﻿WEBVTT

00:01:08.966 --> 00:01:17.747
આ ગાથાઓમાં જ્ઞાનની દર્શનની અને ચારિત્રની પર્યાયનો નિશ્ચય કોને કહેવાય

00:01:17.772 --> 00:01:21.914
અને તે જ પર્યાયનું નામ વ્યવહાર ક્યારે પડે.

00:01:21.938 --> 00:01:31.526
એ જ જ્ઞાનની પર્યાય, એ જ દર્શનની પર્યાય, 
એ જ ચારિત્રની પર્યાય એ પર્યાયનું નામ વ્યવહાર તે ક્યારે પડે?

00:01:31.550 --> 00:01:38.785
એ જ્ઞાન, દર્શન, ચારિત્રની પર્યાયનો 
નિશ્ચય ક્યારે કહેવાય, તે પર્યાયને નિશ્ચય ક્યારે કહેવાય?

00:01:38.809 --> 00:01:55.604
તો એક મહા સિદ્ધાંત છે. કોઈપણ આત્માના પરિણામ હોય જ્ઞાનના, 
દર્શનના, ચારિત્રના એને કેવળ આત્માનું જ અવલંબન આશ્રય હોય.

00:01:55.605 --> 00:02:04.252
તેને બિલકુલ સો ટકા પરનું અવલંબન છૂટી જાય. સો ટકા સામાન્યનું જ અવલંબન હોય.

00:02:04.275 --> 00:02:07.581
એવી જ્ઞાનની પર્યાયને નિશ્ચય કહેવાય.

00:02:07.605 --> 00:02:19.777
નિશ્ચય એટલા માટે કહેવાય કે જે સામાન્યનું અવલંબન 
લ્યે છે જ્ઞાનની પર્યાય, તે સામાન્યરૂપ થઈ જાય છે. 
એટલે આત્મારૂપ થઈ જાય છે.

00:02:19.801 --> 00:02:32.910
એટલે જ્ઞાયક અને જ્ઞાયકને જાણનારી અતીન્દ્રિય 
જ્ઞાનની પર્યાય તેના વચ્ચે ભેદ હોવા છતાં ભેદ દેખાતો નથી.

00:02:32.934 --> 00:02:44.918
એવો અભેદ જાણનાર તેનું નામ જ્ઞાનની પર્યાયનો 
નિશ્ચય છે. તેને કેવળ શુદ્ધાત્માનું જ અવલંબન છે.

00:02:44.942 --> 00:02:53.384
અથવા કેવળ શુદ્ધાત્મામાં જ અહમ કરે છે પર્યાય. 
શુદ્ધાત્મા તે જ હું એમ પ્રતીતમાં આવે છે.

00:02:53.408 --> 00:03:01.981
અને શુદ્ધાત્મામાં લવલીન એકાગ્ર થઈ જાય છે 
પર્યાય, ત્રણ પર્યાયને દ્રવ્યનું જ અવલંબન છે

00:03:02.005 --> 00:03:13.141
અને દ્રવ્યનું અવલંબન લેનારી પર્યાય અને અવલંબન 
દેનાર દ્રવ્ય એ બે જુદા જુદા રહેતા નથી.

00:03:13.165 --> 00:03:21.785
તેનું નામ દ્રવ્યનો નિશ્ચય નથી કેમકે દ્રવ્યનો 
નિશ્ચય પર્યાય સાપેક્ષ ન હોય.

00:03:21.809 --> 00:03:28.728
પણ પર્યાયનો નિશ્ચય દ્રવ્ય સાપેક્ષ હોય.

00:03:28.752 --> 00:03:41.928
દ્રવ્યનો જે નિશ્ચય છે તે તો પર્યાયથી નિરપેક્ષ છે, 
તેનું નામ દ્રવ્યનો નિશ્ચય છે.

00:03:41.952 --> 00:03:49.358
દ્રવ્યનો નિશ્ચય છે. જે પર્યાયથી રહિત પર્યાયથી 
નિરપેક્ષ છે. તેનું નામ દ્રવ્યનો નિશ્ચય કહેવાય.

00:03:49.382 --> 00:03:54.642
હવે પર્યાયનો નિશ્ચય કોને કહેવાય?

00:03:54.666 --> 00:04:04.819
પર્યાયનો નિશ્ચય એને કહેવાય કે 
જે જ્ઞાનની પર્યાય પરથી નિરપેક્ષ હોય.

00:04:04.843 --> 00:04:13.066
શાસ્ત્રથી નિરપેક્ષ હોય, જ્ઞાનની પર્યાય 
શાસ્ત્રનું લક્ષ છોડી દયે છે. તેનાથી નિરપેક્ષ છે.

00:04:13.090 --> 00:04:24.115
તે જ્ઞાનની પર્યાય દ્રવ્યથી સાપેક્ષ છે. એકલો દ
્રવ્યનો જ અનુભવ છે. તે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે.

00:04:24.139 --> 00:04:33.518
તે પર્યાય સ્વદ્રવ્ય સાપેક્ષ છે અને પર દ્રવ્યથી નિરપેક્ષ છે.

00:04:33.542 --> 00:04:41.351
તેને કેવળ સ્વદ્રવ્યનું જ અવલંબન છે. કેવળ 
સ્વદ્રવ્યમાં અહમ છે. કેવળ સ્વદ્રવ્યમાં પ્રલીન છે તે પર્યાયો.

00:04:41.375 --> 00:04:43.245
મુમુક્ષુ:- પોતે દ્રવ્ય જ છે.
ઉત્તર:- પોતે દ્રવ્ય જ છે.

00:04:43.270 --> 00:04:48.197
દ્રવ્ય અને પર્યાયનો ભેદ વિલય પામે છે. સમજી ગયા?

00:04:48.221 --> 00:04:57.220
તેનું નામ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, શ્રદ્ધાની 
પર્યાયનો નિશ્ચય અને ચારિત્રની પર્યાયનો આ નિશ્ચય છે.

00:04:57.223 --> 00:05:00.807
સમજી ગયા? આ નિશ્ચય અધિકાર આપણે અત્યારે શરૂ કરીએ છીએ.

00:05:00.832 --> 00:05:06.181
તેની પહેલા તમને મારા વિચારો કહી દેવા હતા.

00:05:06.202 --> 00:05:25.396
હવે જુઓ દ્રવ્યના નિશ્ચયમાં પર્યાયથી નિરપેક્ષ છે દ્રવ્ય. 
અને પર્યાયના નિશ્ચયમાં પર્યાય સ્વદ્રવ્યથી સાપેક્ષ છે.

00:05:25.420 --> 00:05:30.518
મુમુક્ષુ:- સાપેક્ષ શું પોતે દ્રવ્ય જ છે, એમ. 
ઉત્તર:- એટલે જ કહું છું ને?

00:05:30.543 --> 00:05:34.695
એટલે તે સ્વદ્રવ્યથી સાપેક્ષ છે ને પરદ્રવ્યથી નિરપેક્ષ છે.

00:05:34.719 --> 00:05:43.372
તેનો વિષય પરદ્રવ્ય છે જ નહીં. એનો વિષય 
એકાકાર એકલો ધ્રુવ પરમાત્મા છે.

00:05:43.396 --> 00:05:48.335
આ એનો વિષય, એટલે વિષય અને વિષયી 
અભેદ થઈ જાય છે, એક થાય છે.

00:05:48.359 --> 00:05:52.953
કેમકે સ્વ જાત છે બેય. વિશેષ પણ એવું અને સામાન્ય પણ એવું.

00:05:52.977 --> 00:05:57.647
સામાન્ય જ્ઞાનમય આત્મા અને તેની વિશેષ 
પર્યાય થઈ તે પણ જ્ઞાનપર્યાય પ્રગટ થઈ

00:05:57.672 --> 00:06:01.409
તો જ્ઞાન જ્ઞાનમાં મળે તે નિર્દોષતા છે.

00:06:01.433 --> 00:06:08.181
જ્ઞાન જ્ઞાનમાં મળે તે નિર્દોષતા છે. 
જ્ઞાન રાગમાં મળે તે દોષ છે. સમજાય ગયું?

00:06:08.205 --> 00:06:16.499
મુમુક્ષુ:- જ્ઞાન જ્ઞાનમાં મળે તે નિર્દોષતા છે.
ઉત્તર:- તે નિર્દોષતા છે. તેનું સ્વરૂપ છે સ્વભાવ છે.

00:06:16.499 --> 00:06:27.782
હમણાં જ સ્વાધ્યાય કર્યો નીચે આવીને. આવ્યો 
ત્યારે પા કલાક પહેલા. આહાહા!

00:06:27.806 --> 00:06:36.018
જેમ દ્રવ્ય છે તે પર્યાયથી નિરપેક્ષ છે તે દ્રવ્યનો નિશ્ચય છે.

00:06:36.042 --> 00:06:47.267
તેમ નિશ્ચય જ્ઞાનની પર્યાય સ્વદ્રવ્યથી નિરપેક્ષ નથી. 
પરથી નિરપેક્ષ છે. લખવું હોય તો લખી લેજો.

00:06:47.291 --> 00:06:49.435
મુમુક્ષુ:- સમજી ગયા અમે, શું આપ કહેવા માંગો છો.

00:06:49.459 --> 00:06:53.984
એમ કહેવા માંગો છો દ્રવ્યનો નિશ્ચય છે તે તો પર્યાયથી નિરપેક્ષ છે,

00:06:54.009 --> 00:06:57.187
અને પર્યાયનો જે નિશ્ચય છે તે પરથી નિરપેક્ષ છે.

00:06:57.211 --> 00:07:01.391
ઉત્તર:- પરથી નિરપેક્ષ છે. 
અને સ્વદ્રવ્યથી સાપેક્ષ છે, કેમકે તે આત્મા થઈ ગઈ.

00:07:01.415 --> 00:07:09.276
તો તે આત્માથી જુદી ન હોય પર્યાય. 
પર્યાય આત્માથી જુદી થાય તો પર્યાય નિશ્ચય નથી.

00:07:09.300 --> 00:07:17.687
જો આત્માથી અભેદ તમે ન લ્યો તો તો 
રાગથી અભેદ આવી જાશે. સમજાય ગયું?

00:07:17.711 --> 00:07:27.254
આત્માથી અભેદ થાય છે તે. અનન્ય થાય છે. 
આત્મા થઈ ગયો ને તે? અનુભૂતિ તે આત્મા છે.

00:07:27.278 --> 00:07:35.435
દ્રવ્યનો નિશ્ચય પર્યાયથી નિરપેક્ષ અને 
પર્યાયનો નિશ્ચય પરથી નિરપેક્ષ અને સ્વથી સાપેક્ષ.

00:07:35.459 --> 00:07:39.470
મુમુક્ષુ:- નિરપેક્ષ તે નિશ્ચય, મૂળ વાત તે છે.
ઉત્તર:- હા મૂળ વાત નિરપેક્ષ તે નિશ્ચય.

00:07:39.494 --> 00:07:43.254
મુમુક્ષુ:- હવે દ્રવ્યનો નિશ્ચય પર્યાયથી નિરપેક્ષ છે.
ઉત્તર:- નિરપેક્ષ છે.

00:07:43.255 --> 00:07:47.003
અને પર્યાયનો નિશ્ચય પરથી નિરપેક્ષ,
બસ. તેનો વિષય પર છે જ નહીં.

00:07:47.103 --> 00:07:53.934
જ્ઞાનની, દર્શનની, ચારિત્રની 
પર્યાયનો વિષય પાંચ મહાવ્રત છે જ નહીં.

00:07:53.999 --> 00:08:03.454
કષાયની મંદતાથી ચારિત્રની પર્યાય 
નિરપેક્ષ છે. તેનો વિષય જ નથી.

00:08:04.013 --> 00:08:20.306
કષાયની મંદતાથી નિરપેક્ષ છે 
ચારિત્રની પર્યાયનો નિશ્ચય, વીતરાગી પર્યાય છે.

00:08:20.330 --> 00:08:35.085
બરાબર? સમજાણું? પ્રશ્ન કરો અત્યારે તો આપણે ઉતાવળ નથી.

00:08:35.109 --> 00:08:42.060
તે મેઇન ચીજ છે. બેઈસ છે. આપણે સ્વાધ્યાય કરવા પહેલા બેઈસ છે.

00:08:42.084 --> 00:08:51.106
જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું? કે 
જ્ઞાનની પર્યાયનો વિષય એકલો સ્વદ્રવ્ય જ્ઞાયકભાવ.

00:08:51.130 --> 00:08:56.835
સ્વપર બે નથી. 
તે જ્ઞાનની પર્યાયનું પ્રમાણ થઈ ગયું, 
પછી અનુભવ થયા પછી.

00:08:56.859 --> 00:08:59.038
મુમુક્ષુ:- વ્યવહાર થઈ ગયો.
ઉત્તર:- વ્યવહાર થઈ ગયો.

00:08:59.062 --> 00:09:04.845
મુમુક્ષુ: સામર્થ્ય તે વ્યવહાર છે અને 
કેવળ આત્માને જાણવું તેનો સ્વભાવ છે.
ઉત્તર: હં. સ્વભાવ છે.

