભાવે છે તો 
શુભાશુભભાવનો ત્યાગ કેવી રીતે કરાય?

00:58:31.823 --> 00:58:41.095
તેનો તો આત્મામાં અભાવ છે. 
સદ્ભાવ હોય તો ત્યાગ કરાય, અંદર ગ્રહણ કર્યું હોય
 તો ત્યાગ કરાય, તે તો ગ્રહણથી શૂન્ય છે.

00:58:41.119 --> 00:58:49.794
અપોહક તો અપોહક એટલે કે 
પરભાવના અભાવ સ્વભાવે આત્મા રહેલો છે.

00:58:49.818 --> 00:58:56.429
એમ જ્યારે લક્ષમાં આવે અને લીન થાય
 ત્યારે તેને પરમાત્મા ચારિત્ર કહે છે.

00:58:56.453 --> 00:59:05.329
અપોહક તો અપોહક એટલે કે 
પરના ત્યાગ સ્વરૂપે જ આત્મા છે અનાદિઅનંત. આહાહા!

00:59:05.353 --> 00:59:15.647
અપોહક તો અપોહક છે એટલે કે પરના ત્યાગ સ્વરૂપે જ 
આત્મા અનાદિઅનંત રહેલો છે. જ્ઞાનમય છે આત્મા.

00:59:15.671 --> 00:59:22.667
અજ્ઞાનના અભાવ સ્વભાવે રહેલો છે. 
મિથ્યાદર્શનના અભાવ સ્વભાવે આત્મા રહેલો છે.

00:59:22.691 --> 00:59:30.205
તો મિથ્યાત્વનો ત્યાગ ન કરી શકાય. 
જેનો જેમાં અભાવ હોય તેનો ત્યાગ કેવી રીતે કરવો?

00:59:30.229 --> 00:59:34.905
જેમાં જેનો સદ્ભાવ હોય તેને તો છોડો તમે.

00:59:34.929 --> 00:59:39.272
મુમુક્ષુ:- ત્યાગની બુદ્ધિમાં તેણે સદ્ભાવ જ માન્યો છે.
ઉત્તર:- હં...

00:59:39.296 --> 00:59:47.806
એને આત્મામાં રાગ થાય છે અને હવે રાગને છોડુ.
 તે ચારિત્ર નથી, મિથ્યાત્વ છે.

00:59:47.830 --> 00:59:56.630
અપોહક અપોહક છે એટલે આ આત્મા જ્ઞાનમય છે
 તેમાં રાગનો પ્રવેશ પણ થયો નથી.

00:59:56.654 --> 01:00:01.866
તો તમે રાગને હું છોડું તો ચારિત્ર થાય, સમજી ગયા?

01:00:01.890 --> 01:00:05.904
રાજપાટ છોડું તો ચારિત્ર થાય એમ છે જ નહીં.
 તે ચારિત્રની વ્યાખ્યા જ નથી.

01:00:05.928 --> 01:00:19.360
પરના અભાવ સ્વભાવે જ્ઞાનમય આત્મા રહેલો છે એમ જયાં
 જ્ઞાયકનું લક્ષ થયું અને લીન થયો તો અપોહક તો અપોહક જ છે.

01:00:19.384 --> 01:00:23.078
પરના અભાવ સ્વભાવે અનાદિ અનંત રહેલો છે.

01:00:23.102 --> 01:00:32.755
શરીરના અભાવ સ્વભાવે, કર્મના અભાવ સ્વભાવે, ભાવકર્મના
 અભાવ સ્વભાવે, એક સમયની પર્યાયના અભાવ સ્વભાવે રહેલો છે,

01:00:32.779 --> 01:00:37.862
આહાહા! તેણે પર્યાયને ગ્રહણ જ નથી કરી તો પર્યાયને છોડે કોણ?

01:00:37.886 --> 01:00:43.554
આહાહા! અને પારિણામીકભાવને ગ્રહવું હોતું નથી.

01:00:43.578 --> 01:00:54.260
મુમુક્ષુ:- કેમકે તે તો હું જ છું.
ઉત્તર:- કેમકે તે તો હું જ છું. આહાહા! બહુ અલૌકિક વાત ચારિત્રની છે.

01:00:54.284 --> 01:01:01.066
હવે તેનો વિસ્તાર. સ્વ સ્વામી અંશરૂપ વ્યવહાર છે;

01:01:01.090 --> 01:01:10.341
'અપોહક અપોહક જ છે' - એ નિશ્ચય છે.