00:09:04.869 --> 00:09:06.782
મુમુક્ષુ:- એક જ પર્યાયને સ્વભાવ અને સામર્થ્ય

00:09:06.806 --> 00:09:13.771
ઉત્તર:- બે છે પણ અત્યારે જ્યારે 
જ્ઞાનની પર્યાયનો નિશ્ચય બતાવવામાં આવે 
ત્યારે સ્વપર બેયને જાણે છે તેમ ન હોય.

00:09:13.795 --> 00:09:19.747
કેમકે જેનું લક્ષ છે તે જ જણાય છે. 
અને પરનું લક્ષ નથી માટે પર જણાતું નથી.

00:09:19.747 --> 00:09:42.837
માટે અભેદ થઈ જાય છે જ્ઞાનની પર્યાય તેનું નામ અનુભવ છે 
નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધોપયોગ.

00:09:42.837 --> 00:09:50.291
અનુભવ પછી અનુભવમાં રહી શકાતું નથી.

00:09:50.316 --> 00:09:55.486
સવિકલ્પ દશા આવે છે. ત્યારે 
જ્ઞાન-દર્શન-ચારિત્રનો વ્યવહાર ઊભો થાય છે.

00:09:55.510 --> 00:10:03.999
નિર્વિકલ્પમાં પાછો અસ્ત થઈ જાય છે.

00:10:04.023 --> 00:10:07.741
આ જે વ્યવહાર આવે છે ને તે સવિકલ્પમાં હોય વ્યવહાર.

00:10:07.766 --> 00:10:13.552
નિર્વિકલ્પ ધ્યાનમાં તો એક અભેદ થઈ જાય છે. 
તેમાં ભેદ જ પડતો નથી.

00:10:13.576 --> 00:10:20.299
જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાયનો ભેદ જ પડતો નથી. 
ભેદ પડે તો વ્યવહાર ઊભો થાય.

00:10:20.323 --> 00:10:24.712
એ પછી આવશે વ્યવહારની વાત. 
હમણાં તો નિશ્ચયની વાત જ પહેલા લઈ લઈએ.

00:10:24.737 --> 00:10:31.536
ચારિત્રની પર્યાયનો નિશ્ચય કોને કહેવાય એમ.

00:10:31.560 --> 00:10:39.564
પરના અપોહક સ્વરૂપ જ આત્મા છે. 
ચારિત્રની પર્યાય પરના અપોહક સ્વભાવે છે.

00:10:39.588 --> 00:10:44.187
ત્રિકાળી દ્રવ્ય તો પરના અભાવ સ્વભાવે છે

00:10:44.212 --> 00:10:51.140
પણ ચારિત્રની પર્યાય પણ પરના 
રાગના અભાવ સ્વભાવે ચારિત્રની પર્યાય છે.

00:10:51.164 --> 00:10:55.058
તે ચારિત્રની પર્યાયનો વિષય ચારિત્રવાન આત્મા છે.

00:10:55.083 --> 00:11:01.630
ચારિત્ર ગુણપ્રધાન દ્રવ્ય-ચારિત્ર ગુણપ્રધાન દ્રવ્ય ચારિત્રની પર્યાયનો નિશ્ચય (છે).

00:11:01.654 --> 00:11:05.595
જ્ઞાનગુણ પ્રધાન અભેદ તે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય,

00:11:05.619 --> 00:11:15.484
શ્રદ્ધાગુણ તે ગુણપ્રધાન અભેદ 
તે શ્રદ્ધાની પર્યાયનો વિષય કેમકે 
શ્રદ્ધાની પર્યાય શ્રદ્ધાગુણમાં અભેદ થાય,

00:11:15.508 --> 00:11:21.076
જ્ઞાનની પર્યાય જ્ઞાનગુણમાં અભેદ થાય, 
ચારિત્રની પર્યાય ચારિત્રગુણમાં અભેદ થાય છે.

00:11:21.100 --> 00:11:25.814
તે જ્ઞાન-દર્શનમાં અભેદ ન થાય ચારિત્રના ગુણની પર્યાય.

00:11:25.838 --> 00:11:40.506
જે જેનું વિશેષ હોય તે વિશેષ તેના 
સામાન્યમાં ડૂબે, બીજા ગુણમાં સમાવેશ ન પામે તે.

00:11:40.530 --> 00:11:46.998
પોત પોતાની પર્યાય પોત પોતાના ગુણોમાં પ્રલીન થાય છે.

00:11:47.022 --> 00:11:56.266
જ્ઞાનની પર્યાયને ચારિત્રગુણનું અવલંબન નથી, 
જ્ઞાનની પર્યાયને દર્શનગુણનું અવલંબન નથી,

00:11:56.290 --> 00:11:59.168
જ્ઞાનની પર્યાયને ગુણભેદનું અવલંબન નથી

00:11:59.193 --> 00:12:07.875
પણ જ્ઞાનની પર્યાયને જે જ્ઞાનગુણ તેનાથી 
અભેદ એવા આત્માનું અવલંબન લ્યે છે. બસ.

00:12:07.899 --> 00:12:16.082
પોત પોતાના ઘરમાં ચાલી જાય છે પર્યાય, 
પોતાનું ઘર છે જ્ઞાનની પર્યાયનું ઘર જ્ઞાનગુણ 
એટલે દ્રવ્ય એટલે અભેદ.

00:12:16.106 --> 00:12:17.411
મુમુક્ષુ:- જ્ઞાનગુણમય આખો આત્મા.

00:12:17.435 --> 00:12:22.163
ઉત્તર:- જ્ઞાનગુણમય આત્મા, 
ચારિત્રગુણમય આખો આત્મા. તે પોતાનું ઘર છે.

00:12:22.187 --> 00:12:33.882
ચારિત્રની પર્યાયનું ઘર ક્યુ છે કે 
ચારિત્રગુણમય આત્મા તે તેનું ઘર છે. 
તે ઘરમાં ચાલી જાય છે.

00:12:33.906 --> 00:12:37.999
મુમુક્ષુ:- ઘર તો બધાનું એક જ છે, 
પણ આ રૂમ બધાના જુદા જુદા છે.

00:12:38.023 --> 00:12:48.602
ઉત્તર:- ત્રણ પર્યાય છે ને? ત્રણ પર્યાય છે ને? 
તો ત્રણ પર્યાય છે તો ત્રણ ગુણ છે કે નહીં સામે? એમ.

00:12:48.602 --> 00:12:53.499
છે તો અભેદ, આ તો સમજાવવા માટે જ્ઞાનની પર્યાય ક્યાં જાય?

00:12:53.523 --> 00:12:59.998
થોડીક જ્ઞાનગુણમાં જાય, 
થોડીક ચારિત્રગુણમાં જાય તેમ હોય કોઈ દિ? ન હોય. આહાહા!

00:13:00.022 --> 00:13:04.394
તો અંતરગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ ગુણમાં રહેલી છે.

00:13:04.418 --> 00:13:13.285
અંતરગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ કેવળજ્ઞાનની 
પર્યાયરૂપ શક્તિ કેવળજ્ઞાનગુણમાં જ્ઞાનગુણમાં છે.

00:13:13.309 --> 00:13:16.744
કેવળજ્ઞાનની પર્યાય આવશે તો જ્ઞાનગુણમાંથી આવશે.

00:13:16.768 --> 00:13:25.268
યથાખ્યાતચારિત્ર આવશે તો ચારિત્ર ત્રિકાળીગુણમાંથી આવશે. 
એમાં ગર્ભિત પડેલી છે અત્યારે. આહાહા!

00:13:25.292 --> 00:13:33.268
પછી એમ કહેવાય કે દ્રવ્યમાં અંતર ગર્ભિત પર્યાયરૂપ 
પરિણમન શક્તિ, તે અભેદની અપેક્ષાએ.

00:13:33.292 --> 00:13:39.886
ભેદની અપેક્ષાએ તો પ્રત્યેક ગુણમાં પ્રત્યેકગુણની 
પર્યાયોની યોગ્યતા જુદી જુદી રહેલી છે.

00:13:39.910 --> 00:13:47.462
કેવળજ્ઞાનની યોગ્યતા ચારિત્રગુણમાં નથી, 
યથાખ્યાતચારિત્રની પર્યાય જ્ઞાનગુણમાં નથી.

00:13:47.487 --> 00:13:54.891
પોત પોતાના ગુણોમાં પોતાની ભાવિ પર્યાય 
અને પીને બેઠી છે, ગુણવાન બેઠો છે.

00:13:54.916 --> 00:14:00.957
ભાવિ પર્યાયને શુદ્ધ પર્યાયો તેને પીને ગુણો બેઠા છે. આહા!

00:14:00.982 --> 00:14:08.236
તો તેનું ધ્યાન કરતા તે શક્તિની વ્યક્તિ પ્રગટ થઈ જાય છે.

00:14:08.261 --> 00:14:15.809
ચાલો! આ ઉપરથી વાત કરી એટલે. હવે પાઠ લઈ લઈએ મૂળ.

00:14:15.833 --> 00:14:32.679
પાનું-૫૨૪ અને ગાથા નંબર ૩૫૬ થી ૩૬૫.

00:14:32.703 --> 00:14:43.954
શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર તેનો સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર.

00:14:43.978 --> 00:14:52.875
તેમાં જ્ઞાનની, દર્શનની, ચારિત્રની 
પર્યાયનો નિશ્ચય શું તે પહેલા વિભાગમાં કહે છે.

00:14:52.899 --> 00:14:56.206
પછી એ જ પર્યાયનો વ્યવહાર શું તે પછી કહેશે.

00:14:56.230 --> 00:15:03.876
આ આટલી ગાથાની અંદર દસ 
ગાથામાં આ આખો નિશ્ચય અને વ્યવહાર,

00:15:03.901 --> 00:15:07.512
ખાસ કરીને પર્યાયનો અધિકાર છે તે ખ્યાલ રાખવો.

00:15:07.536 --> 00:15:13.026
આ દસ ગાથા છે તે પર્યાયનો નિશ્ચય અને પર્યાયનો વ્યવહાર.

00:15:13.050 --> 00:15:17.298
પર્યાયનો નિશ્ચય કોને પ્રગટ થાય?

00:15:17.299 --> 00:15:23.743
કે જે પર્યાયથી નિરપેક્ષ દ્રવ્ય છે તેનું 
અવલંબન લ્યે જે પર્યાય, તેને પર્યાયનો નિશ્ચય કહેવાય.

00:15:23.744 --> 00:15:27.413
પર્યાયનો નિશ્ચય કોને કહેવાય?

00:15:27.414 --> 00:15:43.833
કે જે પર્યાયથી નિરપેક્ષ એવું દ્રવ્ય સામાન્ય તેનું અવલંબન 
જે પર્યાય લ્યે તે પર્યાયનું નામ પર્યાયનો નિશ્ચય 
કહેવામાં આવે છે. સામાન્ય સિદ્ધાંત.

00:15:44.460 --> 00:15:49.338
મુમુક્ષુ:- પર્યાયનો નિશ્ચય એટલે પર્યાયનો સ્વભાવ.
ઉત્તર:- પર્યાયનો જે સ્વભાવ છે

00:15:49.339 --> 00:15:55.774
પર્યાયનો જે સ્વભાવ છે તે સ્વભાવ તે છે કે 
પોતાના દ્રવ્યનું જ અવલંબન લ્યે.

00:15:55.797 --> 00:16:02.056
પરનું અવલંબન લ્યે જ નહીં. પરલક્ષ અભાવાત.

00:16:02.080 --> 00:16:10.537
દરેક પર્યાયનું પરલક્ષ અભાવાત પરનું લક્ષ લ્યે તે જ્ઞાન, 
દર્શન, ચારિત્રની પર્યાય જ નથી. હાં..

00:16:10.561 --> 00:16:22.396
કેમકે પરમાં અભેદ થાતી નથી. માટે તે પર્યાય આત્માની નથી. 
પરનું લક્ષ કરે તે પર્યાય આત્માની નથી.

00:16:22.420 --> 00:16:36.895
અને જે પર્યાય આત્માનું લક્ષ કરે તે પર્યાય આત્મા થઈ જાય છે. 
માટે તે પર્યાયને નિશ્ચય કહેવામાં આવે છે.

00:16:36.919 --> 00:16:46.177
<b>વળી (જેવી રીતે જ્ઞાયક તથા દર્શક 
વિષે દષ્ટાંત-દાર્ષ્ટાંતથી કહ્યું) એવી જ રીતે અપોહક</b>

00:16:46.201 --> 00:16:56.860
અપોહકનો અર્થ પહેલાં, 
<b>અપોહક (ત્યાજક, ત્યાગ કરનાર) વિષે કહેવામાં આવે છે.</b>

00:16:56.884 --> 00:17:08.831
અપોહક એટલે કે પરના ત્યાગ સ્વભાવે દ્રવ્ય રહેલું છે. 
પરના ત્યાગ સ્વભાવે ત્રિકાળીદ્રવ્ય રહેલું છે.

00:17:08.855 --> 00:17:19.591
અને જે ચારિત્રની પર્યાય છે નિશ્ચય, 
તે પરના ત્યાગના અભાવ સ્વભાવે છે.

00:17:19.615 --> 00:17:32.962
પરનો ત્યાગ કરે તે ચારિત્રની પર્યાય નથી. 
અને સ્વભાવનું ગ્રહણ કરે તે પણ ચારિત્રની પર્યાય નથી.

00:17:32.986 --> 00:17:36.791
મુમુક્ષુ: કેમકે સ્વભાવ આત્માએ પણ પરનું ગ્રહણ નથી કર્યું

00:17:36.816 --> 00:17:42.865
પરનો ત્યાગ કરવાવાળો નથી ને આત્મા આત્માને ગ્રહવાવાળો નથી. 
ઉત્તર: નથી. એમ તેની જે પર્યાય છે

00:17:42.866 --> 00:17:45.296
મુમુક્ષુ:- તેમાં તેવો જ અનુભવ થાય છે 
ઉત્તર:- તેવો જ અનુભવ થાય છે

00:17:45.321 --> 00:17:53.364
જેવું દ્રવ્ય છે, તેવી જ પર્યાય થાય છે. 
પર્યાયમાં પણ પરનો ત્યાગ કરવો તે પર્યાયનો સ્વભાવ નથી.

00:17:53.365 --> 00:17:59.861
એમ ભગવાનઆત્માને ગ્રહણ કરવો 
તેવો પણ તેનો સ્વભાવ નથી તો ભેદ પડી ગયો.

00:17:59.886 --> 00:18:03.254
તો ચારિત્રની પર્યાયનો નિશ્ચય ન થયો.

00:18:03.255 --> 00:18:14.804
સ્વસ્વામી સંબંધનો તેનો વ્યવહાર ઉત્પન્ન થયો. 
તે ચારિત્રની પર્યાયનો વ્યવહાર છે નિશ્ચય નથી.

00:18:14.805 --> 00:18:20.898
મુમુક્ષુ:- આત્મા આત્માને ગ્રહણ કરે છે 
તે ચારિત્રની પર્યાયનો વ્યવહાર છે.
ઉત્તર:- વ્યવહાર છે, નિશ્ચય નથી.

00:18:20.899 --> 00:18:24.262
તે સદભૂત વ્યવહાર પણ હેય છે.

00:18:24.375 --> 00:18:31.629
સદભૂત વ્યવહાર પણ હેય છે. હા... 
તે જાણવાની ચીજ છે પણ હેયરૂપ જાણવું.

00:18:31.653 --> 00:18:35.716
હો.. હેયરૂપ જાણવું તેનું નામ જાણવું છે.

00:18:35.718 --> 00:18:41.098
અને ભગવાનઆત્માને ઉપાદેયરૂપ 
જાણવો તેનું નામ આત્માને જાણવું છે.

00:18:41.711 --> 00:18:54.178
આત્માને જાણવામાં ઉપાદેયબુદ્ધિ આવવી જોઈએ અને 
પર્યાયને જાણવાના સમયે હેયબુદ્ધિ હોવી જોઈએ.

00:18:54.202 --> 00:18:59.401
મુમુક્ષુ:- ફરીને.
ઉત્તર:- ફરીને, જરા બેન લખે છે, પછી કહું.

00:18:59.402 --> 00:19:44.905
એક જ્ઞાનની પર્યાયથી વાત કહેતો હોઉં તો લઈ લેવી બીજી પર્યાય. 
જ્ઞાનથી સમજાય.

00:19:44.906 --> 00:20:00.412
પોતાનો જે શુદ્ધાત્મા છે તેમાં 
ઉપાદેયબુદ્ધિ કરીને જાણવું તેનું નામ નિશ્ચય છે.

00:20:00.413 --> 00:20:14.314
પોતાનો જે શુદ્ધાત્મા છે તેમાં અહમ કરીને ઉપાદેયબુદ્ધિ કરીને 
જાણવું તેનું નામ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. સમજ્યા?

00:20:14.286 --> 00:20:27.112
અને તે જ્ઞાનની પર્યાયને જે ભેદને પરને જ્ઞાનની પર્યાય 
જાણે તેમાં હેયબુદ્ધિએ જાણવું તેનું નામ વ્યવહાર છે.

00:20:27.136 --> 00:20:34.670
ઉપાદેયબુદ્ધિએ જાણવું નિશ્ચય, હેયબુદ્ધિએ જાણવું તે વ્યવહાર. 
હેયબુદ્ધિ હોવી જોઈએ.

00:20:34.695 --> 00:20:40.276
એકલું જાણવું નહીં. એવું સાધકનું પરિણમન હોય છે.

00:20:40.300 --> 00:20:49.433
દ્રવ્યમાં આત્મબુદ્ધિ થઈ, પર્યાય જાણવામાં તો આવે છે 
પણ પર્યાયમાં આત્મબુદ્ધિ નથી થતી તેનું નામ હેય છે.

00:20:49.458 --> 00:20:53.310
તેનું નામ હેયપૂર્વક જાણ્યું. હેયરૂપ જાણ્યું.

00:20:53.334 --> 00:21:04.317
ભગવાનઆત્માને ઉપાદેયરૂપ જાણ્યો. પર્યાયને હેયરૂપ જાણી, 
એવું સવિકલ્પદશામાં પણ પરિણમન રહી જાય છે.

00:21:04.317 --> 00:21:09.132
જ્ઞાનનો સ્વભાવ જ આ છે.

00:21:09.157 --> 00:21:15.852
સમ્યગ્જ્ઞાનનો સ્વભાવ જ છે પર્યાયને હેયરૂપ જાણે 
અને સમ્યગ્જ્ઞાનનો સ્વભાવ છે આત્માને ઉપાદેયરૂપ જાણે.

00:21:15.852 --> 00:21:25.813
સમ્યગ્જ્ઞાનનું લક્ષણ છે. સમ્યગ્જ્ઞાનની પર્યાયનું લક્ષણ છે. 
સમ્યગ્જ્ઞાનની પર્યાયનું લક્ષણ,

00:21:25.837 --> 00:21:33.577
પહેલા અનુભવકાળમાં તો ઉપાદેયરૂપ આત્માને જાણ્યો 
પછી વ્યવહાર સવિકલ્પદશામાં આવ્યો,

00:21:33.601 --> 00:21:38.381
બારમી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. તેનો અર્થ શું છે?

00:21:38.405 --> 00:21:54.509
કે હેયરૂપ જાણે છે, ઉપેક્ષારૂપ જાણે છે. તે મારુ સ્વરૂપ નથી. 
પર્યાય મારી નથી. પર્યાયમાં હું નથી. આહાહા!

00:21:54.533 --> 00:22:05.847
જે પર્યાયમાં આત્મા અભેદ થાય છે. તે પર્યાય મારી.. 
થોડું સૂક્ષ્મ છે. સાચું છે.

00:22:05.871 --> 00:22:11.074
જે પર્યાયમાં આત્મા અભેદરૂપ જાણનહાર છે તે પર્યાય મારી,

00:22:11.098 --> 00:22:16.856
જે પર્યાયમાં અભેદરૂપ આત્મા ઉપયોગાત્મક જાણવામાં ન આવે

00:22:16.881 --> 00:22:22.424
અને ઉપયોગાત્મક રાગાદિ જાણવામાં આવે તે પર્યાય મારી નથી.

00:22:22.448 --> 00:22:32.643
એટલા માટે તેમાં હેયબુદ્ધિ રહે છે. સૂક્ષ્મ છે થોડીક વાત.

00:22:32.667 --> 00:22:42.942
સવિકલ્પદશા છે, રાગાદિ દેવ-ગુરુ-શાસ્ત્ર જ્ઞાનમાં જણાય છે, 
તેનું અવલંબન તો નથી.

00:22:42.967 --> 00:22:49.134
છતાં તે જણાય છે. તે જણાય છે ને એટલે વ્યવહાર છે.

00:22:49.158 --> 00:22:55.723
જે જ્ઞાનમાં અભેદપણે આત્મા જણાય તે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે.

00:22:55.747 --> 00:23:01.059
ભલે પરિણતિમાં અભેદરૂપ જાણવાનું ચાલુ છે

00:23:01.084 --> 00:23:07.291
પણ નિર્વિકલ્પ ધ્યાનમાં 
જે અભેદ થઈને જાણવાનું છે તેવું નથી એ છૂટી ગયું છે.

00:23:07.315 --> 00:23:14.026
એટલે તે પર્યાયનો વ્યવહાર ઊભો થયો, 
વ્યવહાર ઊભો થયો તે સવિકલ્પમાં જ ઊભો થાય છે.

00:23:14.050 --> 00:23:19.991
નિર્વિકલ્પ ધ્યાનમાં પર્યાયનું લક્ષ જ નથી, 
પર્યાય જણાતી જ નથી ને, આહાહા!

00:23:20.015 --> 00:23:25.208
અને જણાય છે તો અભેદભાવે જણાય છે ને? 
ભેદભાવે જણાતી નથી.

00:23:25.232 --> 00:23:33.339
આનંદ પ્રગટ થયો તે આનંદને પ્રગટને 
પર્યાય તરીકે નથી જાણતી આનંદ એ તો આત્મા છે.

00:23:33.363 --> 00:23:38.733
આત્મામય છે, આ જ્ઞાનમય, 
આનંદમય આત્મા તે જ મારા જ્ઞાનમાં જ્ઞેય થાય છે.

00:23:38.757 --> 00:23:43.527
આખો આત્મા આનંદરૂપે પરિણમે એવો આત્મા જ્ઞાનમાં જ્ઞેય થાય છે.

00:23:43.551 --> 00:23:50.296
દેવ-ગુરુ-શાસ્ત્ર જ્ઞાનમાં જ્ઞેય થતાં નથી, રાગ જ્ઞાનમાં જ્ઞેય થતું નથી.

00:23:50.298 --> 00:24:04.967
મુમુક્ષુ:- આનંદનો ભેદ જણાતો નથી.
ઉત્તર:- પછી રાગ તો ક્યાંથી જણાય?

00:24:04.992 --> 00:24:13.959
દેવ-ગુરુ-શાસ્ત્ર ક્યાંથી જણાય? આહાહા! 
આ શ્રેણીમાં આવું થાય. એનું નામ શ્રેણી છે.

00:24:13.981 --> 00:24:29.924
મુમુક્ષુ:- ગ્રહણ કરે તે પણ ચારિત્રનહીં? 
ઉત્તર:- નહીં, ચારિત્ર નહીં. આહાહા!

00:24:29.949 --> 00:24:37.629
ચારિત્રની પર્યાય આત્મામાં ઠરે છે, 
લીન થાય છે તે ચારિત્રની પર્યાય નથી.

00:24:37.653 --> 00:24:43.970
એ તો વિકલ્પ ઉઠયો એટલો, 
નિશ્ચય ચારિત્રની પર્યાય નિશ્ચય ક્યાં થયો એમાં?

00:24:43.995 --> 00:24:51.949
એ તો ચારિત્રની પર્યાય આત્મારૂપ થઈ જાય.

00:24:51.973 --> 00:24:59.905
મુમુક્ષુ:- જેવો આત્મા ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે, 
અપોહક છે તેવા અપોહકને જ અનુભવવાનો, 
પર્યાય પણ પોતે અપોહક સ્વરૂપે...

00:24:59.929 --> 00:25:08.106
ઉત્તર:- પર્યાય અપોહક. દ્રવ્ય તો અપોહક હતું. 
પર્યાય અપોહક, પરના અભાવ સ્વભાવે પર્યાય છે.

00:25:08.130 --> 00:25:13.882
પરના અભાવ સ્વભાવે. એટલે પરનો 
ત્યાગ કરે એવો પણ આત્મામાં સ્વભાવ નથી પર્યાયમાં.

00:25:13.906 --> 00:25:18.373
એવી પર્યાય પ્રગટ થાય છે. અને 
પર્યાય આત્માને ગ્રહે છે એ પણ નહીં.

00:25:18.397 --> 00:25:28.714
આત્મામાં લીન થાય છે એમ પણ નથી. 
આત્મામાં લીન ન થાય તે પર્યાય નિશ્ચય છે, લે! 
નથી નથી આવે છે ને? તે.

00:25:28.738 --> 00:25:35.553
મુમુક્ષુ:- લીનતાનો વિકલ્પ નહીં લીન જ છે. 
ઉત્તર:- લીન જ, લીનમય થઈ ગયો.

00:25:35.578 --> 00:25:44.996
તે રૂપ! બસ. થઈ ગયો તે રૂપ થઈ ગયો. 
પર્યાય આત્મામય આત્મારૂપ થઈ જાય છે. આહાહા!

00:25:45.020 --> 00:25:51.996
આત્મા અને પર્યાય જુદાઇ દેખાતી નથી, 
જુદાઇ હોવા છતાં અભેદમાં ભેદ દેખાતો નથી. આહા!

00:25:52.020 --> 00:25:55.195
મુમુક્ષુ:- અભેદમાં અભેદ જ દેખાય છે.
ઉત્તર:- હા, અભેદમાં અભેદ. અભેદ અનુભવ.

00:25:55.220 --> 00:25:58.237
અભેદ જાણનહાર, અભેદ જાણનહાર, અભેદ જાણનહાર.

00:25:58.261 --> 00:26:01.716
મુમુક્ષુ: અભેદ જાણનહાર અભેદ જાણનહાર.
ઉત્તર: અભેદ જાણનહાર એવું સ્વરૂપ છે.

00:26:01.741 --> 00:26:06.510
તેનું નામ નિર્વિકલ્પધ્યાન છે.