01:01:10.365 --> 01:01:17.925
આ છે તે વ્યવહાર, આ બધી વ્યવહારની વાત છે, અહિયાં સુધી
 નિશ્ચયની, જ્ઞાન દર્શન ચારિત્રનો નિશ્ચય અહીં પૂરો થયો.

01:01:17.949 --> 01:01:23.709
અહિયાં. શું લેવું છે? આ છેલ્લું લીધું આ.

01:01:23.709 --> 01:01:31.810
મિથ્યાત્વ પુષ્ટ થાય છે. બેન! બહુ અંધારું છે. ઘણું અંધારું. આહાહા!

01:01:31.834 --> 01:01:44.185
આ તો કોઈ એને કરુણા આવી ગઈ, ૪૫ વર્ષ સુધી, કોઈ ન સમજ્યા,
 કોઈએ વિરોધ કર્યો તો પણ તેમણે પોતાની વાત ચાલુ રાખી.

01:01:44.209 --> 01:01:49.704
ભલે વિરોધ કરે પણ કોઈક તો સમજશે ને? 
કોઈક તો સમજશે ને? કોઈક તો સમજશે ને?

01:01:49.728 --> 01:01:57.122
એમ. કોઈ તો પાત્ર નીકળશે ને? 
અમારી વાત સાંભળવા માટે. ઘણા જીવ નીકળ્યા.

01:01:57.146 --> 01:02:04.121
બાકી તમારે ત્યાં તો અંધારું છે.

01:02:04.145 --> 01:02:13.449
તેમાંય બહારનો ત્યાગ જોઈને ઠગાય છે, છેતરાય છે.

01:02:13.473 --> 01:02:24.568
છેતરાય છે તે શું? ઠગાય છે? 
બહારનો ત્યાગ જોઈને, આહાહા! ઠગાય જાય છે.

01:02:24.592 --> 01:02:33.736
આ ખપે, આ નહીં ખપે. આ ચાદરનું તો મિલમાં કપડું થયું છે,
 મિલમાં કપડું થયું તો દૂષિત છે, સમજ્યો?

01:02:33.760 --> 01:02:44.706
તે ચલી નું કપડું, ચટાઈ ઉપર બેસવું જોઈએ. શું? 
ચટાઈ ઉપર બેસવું જોઈએ. કપડાં ઉપર બેસવું ન જોઈએ. આહાહા!

01:02:44.706 --> 01:02:51.614
આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ. તેની મર્યાદા પૂરી થઈ ગઈ,
 મર્યાદા બહાર ટાઇમ થઈ ગયો, અમને નહીં ખપે.

01:02:51.638 --> 01:03:02.117
અચ્છા! તને નહીં ખપે, ઠીક છે. તને આત્મા નથી ખપતો, સાંભળ તો ખરા!

01:03:02.141 --> 01:03:08.909
મુમુક્ષુ:- અને ખરેખર તેમાં ને તેમાં તેની બુદ્ધિમાં 
તેનું જ્ઞાન જાડું થઈ ગયું છે, બુઠ્ઠું થઈ ગયું છે.

01:03:08.934 --> 01:03:13.395
ઉત્તર:- જ્ઞાન બિડાઈ જાય છે. અજ્ઞાન થતું જાય. જ્ઞાન બિડાઈ જાય છે.

01:03:13.419 --> 01:03:29.285
મુમુક્ષુ:- સ્થૂળ થઈ જાય છે. આત્માને પકડવાની તાકાત નથી રહેતી.

01:03:29.285 --> 01:03:45.028
આ બહારનો ત્યાગ જોઈને બ્રહ્મચારી બે કપડા જ પહેરે છે અને 
કોઈ પૈસા હાથમાં રાખતા નથી અને ખુલ્લા પગે ચાલે છે.

01:03:45.052 --> 01:03:53.551
અચ્છા! અને બરાબર હાથ પગ ધોઈને જમે છે, 
જમવાના ટાઇમે હાથ પગ ધોવે છે તો જ જમે છે.

01:03:53.575 --> 01:04:01.372
અચ્છા! અને કપડાં બદલીને જમે છે. 
તે ચાલુ કપડાં નહીં જમવાના કપડાં અલગ હોવા જોઈએ.

01:04:01.396 --> 01:04:28.760
અહાહા! બોલો! આહાહા! જેને ભેદજ્ઞાનની પ્રધાનતા છે 
તેને પરદ્રવ્યની પરવાહ નથી. અંદરમાં ભેદજ્ઞાન ચાલે છે.