00:26:06.510 --> 00:26:11.754
મુમુક્ષુ: દ્રવ્ય તો અપોહક હતું પણ પર્યાય અપોહક થઈ ગઈ.

00:26:11.779 --> 00:26:17.677
ઉત્તર: થઈ ગઈ. ચારિત્રની પર્યાયનું સ્વરૂપ જ અપોહક સ્વરૂપે છે.

00:26:17.701 --> 00:26:23.324
તે રાગને ત્યાગ કરે ત્યારે ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તેમ નહીં.

00:26:23.349 --> 00:26:27.920
એ આત્માનું ભેદથી અવલંબન લ્યે તે ચારિત્રની પર્યાય નથી.

00:26:27.944 --> 00:26:33.845
એ અભેદભાવે પરિણમન થઈ જાય છે 
તેનું નામ ચારિત્રની પર્યાયનો નિશ્ચય છે.

00:26:33.869 --> 00:26:44.792
રાગને છોડે ત્યારે વીતરાગતા થાય છે તેમ નથી. 
આત્માને ભેદથી અવલંબન કરે છે તેનું નામ વીતરાગતા નથી.

00:26:44.816 --> 00:26:50.651
અભેદભાવે પરિણમે છે તેનું નામ વીતરાગપર્યાય 
તે પર્યાયનું નામ ચારિત્રની પર્યાયનો નિશ્ચય છે,

00:26:50.675 --> 00:26:59.194
એકલી વીતરાગતા નીતરે છે. 
તેમાં રાગનો અંશ બિલકુલ નથી. આહાહા!

00:26:59.218 --> 00:27:04.265
રાગનો એણે ત્યાગ કર્યો નથી અને સ્વરૂપનું ગ્રહણ કર્યું નથી,

00:27:04.290 --> 00:27:11.130
સ્વભાવમય થઈ ગઈ, તેનું નામ ચારિત્રની પર્યાય નિશ્ચય છે. આહા!

00:27:11.154 --> 00:27:14.730
મુમુક્ષુ:- તે તો ચારિત્રની મૂર્તિ છે. ઉત્તર:- બસ. ચારિત્રની મૂર્તિ.

00:27:14.755 --> 00:27:24.522
નીચે સ્વાધ્યાય કર્યો હતો ને? આહાહા!

00:27:24.546 --> 00:27:28.675
પર્યાયનો નિશ્ચય તો તેનું નામ કે ત્રિકાળીનું અવલંબન, બસ.

00:27:28.699 --> 00:27:33.175
અને અવલંબનના અવલંબન દેનાર-લેનાર તેનો ભેદ પણ નથી.

00:27:33.175 --> 00:27:37.428
ભેદ પડે ત્યાં સુધી સ્વ-સ્વામી સંબંધનો વ્યવહાર સાધ્યની સિદ્ધિ તેમાં નથી.

00:27:37.452 --> 00:27:42.513
મુમુક્ષુ: સાધ્યની સિદ્ધિ નથી.
ઉત્તર: વિકલ્પ ઊભો થયો, તે તો વિકલ્પ છે. વિકલ્પ તે ચારિત્ર નથી.

00:27:42.513 --> 00:27:47.904
ચારિત્રનો વિકલ્પ, ચારિત્રની પર્યાયનો વિકલ્પ તે ચારિત્ર નથી.

00:27:47.928 --> 00:27:53.548
ચારિત્રની પર્યાયનો વિકલ્પ ઉઠે કે 
આનું નામ ચારિત્ર કહેવાય તે ચારિત્ર નથી.

00:27:53.572 --> 00:28:00.706
મુમુક્ષુ:- આત્માને ગ્રહણ કરનારો વિકલ્પ છે તે પણ ચારિત્ર નથી.
ઉત્તર:- ચારિત્ર નથી. આહાહા!

00:28:00.731 --> 00:28:12.224
અભેદ જાણનહાર, બસ. અભેદ લીનતા, અભેદ ઠરવું. બસ.

00:28:12.225 --> 00:28:17.675
બધામાં અભેદ. પર્યાયથી અભેદ લઈ લેવું. 
ત્યારે ચારિત્રની પર્યાયનો નિશ્ચય કહેવાય.

00:28:17.676 --> 00:28:23.400
જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. જ્ઞાનની પર્યાય, 
દર્શનની પર્યાય, ચારિત્રનો નિશ્ચય એટલું જ, જ્ઞાયક તો જ્ઞાયક.

00:28:23.422 --> 00:28:29.716
અપોહક તો અપોહક. જો, દ્રવ્ય-પર્યાયનો 
ભેદ નીકળી જાય છે અનુભવના કાળમાં.

00:28:29.740 --> 00:28:35.795
એ દ્રવ્ય છે તે પર્યાયથી નિરપેક્ષ રહ્યા જ કરે છે 
અને પર્યાય પરથી નિરપેક્ષ થયા કરે છે.

00:28:35.819 --> 00:28:40.762
દ્રવ્ય છે તે તો પર્યાયથી નિરપેક્ષ રહ્યા કરે છે

00:28:40.787 --> 00:28:46.512
અને જે શુદ્ધિની વૃદ્ધિ થયા કરે છે 
તે પરથી નિરપેક્ષ થઈને અંદરમાં ડૂબી જાય છે.

00:28:46.512 --> 00:28:52.547
પરથી નિરપેક્ષ છે. પરનું અવલંબન બિલકુલ તેને છે જ નહીં.

00:28:52.547 --> 00:28:59.254
પરની સાથે તેને સંબંધ જ નથી, 
નિશ્ચયની પર્યાયને પરની સાથે સંબંધ હોય નહીં.

00:28:59.254 --> 00:29:02.774
મુમુક્ષુ:- પોતાની સાથે પણ સંબંધનો વિકલ્પ છે નહીં
ઉત્તર:- નથી વિકલ્પ.

00:29:02.798 --> 00:29:06.315
મુમુક્ષુ:- તો પરની સાથે સંબંધની વાત પણ ક્યાં રહી?
ઉત્તર:- ક્યાંથી હોય? આહાહા!

00:29:06.339 --> 00:29:17.908
આખા સમયસારમાં એક જ વાત છે 
આત્માનું અવલંબન, ભુતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન, 
ભુતાર્થને આશ્રયે ચારિત્ર.

00:29:17.932 --> 00:29:24.164
ભુતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન અને 
પરને આશ્રયે ચારિત્ર એ કોઈ દિવસ હોય?

00:29:24.188 --> 00:29:34.897
ત્રણેય પર્યાયને વિષય એક જ છે. 
બધી પર્યાયનો વિષય એક જ છે. 
એનું નામ નિશ્ચય, પર્યાયનો નિશ્ચય છે.

00:29:34.921 --> 00:29:39.757
દ્રવ્યનો નિશ્ચય હાથમાં આવે પણ 
પર્યાયનો નિશ્ચય હાથમાં આવવો બહુ મુશ્કેલ છે.

00:29:39.757 --> 00:29:43.158
કેમકે સ્વ-પર પ્રકાશક કાં શલ્ય રહી જાય

00:29:43.183 --> 00:29:49.014
અને કાં ચારિત્રની પર્યાય એને કહેવાય કે 
સાથે વ્યવહાર હોય તો ચારિત્રની પર્યાય કહેવાય.

00:29:49.038 --> 00:29:53.268
વ્યવહાર વિનાની ચારિત્રની પર્યાય ન હોય.

00:29:53.293 --> 00:29:59.014
નિશ્ચય ચારિત્રની પર્યાય હોય ત્યાં 
વ્યવહાર ચારિત્ર હોય તો નિશ્ચય ચારિત્ર ટકે.

00:29:59.038 --> 00:30:05.770
ભૂલ છે મોટી. મોટી ભૂલ છે. એ 
વ્યવહારથી નિરપેક્ષ છે ચારિત્રની પર્યાય.

00:30:05.794 --> 00:30:13.057
વ્યવહાર, હા વ્યવહાર ચારિત્ર છે તો 
નિશ્ચય ચારિત્ર છે તેમ નથી. એને 
આત્માનું અવલંબન છે માટે ચારિત્ર છે.

00:30:13.057 --> 00:30:17.420
અહિયાં વ્યવહાર ચારિત્ર પાંચ મહાવ્રત છે 
માટે નિશ્ચય ચારિત્ર છે એમ નથી.

00:30:17.444 --> 00:30:21.178
એ તો બધા વ્યવહારના કથનો જાણવા માટે આવેલા છે.

00:30:21.202 --> 00:30:26.567
જો તમે એમ કહેશો કે પાંચ મહાવ્રત હોય તો નિશ્ચય ચારિત્ર હોય

00:30:26.592 --> 00:30:30.283
તો સ્વરૂપના અનુભવમાં પાંચ મહાવ્રતનો અભાવ છે.

00:30:30.307 --> 00:30:36.208
તેના સદભાવમાં કે અભાવમાં તેને 
આત્માનું જ અવલંબન છે તેને ચારિત્રની પર્યાય કહેવાય.

00:30:36.232 --> 00:30:44.892
તેનો સદભાવ હો કે તેનો શ્રેણીમાં અભાવ છે. 
શ્રેણીમાં પાંચ મહાવ્રતનો વિકલ્પ નથી છતાં ચારિત્રનો સદભાવ છે.

00:30:44.916 --> 00:30:52.717
તો પછી ઓના આશ્રયે ચારિત્ર નિશ્ચય રહે છે તે ક્યાં રહ્યું? 
એ છે તો આ છે? એમ છે નહીં.

00:30:52.741 --> 00:30:57.931
ચારિત્રની પર્યાય વ્યવહાર ચારિત્રની પર્યાયથી નિરપેક્ષ છે.

00:30:57.955 --> 00:31:00.543
પહેલી વાત તો આવી પરથી નિરપેક્ષ.

00:31:00.567 --> 00:31:07.039
પરથી આ વ્યવહાર ચારિત્રથી નિરપેક્ષ 
ચારિત્રની પર્યાય અને દ્રવ્યથી સાપેક્ષ છે. આહા!

00:31:07.063 --> 00:31:16.460
કેમકે જ્ઞેય લેવું છે ને? 
એટલે દ્રવ્યથી સાપેક્ષ હોય પર્યાય. દ્રવ્ય લેવું છે? જ્ઞેય લેવું છે ને?

00:31:16.484 --> 00:31:19.121
મુમુક્ષુ:- દ્રવ્યથી સાપેક્ષ છે.
ઉત્તર:- હં, સ્વદ્રવ્યથી (સાપેક્ષ).

00:31:19.146 --> 00:31:22.278
કેમકે સ્વદ્રવ્યના આશ્રયે અને એ આત્મા જ થઈ જાય છે.

00:31:22.302 --> 00:31:29.201
એ પોતે આત્મા છે. આહાહા! 
એ ભેદ છે ને ત્યાં સુધી અનાત્મા છે, પરદ્રવ્ય છે.

00:31:29.225 --> 00:31:38.802
આહા! ભાઈ! આ વ્યવહારનો પક્ષ છૂટવો બહુ મુશ્કેલ, બેન! 
એવી વાતો પણ ઘણી આવે.

00:31:38.826 --> 00:31:46.564
સ્વચ્છંદી થતો હોય તો સવિકલ્પ દશામાં નિશ્ચયપૂર્વક 
તેનો વ્યવહાર અનુકૂળ વ્યવહાર હોય.

00:31:46.588 --> 00:31:54.770
તે પતંગ ન ઉડાડતો હોય મુનિ. મુનિ પતંગ ન ઉડાડે. 
કેમકે તે તો અનુકૂળ વ્યવહાર નથી.

00:31:54.794 --> 00:32:00.599
તેથી તેને એવો જ વિકલ્પ થાય છે કે જે નિશ્ચયને અનુકૂળ વિકલ્પ,

00:32:00.623 --> 00:32:05.491
પણ નિશ્ચયને અનુકૂળ વિકલ્પ છે તો નિશ્ચય ચારિત્ર ટકે છે તેમ નથી.

00:32:05.515 --> 00:32:12.052
તે ટકે છે તો દ્રવ્યનું અવલંબન લ્યે છે તો ટકે છે. હં..

00:32:12.076 --> 00:32:19.294
સવિકલ્પ દશામાં પણ ચારિત્ર નિશ્ચય પ્રગટ તો છે જ. 
ટકે છે, દ્રવ્યના અવલંબનથી ટકે છે.

00:32:19.318 --> 00:32:23.873
અનુકૂળ નિમિત્ત છે તો ઉપાદાન કાર્ય કરે છે તેમ નથી બિલકુલ.

00:32:23.897 --> 00:32:28.423
ઉપાદાન કાર્ય કરે છે તો બાહ્યમાં અનુકૂળ નિમિત્ત હોય છે.

00:32:28.447 --> 00:32:31.696
તે બધુ સમજાવ્યું હતું તમારા પંડિત આવ્યા ત્યારે, સમજાવ્યું હતું,

00:32:31.721 --> 00:32:36.150
સિકોહાબાદ. ખુશ થઈ ગયા. ચાલીસ વર્ષે સમાધાન થયું, કહે.

00:32:36.174 --> 00:32:43.572
અનુકૂળ નિમિત્ત છે તો અહીં છે, એમ ક્યાંથી લાવ્યો?

00:32:43.597 --> 00:32:48.650
તે તો તે જ રહી નિમિત્તાધીન દ્રષ્ટિ. નિમિત્ત છે કોણ ના પડે છે.

00:32:48.674 --> 00:32:55.841
પાંચ મહાવ્રત છે, ૨૮ મૂળગુણ છે. 
પંચમ ગુણસ્થાને વ્રત છે, ૧૧ પડીમાં છે.

00:32:55.865 --> 00:33:03.125
છે તો અહીં છે એમ નથી બિલકુલ. પર્યાય વ્યવહારથી નિરપેક્ષ છે.

00:33:03.149 --> 00:33:09.873
નિશ્ચયની પર્યાય વ્યવહારથી નિરપેક્ષ છે અને દ્રવ્યથી સાપેક્ષ છે.

00:33:09.897 --> 00:33:13.692
પરથી નિરપેક્ષ એટલે આ વ્યવહારથી નિરપેક્ષ છે. આહાહા!

00:33:13.716 --> 00:33:21.249
શું આ સંતોની વાણી! ગજબની વાણી છે.

00:33:21.273 --> 00:33:31.908
છે તેને કોણ ના પાડે છે? છે તો છે, પણ આ છે, 
પાંચ મહાવ્રત છે તો ભાવલિંગીપણું છે તેમ નથી.

00:33:31.932 --> 00:33:38.442
કેમકે પાંચ મહાવ્રત તો નિરતીચારપણે દ્રવ્યલિંગી પાળતા... 
પાળે છે છતાં તેમાં નિયમ ન રહ્યો.

00:33:38.442 --> 00:33:50.900
આ છે તો આ છે તેવો નિયમ નથી અને 
આત્માને આશ્રયે ચારિત્ર થાય, થાય ને થાય જ. તે નિયમ છે. આહાહા!

00:33:50.924 --> 00:34:00.927
તો તો દ્રવ્યલિંગી મુનિ, પર્યાયનો નિશ્ચય ઉપર કોઈનું વજન જાતું નથી 
અને પર્યાયના વ્યવહારની વાતું કરે છે.

00:34:00.951 --> 00:34:05.856
મુમુક્ષુ:- સાહેબ! સાચું કહું? 
આ પર્યાયના નિશ્ચયની વાત આપના શ્રીમુખે સાંભળી, 
હું તો સાચું કહું છું.

00:34:05.880 --> 00:34:11.826
દ્રવ્યના નિશ્ચયની વાત તો સાંભળી છે પણ પર્યાયના 
નિશ્ચયની વાત આપના શ્રીમુખે જ સાંભળી.
ઉત્તર:- (દ્રવ્યના નિશ્ચયની વાત) સાંભળી છે, વાત સાચી છે.

00:34:11.850 --> 00:34:22.680
મુમુક્ષુ:- ખરેખર આ શબ્દો જ. સમ્યગ્દર્શન તે આત્મા, 
તે બધી વાત પણ આ પર્યાયનો નિશ્ચય છે 
તે વાત તો સ્પેશ્યાલિટી છે આપની,

00:34:22.705 --> 00:34:28.501
સાહેબ! બિલકુલ. અત્યાર સુધીમાં. મૌલિક, મૌલિક છે આપનું.

00:34:28.525 --> 00:34:33.402
ઉત્તર:- બીજા પણ કહે છે. વાત સાચી છે. 
ભાઈ કહે છે એમ બીજાએ કહ્યું.

00:34:33.426 --> 00:34:38.138
પર્યાયનો નિશ્ચય તે વાત શબ્દ જ આખો તમારી પાસેથી આવ્યો.

00:34:38.162 --> 00:34:42.840
આમાં લખ્યું હતું પણ ધ્યાન ખેચાણું નહીં. નહિંતર આમાં તો છે.

00:34:42.864 --> 00:34:46.275
મુમુક્ષુ:- હા, દીવા જેવું છે.
ઉત્તર:- દીવા જેવું છે.

00:34:46.300 --> 00:34:55.331
પર્યાયના નિશ્ચય વિના દ્રવ્ય સ્વભાવનો અનુભવ નહીં થાય.

00:34:55.355 --> 00:35:01.648
પર્યાયના વ્યવહારમાં કાં પરને જાણું છું અને 
કાં સ્વપર બેયને જ્ઞાન જાણે છે તે બે વ્યવહાર છે.

00:35:01.672 --> 00:35:11.404
તે વ્યવહારના પક્ષમાં, આહાહા! ખરેખર તો જ્ઞાન બિડાય છે.

00:35:11.428 --> 00:35:27.811
પક્ષમાં જ્ઞાન બિડાય છે અને વ્યવહારમાં જ્ઞાન રોકાય છે. 
કેવળજ્ઞાન ન થાય. ભલે સાધક હોય. સમજી ગયા?

00:35:27.811 --> 00:35:30.706
મુમુક્ષુ:- પક્ષમાં જ્ઞાન બિડાય છે અને વ્યવહારમાં જ્ઞાન રોકાય છે.

00:35:30.806 --> 00:35:36.076
ઉત્તર:- રોકાય છે. વિકાસ નથી થતો. વિકાસ ન થાય. 
વિકાસ તો સ્વ આશ્રયે જ થાય.

00:35:36.100 --> 00:35:43.471
મુમુક્ષુ:- નિશ્ચયમાં જ વિકાસ.
ઉત્તર:- બસ. નિયમ. આત્માઆશ્રિત વિકાસ હોય.

00:35:43.495 --> 00:36:02.896
પ્રગટતા પણ આત્મા આશ્રયે અને 
વૃદ્ધિ પણ આત્મા આશ્રયે, એમ.

00:36:02.920 --> 00:36:09.285
પછી સાધક વ્યવહારને ઓળંગીને 
અંદરમાં જાય છે ત્યારે કેવળજ્ઞાન થાય છે.

00:36:09.309 --> 00:36:14.254
વ્યવહારમાં રહે ત્યાં સુધી વિકાસ ન થાય. 
કેવળજ્ઞાન ન આવે, શ્રેણી નથી આવતી ને.

00:36:14.278 --> 00:36:21.171
શ્રેણી નથી આવતી. શ્રેણી ક્યાં આવે છે. 
શાસ્ત્ર વાંચ્યા કરે ને વિચાર કર્યા કરે, ચિંતવન કર્યા કરે,

00:36:21.196 --> 00:36:27.528
આમ જોઈને ચાલ્યા કરે. શ્રેણી ન આવે.

00:36:27.552 --> 00:36:41.762
લીન થઈ જાય ખલાસ! બધી પર્યાય, 
આહાહા! અભિમુખ થઈ જાય બધી પર્યાય.

00:36:41.786 --> 00:36:53.241
આ તો એક દ્રષ્ટાંત આપું છું. હોં! દ્રષ્ટાંત તો .. 
એમાંથી ન્યાય ખેંચવો. બીજો કોઈ એનો અર્થ ન ઘટાવવો કોઈએ.

00:36:53.265 --> 00:36:54.862
દ્રષ્ટાંત આપું છું.

00:36:54.863 --> 00:37:02.029
તમે ૯૬૦૦૦ સ્ત્રીને પૂછો તમારો પતિ કોણ?ચક્રવર્તી.

00:37:02.054 --> 00:37:09.948
૯૬૦૦૦ સ્ત્રી એમ કહેશે કે અમારો પતિ ભરત મહારાજા છે. હેં!

00:37:09.971 --> 00:37:16.318
એમ, અનંતગુણની અનંત પર્યાય એને પૂછો કે તમને કોનું અવલંબન છે?

00:37:16.342 --> 00:37:21.617
એકનું અવલંબન છે. પૂછી લ્યો! આ જ જવાબ આપશે બધી પર્યાય.

00:37:21.641 --> 00:37:29.289
મુમુક્ષુ:- એમ જ આપે ને? સતી સ્ત્રી બીજો જવાબ આપે?
ઉત્તર:- અવલંબન એકનું જ છે. આહા!

00:37:29.313 --> 00:37:35.245
મુમુક્ષુ:- સાંગોપાંગ છે દ્રષ્ટાંત.
ઉત્તર:- સાંગોપાંગ છે.

00:37:35.269 --> 00:37:47.980
આહા! જ્ઞાનને પૂછો તમારો સ્વામી કોણ? 
આત્મા. ચારિત્રને પૂછો તમારો સ્વામી કોણ? આત્મા.

00:37:48.004 --> 00:37:54.288
સુખની પર્યાય, અનાકુળ આનંદની પર્યાય પ્રગટ થઈ 
તેને પૂછો તમારો સ્વામી કોણ? આત્મા છે.

00:37:54.312 --> 00:38:02.465
એક જ તમારો સ્વામી? કે હા એક જ સ્વામી છે. 
અનંતગુણની અનંત પર્યાયનો સ્વામી એક.

00:38:02.489 --> 00:38:13.128
ઓલો ૯૬૦૦૦ નો સ્વામી એક. એમ અનંતગુણ, 
અનંત પર્યાય તેનો સ્વામી? પર્યાય અનંત અને સ્વામી એક.

00:38:13.152 --> 00:38:18.581
તેનો સ્વ-સ્વામીસંબંધ એકની સાથે છે. 
જ્ઞાનની પર્યાયનો સ્વ-સ્વામીસંબંધ એકની સાથે.

00:38:18.605 --> 00:38:22.332
દર્શનની પર્યાયનો સ્વ-સ્વામીસંબંધ, ચારિત્રની પર્યાયનો,

00:38:22.335 --> 00:38:25.755
આ બાજુથી ચારિત્રની પર્યાય આવી, 
આ બાજુથી જ્ઞાન, આ બાજુથી દર્શન, આ બાજુથી સુખ.

00:38:25.801 --> 00:38:35.708
બધી પર્યાયનો સ્વ-સ્વામીસંબંધ, આહાહા! 
એક જ્ઞાયકભાવ સાથે છે. એ જ બધી પર્યાયનો નિશ્ચય છે.

00:38:35.732 --> 00:38:54.900
જેનો સ્વ-સ્વામીસંબંધ જ્ઞાયકની સાથે છે 
તેનું નામ પર્યાયનો નિશ્ચય છે. 
અવલંબન એકનું જ હોય. ચાલો.

00:38:54.924 --> 00:38:59.969
<b>વળી એવી જ રીતે અપોહક</b> 
એટલે <b>(ત્યાજક, ત્યાગ કરનાર)</b>.

00:38:59.970 --> 00:39:06.706
ત્યાગ કરનાર નથી. સમજાવે છે. 
ત્યાગ કરનાર. અપોહક છે ને?

00:39:06.729 --> 00:39:09.870
અપોહક જ્ઞાયક. એટલે જાણનાર.

00:39:09.871 --> 00:39:16.907
એનો અર્થ કરે છે જાણનાર. સમજી ગયા? 
તેમ અપોહક ત્યાગ કરનાર, એમ.

00:39:16.930 --> 00:39:24.472
<b>(તેના) વિષે કહેવામાં આવે છે:- 
આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી 
ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે.</b>

00:39:24.496 --> 00:39:32.473
આહાહા! એ દ્રવ્યનો સ્વભાવ જ શ્વેતગુણથી ભરેલો છે. 
શ્વેતગુણથી અનન્ય છે તે. ભીંતથી ખડી અનન્ય નથી.

00:39:32.497 --> 00:39:42.250
<b>ભીંત-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વેત્ય છે.</b>

00:39:42.251 --> 00:39:49.378
ભીંત ઉપર ખડીલાગી તો ખડીએ ભીંતને સફેદ કરી 
તેમ લોક વ્યવહારથી કહેવામાં આવે છે.

00:39:49.401 --> 00:39:52.845
લોક વ્યવહાર છે એ. સાચો વ્યવહાર નથી.

00:39:52.869 --> 00:39:59.321
<b>(અર્થાંત ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). 
હવે, શ્વેત કરનારી ખડી,</b>

00:39:59.345 --> 00:40:05.940
કરનાર ખડી અને થનાર ભીંત, 
શ્વેત થનાર ભીંત. સમજી ગયા?

00:40:05.964 --> 00:40:16.876
શ્વેત કરનાર તો ખડી, ચૂનો અને 
કાળી હતી ભીંત, એને સફેદ કરનાર કોણ?

00:40:16.877 --> 00:40:26.503
સફેદ કરનાર ખડી અને સફેદ થનાર કોણ?
કે ભીંત. તે સો ટકા ખોટી વાત છે.

00:40:26.526 --> 00:40:39.746
ડબામાં હોય તો પણ ખડી સફેદ, 
ભીંતમાં લાગે તો પણ ખડી સફેદ, ભીંત જેવી છે તેવી છે. આહા!

00:40:39.770 --> 00:40:54.614
મુમુક્ષુ:- બિલકુલ સફેદ નહીં, 
કાળી તે કાળી જ છે. એક ટકો પણ સફેદ નથી.

00:40:54.614 --> 00:41:02.724
ઉત્તર:- <b>શ્વેત કરનારી ખડી 
શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ</b>.

00:41:02.725 --> 00:41:07.422
ભીંત સફેદ થઈ ને? વ્યવહારીજનો 
કહે છે કે ભીંત સફેદ થઈ ગઈ.

00:41:07.445 --> 00:41:12.168
સમજી ગયા? વ્યવહાર ભાષા, 
અજ્ઞાનની ભાષા, તે લોક ભાષાથી સમજાવે.

00:41:12.192 --> 00:41:19.261
<b>ભીંત-આદિ પરદ્રવ્યો તેની છે કે નથી?</b> 
આહા! તે ખડી ભીંતની થઈ ગઈ કે નહીં? ભીંતને ખડી ચોંટી કે નહીં?

00:41:19.285 --> 00:41:24.610
અને ભીંતને ચોંટતા ભીંત સફેદ થઈ ગઈ તો ખડી સફેદ ન રહી.

00:41:24.634 --> 00:41:32.124
ડબ્બામાં હતી ત્યાં સુધી ખડી સફેદ 
અને ભીંતમાં લાગી ખડી ચૂનો ત્યારે ભીંત સફેદ.

00:41:32.148 --> 00:41:38.043
તો ભીંત સફેદ કહેવામાં આવે ત્યારે ચૂનો સફેદ ગાયબ થઈ ગયો.

00:41:38.067 --> 00:41:47.170
ચૂનો સફેદ રહ્યો નહીં ને? ખડી ક્યાં સફેદ રહી? 
ભીંતને સફેદ માને એ ચુનાનું અસ્તિત્વ ન રહ્યું.

00:41:47.194 --> 00:41:51.149
મુમુક્ષુ: ગાયબ થઈ ગયું.
ઉત્તર: હા, ગાયબ થઈ ગયું. તેનો નાશ થઈ ગયો ચૂનાનો.

00:41:51.173 --> 00:41:57.390
પરદ્રવ્ય તેની છે કે નહીં, એટલે પરદ્રવ્યને સફેદ કરે છે કે નહીં ચૂનો?

00:41:57.414 --> 00:42:05.635
આહાહા! જો સફેદ કરે તો એની થઈ જાય. 
પોતાના સ્વભાવને ચૂનો છોડે નહીં.

00:42:05.659 --> 00:42:10.458
એ તો સ્વભાવ સફેદ ગુણથી ભરેલો એનો સ્વભાવ છે.

00:42:10.482 --> 00:42:19.596
ભીંતે ચોંટે કે ડબ્બામાં હોય કે જ્યાં હોય 
ત્યાં એ તો સફેદ ગુણથી ભરેલો પદાર્થ છે. આહાહા!

00:42:19.620 --> 00:42:22.603
મુમુક્ષુ:- ભીંતના સદભાવમાં કે ભીંતના અભાવમાં !
ઉત્તર:- (ભીંતના સદભાવમાં કે ભીંતના) અભાવમાં.

00:42:22.627 --> 00:42:28.609
ડબ્બાના સદભાવમાં કે ભીંતમાં ચોંટી હોય ત્યારે સફેદ તો ખડી.

00:42:28.610 --> 00:42:33.267
ખડી સફેદ છે, ભીંત ક્યારેય ખડીરૂપ થતી જ નથી.

00:42:33.290 --> 00:42:36.618
સફેદ થાય જ નહીં. કાળી ભીંત સફેદ ક્યાંથી થાય?

00:42:36.642 --> 00:42:45.405
<b>વિચારવામાં આવે છે:- 
જો ખડી ભીંત-આદિની પરદ્રવ્યની હોય તો</b>, 
એટલે કે ભીંતને સફેદ કરે તો? એમ.

00:42:45.429 --> 00:42:50.404
<b>પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ</b>.

00:42:50.405 --> 00:43:00.213
<b>જેનું જે હોય તે તે જ હોય</b>. મહા સિદ્ધાંત.
જેનું જે હોય તે તે જ હોય. એમ. તે તે જ હોય.

00:43:00.236 --> 00:43:08.896
મુમુક્ષુ:- જેનું જે હોય..
ઉત્તર:- જેનું જે હોય તે તે જ હોય. <b>જેમ</b>, 
દ્રષ્ટાંત આપે છે.

00:43:08.920 --> 00:43:21.680
આ વાક્ય ન સમજી શકે. આ વાક્યને સમજવા માટે 
આત્માનું દ્રષ્ટાંત. આહા! આત્માનું પણ દ્રષ્ટાંત છે અહિયાં.

00:43:21.704 --> 00:43:26.069
મુમુક્ષુ:- ખડીને સમજાવવા.
ઉત્તર:- ખડીને સમજાવવા.

00:43:26.094 --> 00:43:32.699
ખડીનું સ્વરૂપ સમજાવવા આત્માનું દ્રષ્ટાંત આપ્યું.

00:43:32.723 --> 00:43:40.309
એને તો આત્મા જ દેખાય છે, બીજું કાઈ દેખાતું જ નથી. સંતોને..

00:43:40.333 --> 00:43:46.447
મુમુક્ષુ:- આત્મા જ દેખાય છે માટે તો સંત છે.
ઉત્તર:- માટે તો સંત છે.

00:43:46.471 --> 00:43:49.958
<b>જેમ આત્માનું જ્ઞાન હોવાથી</b>,

00:43:49.959 --> 00:44:00.394
જેમ એટલે જેવી રીતે આત્માનું જ્ઞાન, થવાથી
લખ્યું નથી. આત્માનું જ્ઞાન હોવાથી ત્રણેય કાળ.

00:44:00.441 --> 00:44:07.320
ત્રણેય કાળ જ્ઞાન આત્માનું જ હોય. કેમકે પરલક્ષ અભાવાત.

00:44:07.321 --> 00:44:17.878
આત્માનું જ્ઞાન હોવાથી, આત્માનું જ્ઞાન થવાથી નથી લખ્યું.

00:44:17.900 --> 00:44:27.155
આત્માનું જ્ઞાન થવાથી તો એનો અર્થ એમ થયો કે 
પહેલા આત્માનું જ્ઞાન નહોતું ને પછી આત્માનું જ્ઞાન થયું.

00:44:27.156 --> 00:44:28.144
મર્મ છે.

00:44:28.150 --> 00:44:40.262
આત્માનું જ્ઞાન થવાથી, આત્માનું જ્ઞાન થાય નહીં. 
આત્માનું જ્ઞાન હોય.

00:44:40.280 --> 00:44:51.678
આત્માનું જ્ઞાન થાય નહીં પણ આત્માનું જ્ઞાન હોય છે. 
આત્માનું જ્ઞાન હોવાથી, જ્ઞાન હંમેશા આત્માનું જ હોય.

00:44:51.702 --> 00:44:58.007
તે આત્માને જ પ્રસિદ્ધ કરે છે, 
બાળગોપાલ સહુને ભગવાનઆત્મા જણાય છે. સમજાણું?

00:44:58.031 --> 00:45:04.278
આત્માનું જ્ઞાન હોવાથી, આત્માનું જ્ઞાન થતું જ નથી.

00:45:04.279 --> 00:45:11.002
કોઈ પરમાર્થવાદી કહે કે આત્માનું જ્ઞાન થતું નથી, 
આત્માનું જ્ઞાન તો ત્રણેય કાળ હોય છે.

00:45:11.025 --> 00:45:17.352
તો કહો શું દોષ છે? કાંઈ દોષ નથી. આહાહા!

00:45:17.376 --> 00:45:26.998
એ જ્ઞાનને સમ્યગ્જ્ઞાનનું વિશેષણ (આપો તો) 
તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે.

00:45:26.999 --> 00:45:31.297
સર્વ અવસ્થામાં સમ્યગ્જ્ઞાન હોતું નથી.

00:45:31.320 --> 00:45:33.989
અને જ્ઞાન ઉપયોગ તો સર્વ અવસ્થામાં હોય છે

00:45:34.013 --> 00:45:43.189
માટે આત્માનું જ્ઞાન હોવાથી 
જેમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષ ન આવે.

00:45:43.240 --> 00:45:48.416
તેને આત્માનું લક્ષણ, જ્ઞાનનું લક્ષણ કહેવામાં આવે છે.

00:45:48.440 --> 00:45:51.560
સમ્યગ્જ્ઞાન આત્માનું લક્ષણ નથી. અરે!

00:45:51.584 --> 00:45:57.505
અતીન્દ્રિયજ્ઞાન આત્માનું લક્ષણ? નહીં. કેવળજ્ઞાન? 
તો કહે નહીં. જ્ઞાન લક્ષણ છે.

00:45:57.506 --> 00:45:58.850
મુમુક્ષુ:- ઇન્દ્રિયજ્ઞાન?
ઉત્તર:- નહીં.

00:45:58.851 --> 00:46:01.174
મુમુક્ષુ:- મિથ્યાજ્ઞાન?
ઉત્તર:- નહીં. સમ્યગ્જ્ઞાન?

00:46:01.473 --> 00:46:09.535
મુમુક્ષુ:- નહીં. સમ્યગ્જ્ઞાનમાં હોવાથી લાગતું જ નથી.
ઉત્તર:- હં.... ઉપયોગમાં હોવાથી લાગે છે.

00:46:09.559 --> 00:46:11.838
મુમુક્ષુ:- અનાદિ અનંત ઉપયોગ સળંગ રહે છે.

00:46:11.862 --> 00:46:20.128
ઉત્તર:- અને જ્ઞાન આત્માનું જ હોય છે 
તેમ જો ખ્યાલમાં આવે તો આત્મા તરફ વહ્યો જાય છે.

00:46:20.129 --> 00:46:27.446
શુદ્ધઉપયોગ થઈ જાય છે. પરનું જ્ઞાન કોઈ દિવસ હોય નહીં.

00:46:27.469 --> 00:46:43.053
જ્ઞાન પરનું કોઈ દિવસ થાય જ નહીં, 
પરથી જ્ઞાન થાય નહીં, પરનું હોય જ નહીં. 
સમયસાર તો સમયસાર જ છે.

00:46:43.077 --> 00:46:51.192
આહાહા! કોઈ દિવસ જ્ઞાન પરથી થાય નહીં 
અને પરનું હોય નહીં. જો પરનું હોય તો પર થઈ જાય.

00:46:51.216 --> 00:47:00.916
<b>આત્માનું જ્ઞાન હોવાથી</b>, 
આહાહા! તેમાંય પાછું આત્મા શબ્દ લખ્યો. તેમાં શુદ્ધાત્મા લખ્યો નથી.

00:47:00.940 --> 00:47:08.244
<b>આત્માનું જ્ઞાન હોવાથી</b>, 
બસ આત્મા. શુદ્ધાશુદ્ધ વિશેષણ નહીં.

00:47:08.268 --> 00:47:16.327
છે તો શુદ્ધ જ, પણ શુદ્ધ અને અશુદ્ધ વિશેષણ ન લગાવ્યું. 
આત્મા સામાન્ય, સામાન્ય, સામાન્ય આત્મા.

00:47:16.351 --> 00:47:20.406
મુમુક્ષુ:- સામાન્ય આત્માનું જ્ઞાન હોવાથી,
ઉત્તર:- સામાન્ય આત્માનું જ્ઞાન હોવાથી, એમ.

00:47:20.430 --> 00:47:27.831
કેમકે આત્મા સામાન્ય સ્વરૂપે છે. અનંતગુણનો પિંડ. આહા!

00:47:27.855 --> 00:47:35.184
આત્માનું જ્ઞાન હોવાથી. ત્રણેય કાળ જ્ઞાન તો આત્માનું જ હોય છે. બસ.

00:47:35.208 --> 00:47:39.248
જ્ઞાન રાગનું ન હોય, દેવ-ગુરુ-શાસ્ત્રનું જ્ઞાન ન હોય,

00:47:39.272 --> 00:47:45.524
દેવ-ગુરુ-શાસ્ત્ર મને જ્ઞાનમાં જણાય છે, ખોટી વાત છે. આહાહા!

00:47:45.784 --> 00:47:56.314
આ પર્યાયના નિશ્ચયની વાત ચાલે છે. 
કહેવી છે ચારિત્રના પર્યાયના નિશ્ચયની,

00:47:56.338 --> 00:48:00.763
અને અહિયાં આત્માનું દ્રષ્ટાંત, કેમકે જ્ઞાનથી સમજાય છે બધું.

00:48:00.787 --> 00:48:08.128
એટલે આત્માનું જ્ઞાન હોવાથી, 
આત્માનું ચારિત્ર હોવાથી નથી લખ્યું. સમજાય છે?

00:48:08.152 --> 00:48:20.761
આત્માનું ચારિત્ર નવું પ્રગટ થાય છે અને 
આત્માનું જ્ઞાન તો અનાદિઅનંત થાય છે.

00:48:20.785 --> 00:48:30.428
બસ. સમજી ગયા બધા. એવું છે. આહાહા! 
જ્ઞાન વિનાનો આત્મા કોઈ ન હોય, ચારિત્ર વિનાનો હોય.

00:48:30.452 --> 00:48:35.690
ચારિત્ર સહિત હોય અને ચારિત્ર રહિત પણ આત્મા તો હોય. 
પણ જ્ઞાન રહિત કોઈ આત્મા ન હોય.

00:48:35.714 --> 00:48:38.825
નિગોદનો આત્મા પણ જ્ઞાન સહિત છે.

00:48:38.825 --> 00:48:47.052
<b>આત્માનું જ્ઞાન હોવાથી</b>, આહાહા!

00:48:47.076 --> 00:48:57.038
બોલો ખડીને સમજાવવા આત્માનું દ્રષ્ટાંત આપ્યું, હેં? 
સમજાવવી છે ખડી અહિયાં.

00:48:57.062 --> 00:49:05.770
મુમુક્ષુ:- જડને સમજાવવા માટે ચેતનનું દ્રષ્ટાંત આપે છે.
ઉત્તર:- કેમકે આ જે છે ને અબાધિત છે.

00:49:05.794 --> 00:49:10.847
આત્માનું જ્ઞાન હોવાથી અબાધિત છે, 
ત્રણેય કાળ જ્ઞાન આત્માનું હોય, એમ.

00:49:10.871 --> 00:49:21.059
આત્માનું જ્ઞાન થાય છે તો તો જ્ઞાન 
પહેલા આત્મા જ્ઞાન વગરનો થઈ ગયો. એમ નથી.

00:49:21.083 --> 00:49:28.506
હવે આત્માનું જ્ઞાન થયું એમ. 
તો પહેલા આત્મા જ્ઞાન વગરનો હતો? એમ આવી જશે. 
તો જડ થઈ જશે.

00:49:28.530 --> 00:49:45.963
એક એક વસ્તુની કિંમત છે. 
"ઉપયોગો લક્ષણમ" બરાબર જ છે. આહાહા!

00:49:45.987 --> 00:50:06.357
‘<b>જેનું જે હોય તે તે જ હોય, 
જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે</b>;’ આહાહા!

00:50:06.381 --> 00:50:11.745
જ્ઞાનની પર્યાય તે આત્મા છે. જ્ઞાનગુણ ન લેવો અહિયાં.

00:50:11.769 --> 00:50:26.189
જ્ઞાનની જે પર્યાય છે પ્રગટ, 
બધાની પાસે પ્રગટ ઉપયોગ તે જ્ઞાન તે આત્મા જ છે. આહાહા!

00:50:26.189 --> 00:50:29.808
મુમુક્ષુ:- આત્માનું છે ને માટે આત્મા જ છે.
ઉત્તર:- હં... ન્યાય એ જ છે.

00:50:29.832 --> 00:50:34.607
કે તે જ્ઞાન આત્માનું છે માટે જ્ઞાન તે આત્મા જ છે.

00:50:34.608 --> 00:50:45.083
ખટાશ લીંબુની હોવાથી ખટાશ તે લીંબુ જ છે. 
ગળપણ સાકરની હોવાથી ગળપણ તે સાકર જ છે. એમ.

00:50:45.106 --> 00:50:54.509
જ. આમાં પાછો જ લગાડ્યો છે. 
કે આમાં પર્યાય દ્રષ્ટિ નહીં થાય ને? 
પર્યાયને અહિયાં આત્મા જ કહ્યો છે ને?

00:50:54.533 --> 00:51:02.048
ઉપયોગને આત્મા કહ્યો છે. તને કાંઈ ખબર નથી, 
તને કાંઈ ખબર નથી. ભેદથી અભેદને સમજાવવો છે.

00:51:02.072 --> 00:51:03.830
તો ભેદ ઉપર લક્ષ કરીશ નહીં.

00:51:03.831 --> 00:51:10.928
ભેદ ઉપર લક્ષ કરીશ નહીં, 
જો જ્ઞાન તે આત્મા જ છે તો અભેદ અનુભવ થઈ જશે.

00:51:10.927 --> 00:51:14.658
અભેદ જાણનહાર, અભેદ જાણનહાર. ભાઈ!

00:51:14.682 --> 00:51:23.908
તું જો આ જ્ઞાનની પર્યાય ને પર્યાય ઉપર
લક્ષ રાખીશ તો એ પર્યાય આત્મા નહીં થાય.

00:51:23.932 --> 00:51:27.162
મુમુક્ષુ:- જ્ઞાન તે પર્યાય છે તેમ ક્યાં લખ્યું છે?
ઉત્તર:- તેમ ક્યાં લખ્યું છે?

00:51:27.186 --> 00:51:30.369
<b>જ્ઞાન તે આત્મા જ છે</b>. આહા!

00:51:30.370 --> 00:51:38.185
અભેદમાં ભેદ કરીને સમજાવે છે. 
પણ અભેદમાં કાંઈ ટુકડા થતાં નથી. અભેદ જાણનહાર.

00:51:38.208 --> 00:51:45.395
એક વાર લઈ લ્યે કે જ્ઞાન તે આત્મા છે, 
જ્ઞાન તે આત્મા જ છે તો તેનું નામ અભેદ જાણનહાર છે.

00:51:45.419 --> 00:51:49.752
તેનું વાચ્ય આ છે. કેમકે જ્ઞાનને આત્મા કહેવો છે.

00:51:49.776 --> 00:51:59.617
જ્ઞાન-જ્ઞાન તે આત્મા જ છે. જુઓ! 
જ્ઞાન તે જ નથી લખ્યું. તે જ લખ્યું હોય તો દોષ લાગે.

00:51:59.641 --> 00:52:09.589
મુમુક્ષુ: જ્ઞાન તે જ આત્મા કહે તો પર્યાય આત્મા થઈ જાય.
ઉત્તર: હં.. ઉપયોગ તે આત્મા નથી.

00:52:09.613 --> 00:52:19.815
<b>જ્ઞાન તે આત્મા જ છે</b> 
કેમકે તે આત્માના અનન્ય પરિણામ છે. તે આત્માથી અભેદ છે.

00:52:19.839 --> 00:52:28.117
માટે જ્ઞાન તે આત્મા જ છે. 
તેમાં અભેદ અનુભવ થઈ જાય છે. આમાં અભેદ અનુભવ થાય છે.

00:52:28.141 --> 00:52:32.452
મુમુક્ષુ:- આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન અભેદ છે.
ઉત્તર:- અભેદ જ છે.

00:52:32.457 --> 00:52:39.781
તે ક્યાં જુદું પડે છે? સમજાવવા માટે 
ભેદ કરે છે બાકી જ્ઞાન કહો કે આત્મા કહો એક જ છે. આહાહા!

00:52:39.800 --> 00:52:45.054
મુમુક્ષુ:- આમાંય જાણનારો જ જણાય છે.
ઉત્તર:- બસ. એ જ આવ્યું.

00:52:45.055 --> 00:52:48.181
જાણનારો જણાય છે, અભેદભાવે જણાય છે.

00:52:48.204 --> 00:52:52.785
મુમુક્ષુ:- જાણનારો જણાય છે માટે હું જાણનાર જ છું.
ઉત્તર:- માટે જાણનાર છું.

00:52:52.809 --> 00:52:59.262
જાણનારો જણાય છે, જે જણાય છે 
જાણનારો માટે તે જાણનારો જ હું છું, એમ.

00:52:59.286 --> 00:53:02.452
જે જાણે છે તે નહીં, જણાય છે તે હું છું.

00:53:02.454 --> 00:53:11.408
પછી જાણનાર અને જણાય છે તેનો ભેદ રહેતો નથી, 
સમજાવવા માટે ભેદથી સમજાવે છે.

00:53:11.430 --> 00:53:22.499
આત્મા જ છે. <b>જ્ઞાન તે આત્મા જ છે</b>. 
આહાહા! કેમકે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે.

00:53:22.499 --> 00:53:27.151
જો રાગનું જ્ઞાન હોય તો જ્ઞાન તે રાગ હોય.

00:53:27.152 --> 00:53:35.978
કોઈને રાગનું જ્ઞાન થાય જ નહીં અને આત્માનું જ્ઞાન છૂટે નહીં.

00:53:35.977 --> 00:53:42.951
બેન! કોઈને પરનું જ્ઞાન થાય જ નહીં અને આત્માનું જ્ઞાન છૂટે નહીં.

00:53:42.975 --> 00:53:55.364
મુમુક્ષુ:- છૂટે તો પરનું જ્ઞાન થાય ને? છૂટતું જ નથી ને.
ઉત્તર:- છૂટતું જ નથી ને. છૂટે તો આત્મા જડ થઈ જાય.

00:53:55.365 --> 00:54:02.937
મુમુક્ષુ:- સમયે સમયે આત્મા જ જણાય છે.
ઉત્તર:- પ્રત્યેક જીવને, પ્રત્યેક સમયે.

00:54:02.960 --> 00:54:09.221
મુમુક્ષુ: આત્માનું જ્ઞાન થઈ રહ્યું છે તેમાં આત્મા જણાય રહ્યો છે.
ઉત્તર: જણાય રહ્યો છે માટે તે જ્ઞાનનું નામ આત્મા.

00:54:09.245 --> 00:54:12.923
તે જ્ઞાયક જણાય છે માટે તે જ્ઞાનને આત્મા કહ્યો.

00:54:12.947 --> 00:54:18.194
તે જ્ઞાનમાં રાગ જણાતો નથી જ્ઞાયક જણાય છે.
 કેમકે રાગમાં જ્ઞાન તન્મય નથી.

00:54:18.218 --> 00:54:20.869
તે ઉપયોગમાં તો ઉપયોગવાન તન્મય છે.

00:54:20.893 --> 00:54:26.894
ઉપયોગમાં તો ઉપયોગ છે, 
ઉપયોગમાં રાગ નથી માટે ઉપયોગ પણ આત્મા છે.

00:54:26.918 --> 00:54:45.357
ઉપયોગમાં ઉપયોગ છે માટે 
ઉપયોગ પણ આત્મા જ છે. અલૌકિક વાત છે.

00:54:45.381 --> 00:54:56.257
બાળગોપાળ સહુને આત્મા જણાય છે, 
બરાબર છે. કેમકે આત્માનું જ્ઞાન હોય છે. થાય છે લખ્યું નથી.

00:54:56.281 --> 00:55:06.760
થાય છે તો નવું થયું. હોય છે તો અનાદિનું છે. 
થાય છે તે તો નવું જ્ઞાન થાય અને હોય છે તો અનાદિનું છે.

00:55:06.784 --> 00:55:20.419
આહાહા! <b>જ્ઞાન તે આત્મા જ છે. 
આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી</b>, શું કહ્યું? તાત્ત્વિક.

00:55:20.443 --> 00:55:24.943
જ્ઞાન ને આત્માનો પરમાર્થ સંબંધ છે. તે છૂટી ન શકે.

00:55:24.967 --> 00:55:34.484
ઉપયોગ અને આ ઉપયોગવાન ભગવાનઆત્મા જ્ઞાયક 
તેનો તાત્ત્વિક, પારમાર્થિક, તાદાત્મ્ય સંબંધ છે.

00:55:34.508 --> 00:55:42.401
સંયોગ સંબંધ નથી. સ્વાભાવિકસંબંધ, તાત્ત્વિક સંબંધ, 
પારમાર્થિક સંબંધ, તાદાત્મ્ય સંબંધ ટાળ્યો ટળે નહીં.

00:55:42.425 --> 00:55:47.522
જ્ઞાન અને આત્મા જુદા ન પડે, 
જેમ અગ્નિ અને ઉષ્ણતા જુદા નથી પડી શકતા

00:55:47.524 --> 00:56:00.513
તેમ જ્ઞાન અને આત્મા જુદા પડી શકતા નથી. 
તેને અભેદપણે જાણ તું, આહાહા!

00:56:00.535 --> 00:56:04.740
<b>આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી</b>, આહા!

00:56:04.765 --> 00:56:11.368
જીવતો હોવાથી, અનાદિ-અનંત કે 
સંબંધ મરતો નથી કોઈ દિવસ, ટળતો નથી.

00:56:11.369 --> 00:56:20.162
ઉષ્ણતા અને અગ્નિ તેનો સંબંધ કોઈ દિવસ છૂટતો નથી, 
તેમ જ્ઞાન અને આત્માનો સંબંધ કોઈ દિવસ છૂટે નહીં.

00:56:20.163 --> 00:56:23.506
ભલે તું એમ કહે કે મને જ્ઞાન થતું નથી ને મને રાગ થાય છે

00:56:23.531 --> 00:56:29.502
તો પણ તે સંબંધ, આહાહા! તૂટતો નથી, 
છૂટતો નથી જીવંત છે એ તો.

00:56:29.522 --> 00:56:37.326
એ તો જીવંત છે. જીવતો છે. 
કોઈ કાળ એવો નહીં હોય કે જ્ઞાન ન થાય આત્માનું.

00:56:37.350 --> 00:56:42.609
કોઈ કાળ એવો ન હોય કે આત્મા ન જણાય જ્ઞાનમાં.

00:56:42.633 --> 00:56:48.815
નિગોદીયા જીવને પણ જ્ઞપ્તિ છે તેથી જ્ઞાયક તેમાં જણાય છે. આહા!

00:56:48.983 --> 00:56:53.886
સ્વ-પર પ્રકાશક તેની અંદર શક્તિ છે, જણાય છે.

00:56:53.902 --> 00:57:00.202
<b>આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી</b>, 
જીવતો હોવાથી, આહા!

00:57:00.226 --> 00:57:04.344
વાસ્તવિક હોવાથી, <b>ખડી જો ભીંત-આદિની હોય તો</b>?

00:57:04.350 --> 00:57:10.494
હવે, સંબંધ તો-સંબંધ તો આત્માને 
અને જ્ઞાનને તાત્ત્વિક સંબંધ છે.

00:57:10.599 --> 00:57:16.795
એમ ખડીને અને ભીતને કાંઈ 
તાત્ત્વિક સંબંધ, પારમાર્થિક સંબંધ નથી.

00:57:16.819 --> 00:57:26.021
ખડીની સાથે સફેદને તાત્ત્વિક સંબંધ છે 
પણ ભીતની સાથે નથી. આહાહા! દ્રષ્ટાંત પણ સરસ!

00:57:26.045 --> 00:57:28.188
કહેશે હવે જુઓ!

00:57:28.189 --> 00:57:39.483
<b>ખડી જો ભીંત-આદિની હોય</b> 
એટલે ભીંતને સફેદ કરતી હોય <b>
તો ખડી તે ભીંત-આદિ જ હોય</b>,

00:57:39.527 --> 00:57:47.397
‘‘જે જેનું હોય તે તે જ હોય”. <b>
(અર્થાત ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ);

00:57:47.421 --> 00:57:51.198
એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય.</b>

00:57:51.339 --> 00:57:59.215
ખડી જો ભીંતને સફેદ કરે અને 
તે સંબંધ તાત્ત્વિક અને પારમાર્થિક લાગે તો 
ખડીનો નાશ થાય. આહાહા!

00:57:59.239 --> 00:58:07.926
આહાહા! જ્ઞાનમાં જણાય છે જ્ઞાયક અને તું માન મને રાગ જણાય છે,

00:58:07.950 --> 00:58:13.736
આહાહા! જ્ઞાનનો નાશ થઈ ગયો. મિથ્યાજ્ઞાન થઈ ગયું.

00:58:13.750 --> 00:58:23.372
<b>ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિ જ હોય.</b>

00:58:23.396 --> 00:58:31.385
<b>અર્થાત ખડી ભીંત-આદિ સ્વરૂપ જ હોવી જોઈએ; 
એમ હોતાં ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય.</b>

00:58:31.590 --> 00:58:33.029
ઉચ્છેદ થઈ ગયો, નાશ થઈ ગયો.

00:58:33.053 --> 00:58:39.033
ખડી જો ભીંતરૂપે થઈ ગઈ તો ખડીનું અસ્તિત્વ રહેતું નથી,
 કેમકે તું કહે છે કે ભીંત સફેદ છે.

00:58:39.034 --> 00:58:42.581
કોઈ પૂછે છે કે આ શું છે? ભીંત કેવી છે? કે સફેદ.

00:58:42.582 --> 00:58:50.665
હવે સફેદ ગુણથી ભરેલું તો ખડીનું દ્રવ્ય છે 
અને તે ભીંતને સફેદ કહી. તો ખડી રહી નહીં.

00:58:50.659 --> 00:59:00.611
ખડીનો નાશ થઈ ગયો. તારી દ્રષ્ટિમાંથી ખડી ગાયબ થઈ ગઈ, 
આહાહા! મોટી ભૂલ છે.

00:59:00.635 --> 00:59:10.653
ભીંત સફેદ છે એમ કહેવામાં ખડીનો નાશ થયો. 
એમ જ્ઞાન પરદ્રવ્યને જાણે છે તેમાં જ્ઞાનનો નાશ થયો.

00:59:10.677 --> 00:59:15.612
કેમકે જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય છે અને તે કહ્યું આ જણાય છે.

00:59:15.636 --> 00:59:23.917
બહુ ભાઈ! બેન! ઊંચી વાત છે. 
આહાહા! કાંઈ સાધારણ વાત નથી.

00:59:23.920 --> 00:59:35.146
આહાહા! જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, 
સફેદપણું તો ખડીનું હતું તેને બદલે સફેદ ભીંત દેખાય છે.

00:59:35.200 --> 00:59:41.230
તો જ્ઞાનમાં રાગ જણાય છે, જ્ઞાનમાં રાગ જણાય છે,

00:59:41.231 --> 00:59:48.240
જ્ઞાનમાં રાગ જણાય છે, તો જ્ઞાનમાં જણાય છે 
તો તને આત્મા કેમકે તે જ્ઞાન તો આત્માનું છે,

00:59:48.241 --> 00:59:54.240
તે જ્ઞાન આત્માનું હોવાથી છતાં 
તું એમ માને છે કે આ રાગનું મને જ્ઞાન થયું,

00:59:54.248 --> 00:59:59.111
રાગનું જ્ઞાન થયું, રાગનું જ્ઞાન થયું તો આત્માનું જ્ઞાન અસ્ત થઈ ગયું.

00:59:59.150 --> 01:00:07.200
આત્માનું જ્ઞાન અસ્ત થઈ જાય છે. પ્રભુ! 
આ સાધારણ વાત નથી. હું પરને જાણું છું, (તે) મોટું પાપ છે.

01:00:07.390 --> 01:00:12.996
અધ્યવસાન કહ્યું છે તે યથાર્થ છે. 
સ્વભાવમાંથી ચ્યુત થઈ ગયો તે આત્મા.

01:00:13.020 --> 01:00:19.627
<b>એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ
થાય. પરંતુ સ્વદ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી,</b>

01:00:19.628 --> 01:00:25.259
<b>કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે
સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે.</b>

01:00:25.282 --> 01:00:27.551
એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન થાય.

01:00:27.560 --> 01:00:41.398
એ તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દેખીને 
કહેવામાં આવ્યું છે તે સાચું નથી. એમ માનજે.

01:00:41.389 --> 01:00:48.233
<b>કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો 
તો પૂર્વે જ નિષેધ કર્યો છે</b>. ૧૦૩ ગાથામાં.

01:00:48.257 --> 01:00:55.514
૧૦૩ ગાથા છે સમયસારની તેમાં એક દ્રવ્ય બીજા દ
્રવ્યરૂપે સંક્રમણ પામતું નથી તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને શું કરે?

01:00:55.538 --> 01:00:58.190
તે ન્યાય આપ્યો છે તેનો આધાર આપે છે પોતે.

01:00:58.214 --> 01:01:07.754
માટે એ સિદ્ધ થયું કે ખડી ભીંત-આદિની નથી 
એટલે ભીંતને સફેદ કરતી નથી. ભીંતને સફેદ કરતી નથી.

01:01:07.778 --> 01:01:10.782
મુમુક્ષુ:- પોતે સફેદ રહે છે.
ઉત્તર:- પોતે સફેદ રહે છે.

01:01:10.806 --> 01:01:17.355
મુમુક્ષુ: સફેદને પ્રસિદ્ધ કરે છે.
ઉત્તર: સફેદને પ્રસિદ્ધ કરે છે. સફેદ ખડીને પ્રસિદ્ધ કરે છે.

01:01:17.379 --> 01:01:21.073
સફેદ ભાગ ભીંતને પ્રસિદ્ધ કરતો નથી.

01:01:21.073 --> 01:01:28.654
સફેદ પર્યાય ભીંતને પ્રસિદ્ધ કરતી નથી 
પણ સફેદ પર્યાય તે ખડીને પ્રસિદ્ધ કરે છે.

01:01:28.668 --> 01:01:34.220
ત્યાં ખડી છે. પહેલા ચુનામાં હતી હવે ત્યાં છે, 
ક્ષેત્ર બદલ્યું ભાવ નથી બદલતો.

01:01:34.244 --> 01:01:37.787
મુમુક્ષુ:- તે તો તેના સ્વક્ષેત્રમાં જ છે. 
ઉત્તર:- સ્વક્ષેત્રમાં છે.

01:01:37.788 --> 01:01:44.637
ડબ્બામાં હતી ત્યારે સ્વક્ષેત્રમાં અને 
ભીંત ઉપર ગઈ ત્યારે પણ તેના સ્વક્ષેત્રમાં.

01:01:44.660 --> 01:01:51.939
તો તે સફેદપણું ખડીને પ્રસિદ્ધ કરે છે. 
ભીંતને નહીં. કેમકે જે જેનું હોય તે તે જ હોય.

01:01:51.963 --> 01:02:04.932
સફેદપણું ખડીનું હોવાથી સફેદ 
તે ખડી જ છે પણ ભીંત-આદિ નથી. આહા!

01:02:04.932 --> 01:02:20.256
પ્રતિપાદનમાં પણ એટલી એકાગ્રતા હોય 
એટલે આ એ જ શબ્દ આવ્યા કરે. આહા!

01:02:20.280 --> 01:02:25.371
એની સાથે સાથે વિકલ્પ છે ને એટલે થાક છે. આહાહા!

01:02:25.395 --> 01:02:30.999
પરંતુ સ્વદ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, 
કારણ કે, હવે કારણ આપે છે.

01:02:30.999 --> 01:02:34.864
<b>કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે 
સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે.</b>

01:02:34.888 --> 01:02:42.557
<b>માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી</b>. 
એટલે ભીંતને સફેદ કરતી નથી. ખડી તો ખડી છે.

01:02:42.581 --> 01:02:50.986
ડબ્બામાં હોય ત્યારે પણ ખડી ખડી અને 
ભીંતમાં હોય ત્યારે પણ ખડી તો ખડી જ છે. આહા!

01:02:51.010 --> 01:02:56.164
ભલે તેના આકાશનું ક્ષેત્ર બદલ્યું પણ સ્વક્ષેત્ર બદલતું નથી.

01:02:56.189 --> 01:03:01.398
પદાર્થ સ્વક્ષેત્રને બદલાવે નહીં, આકાશના ક્ષેત્રે બદલાવ્યું.

01:03:01.399 --> 01:03:05.257
અહી ડબ્બામાં હતી તે આકાશના ક્ષેત્રે ત્યાં ગઈ.

01:03:05.279 --> 01:03:07.738
પરક્ષેત્ર બદલ્યું પણ સ્વક્ષેત્ર તો,

01:03:07.739 --> 01:03:15.642
સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ 
તે અનંત ચતુષ્ટય પદાર્થમાં રહે છે, આહાહા!

01:03:15.665 --> 01:03:22.887
<b>ખડી ભીંત-આદિની નથી, 
(આગળ વિચારીએ:) જો ખડી ભીંત-આદિની નથી</b>,

01:03:22.912 --> 01:03:28.988
ભીંત સફેદ થઈ નથી, ભીંતની નથી ખડી, <b>
તો ખડી કોની છે?</b>

01:03:29.012 --> 01:03:39.799
ભીંતની નથી તો ખડી કોની છે? <b>ખડીની જ ખડી છે</b>. 
આહાહા! ખડીની ખડી છે. ભીંતની નથી નિષેધ કર્યો.

01:03:39.823 --> 01:03:51.181
અને ખડી તો? ખડી ખડીની છે. 
જ્ઞાન પરનું નથી તો જ્ઞાન કોનું છે? 
કે આત્માનું છે. એમ નથી. આહાહા!

01:03:51.205 --> 01:03:54.640
બહુ જ માર્મિક છે.

01:03:54.641 --> 01:03:59.903
પર્યાયના નિશ્ચયની વાત, ત
્રણ પર્યાયના નિશ્ચયની વાત અપૂર્વ છે આ.

01:03:59.925 --> 01:04:03.997
આ ચારિત્રની પર્યાયના નિશ્ચયની વાત આપણે લેવી છે ને તે.

01:04:04.021 --> 01:04:10.212
<b>(આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે જેની (આ) ખડી છે?</b>

01:04:10.213 --> 01:04:14.344
ખડીની ખડી છે તેમ કહ્યું, કે બે ખડી થઈ જાય.

01:04:14.367 --> 01:04:21.755
કઈ ખડી કઈ ખડીની છે? તો ખડી તો બે નથી, 
ખડી તો એક પદાર્થ છે. ખડી નામનો પદાર્થ તો એક જ છે.

01:04:21.779 --> 01:04:30.132
તો આ ખડી આ ખડીની છે તો બેપણું આવે. 
તો કઈ ખડી કઈ ખડીની છે? તે પ્રશ્ન થાય સીધો.

01:04:30.156 --> 01:04:35.283
<b>ખડીથી જુદી એવી બીજી 
કઈ ખડી છે કે જેની (આ) ખડી છે?</b>

01:04:35.294 --> 01:04:44.870
<b>(આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, 
પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે.</b>

01:04:44.883 --> 01:04:53.217
ખડી ખડીની છે, ખડી ખડીની છે તેવા 
બે સ્વ-સ્વામી અંશનો ભેદ આવ્યો વ્યવહાર.

01:04:53.242 --> 01:04:57.430
<b>અહીં સ્વ-સ્વામીરૂપ 
અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?</b>

01:04:57.454 --> 01:05:05.037
ખડી ખડીની છે તેમાં સાધ્યની સિદ્ધિ નથી. 
તેમાં તો વિકલ્પની સિદ્ધિ છે. ખડી દ્રષ્ટિગોચર નહીં થાય.

01:05:05.061 --> 01:05:07.611
મુમુક્ષુ:- તેમાંય સાધ્યની સિદ્ધિ નથી.
ઉત્તર:- નથી.

01:05:07.635 --> 01:05:12.578
મુમુક્ષુ:- તો ભીંતને સફેદ કરે તે તો વાત જ ક્યાં છે?
ઉત્તર:- વાત જ ક્યાં છે તે તો અજ્ઞાન થઈ ગયું.

01:05:12.602 --> 01:05:17.619
મુમુક્ષુ:- સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ ગયો.
ઉત્તર:- સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ ગયો એમ કહે છે.

01:05:17.619 --> 01:05:24.080
કાંઈ સાધ્ય નથી, તો પછી ખડી કોઇની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે.