﻿WEBVTT

00:03:03.800 --> 00:03:07.816
શ્રી પ્રવચનસારજી શાસ્ત્ર.

00:03:07.840 --> 00:03:13.416
એની જયસેન આચાર્ય ભગવાનની ટીકા.

00:03:13.440 --> 00:03:17.776
ગાથા નંબર ૮૦. એની ટીકા.

00:03:17.800 --> 00:03:34.520
<b>जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं॥ ८० ॥</b>

00:03:34.540 --> 00:03:38.456
એક-એકનો અર્થ કરે છે.

00:03:38.480 --> 00:03:55.136
<b>जो जाणदि अरहंतं</b> એનો અર્થ કરે છે.
<b>य: कर्ता जानाति ।</b>
જે જાણે છે તેને કર્તા કહેવામાં આવે છે.

00:03:55.160 --> 00:04:08.976
<b>कम्। अर्हन्तम्। कै: कृत्वा।
दव्वत्तगुणत्तपज्जयत्तेहिं द्रव्यत्वगुणत्वपर्यायत्वैः।</b>

00:04:09.000 --> 00:04:17.216
અરિહંતના દ્રવ્યપણે, અરિહંતના ગુણપણે,
અરિહંતને પર્યાયપણે, <b>सो जाणदि अप्पाणं।</b>

00:04:17.240 --> 00:04:32.936
જે કોઈ જીવ અરિહંતના દ્રવ્ય, ગુણ,
પર્યાયને જાણે છે એવો જીવ,
<b>स पुरुषोऽर्हत्परिज्ञानात्पशचादात्मनं जानाति</b>

00:04:32.960 --> 00:04:46.376
જે કોઈ ભવ્ય આત્મા - લાયક જીવ,
પહેલા અર્હંતના દ્રવ્યને, અર્હંતના ગુણોને
અને અરિહંતની પર્યાયને જાણે છે.

00:04:46.400 --> 00:04:56.216
કે અરિહંતનું દ્રવ્ય પરિપૂર્ણ છે,
નિત્ય નિરાવરણ છે, અબદ્ધ છે.

00:04:56.240 --> 00:05:02.336
એમ એના દ્રવ્યસ્વભાવને
પૂરેપૂરો જે છે એમ જાણે છે.

00:05:02.360 --> 00:05:09.216
અને એના ગુણો જ્ઞાનાદિ એ પણ પરિપૂર્ણ છે
પારિણામિક ભાવે એમ જાણે છે.

00:05:09.240 --> 00:05:16.816
અને એની પર્યાય પરિપૂર્ણ કેવળજ્ઞાન,
કેવળદર્શન પ્રગટ જેને થઈ ગયું છે.

00:05:16.840 --> 00:05:23.176
એવી પરિપૂર્ણ પર્યાય જેમાં
જાણવું-જાણવું-જાણવું-જાણવું સળંગ છે,

00:05:23.200 --> 00:05:37.216
એમ અર્હંતના દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણીને
પછી હું પણ એના જેવો જ છું.

00:05:37.240 --> 00:05:45.376
<b>(सो) जाणदि अप्पाणं।</b>
હું પણ એ અર્હંતના દ્રવ્યપણે જેમ છે દ્રવ્ય
એમ મારું દ્રવ્ય છે.

00:05:45.400 --> 00:05:48.576
એના ગુણો એટલા જ મારા ગુણો છે

00:05:48.600 --> 00:05:55.736
અને એની પર્યાયમાં જેમ જાણવું-જાણવું ચેતના
પ્રગટ થાય છે એમ મારી પર્યાયમાં પણ ચેતના છે.

00:05:55.760 --> 00:06:00.296
એમ દ્રવ્ય, ગુણ, પર્યાયને ચેતનરૂપ જાણે છે.

00:06:00.320 --> 00:06:05.856
અરિહંતના દ્રવ્યમાં, ગુણમાં કે પર્યાયમાં
કયાંય રાગ-દ્વેષ નથી.

00:06:05.880 --> 00:06:10.576
તો મારા પરિણામમાં પણ
ખરેખર રાગ-દ્વેષ નથી.

00:06:10.600 --> 00:06:15.136
રાગ–દ્વેષ છે એ ચેતનના પરિણામ નથી.

00:06:15.160 --> 00:06:20.896
જો એ રાગ-દ્વેષ અરિહંતની પર્યાયમાં હોય
તો જ મારી પર્યાયમાં હોય.

00:06:20.920 --> 00:06:25.216
હું તો એના, એની પર્યાયની સાથે
હું મારી પર્યાયને મેળવું છું.

00:06:25.240 --> 00:06:30.896
તો એની પર્યાયમાં રાગ નથી એમ જાણીને
હું મારી પર્યાયને જ્યારે જાણું છું,

00:06:30.920 --> 00:06:36.456
તો મારી પર્યાયમાં જ્ઞાન-ઉપયોગ દેખાય છે
મારી પર્યાયમાં રાગ-દ્વેષ દેખાતો નથી.

00:06:36.480 --> 00:06:43.256
કેમકે અર્હંતના દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણીને
હું પણ એના જેવો જ છું એમ મેળવે છે.

00:06:43.280 --> 00:06:46.816
અને જ્યારે મળી જાય છે
ત્યારે મોહનો નાશ થઈ જાય છે.

00:06:46.840 --> 00:06:50.616
મુમુક્ષુ:- વાહ, બહુ સરસ. મેળવે છે.

00:06:50.640 --> 00:06:55.176
ઉત્તર:- મેળવે છે અને મળી જાય છે.
દ્રવ્યથી મળતાપણું છે.

00:06:55.200 --> 00:07:01.016
એ ચેતન છે, હું પણ ચેતન.
એનામાં ચૈતન્ય ગુણ, મારામાં પણ ચૈતન્ય ગુણ.

00:07:01.040 --> 00:07:06.936
એનામાં પણ ચિદ્દવિવર્તન-ચેતના.
ચેતના એટલે જ્ઞાન ઉપયોગ.

00:07:06.960 --> 00:07:10.416
એમ મારામાં પણ જ્ઞાન ઉપયોગ થાય છે,
સમયે-સમયે.

00:07:10.440 --> 00:07:18.136
એમ એના અર્હંતના દ્રવ્ય, ગુણ અને પર્યાય,
એને જાણીને પોતાના આત્માને મેળવે છે,

00:07:18.160 --> 00:07:22.576
તો દ્રવ્ય, ગુણ અને પર્યાયથી
મળી જાય છે આત્મા. અત્યારે વર્તમાનમાં.

00:07:22.600 --> 00:07:30.616
જો એના જેવો જ હું છું
એમ જાણે ત્યારે મોહ ક્ષય થાય.

00:07:30.640 --> 00:07:38.056
એનામાં રાગ નથી એની પર્યાયમાં,
અને અહીંયાં પર્યાયમાં રાગ સ્થાપે
તો મોહ ક્ષય નહીં થાય.

00:07:38.080 --> 00:07:45.936
તો તો અર્હંતના દ્રવ્ય, ગુણ, પર્યાયને
જાણીને <b>पश्चात्</b>, હું પણ એના જેવો જ છું
એમ જાણવું જોઈએ ને?

00:07:45.960 --> 00:07:49.936
એનાથી જુદું ન પડાય.
મુમુક્ષુ:- એનાથી જુદો પડે....

00:07:49.960 --> 00:07:55.696
ઉત્તર:- તો મોહ ક્ષય નહીં થાય. એમ.
આ તો મોહ ક્ષય - દર્શનમોહના
નાશનો ઉપાય બતાવે છે.

00:07:55.720 --> 00:08:12.216
<b>स पुरुषो</b> એટલે આત્મા, <b>ऽर्हत्परिज्ञानात्</b>
અર્હંતના દ્રવ્ય, ગુણ, પર્યાયને પરિપૂર્ણપણે જાણીને.

00:08:12.240 --> 00:08:18.656
<b>पश्चात्</b> પછી
પોતાના આત્માને જે જાણે છે, આહાહા!

00:08:18.680 --> 00:08:24.936
<b>तत् पश्चात् आत्मानं जानाति</b> પોતાના
આત્માને જાણે છે કે હું પણ એના જેવો છું.

00:08:24.960 --> 00:08:31.696
હવે, અરિહંતના દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણીને
પોતાના આત્માને પણ જ્યારે એના જેવો જાણ્યો,

00:08:31.720 --> 00:08:42.656
તો એના ફળમાં શું આવ્યું?
કે <b>मोहो खलु जादि तस्स लयं</b> આહાહા!

00:08:42.680 --> 00:08:50.056
એને જાણીને પોતાના આત્માને જ્યારે
એવો જ જાણે છે, કિંચિત માત્ર તફાવત નથી.

00:08:50.080 --> 00:09:00.016
જેમ અર્હંત જાણનાર છે એમ હું પણ જાણનાર છું.
જેમ સિદ્ધ જાણનાર એમ હું પણ જાણનાર છું.
મળી ગયું. પર્યાયથી મળી ગયું.

00:09:00.040 --> 00:09:03.456
મુમુક્ષુ:- કેમકે મેળવવાનું કામ તો
પર્યાયમાં થાય છે ને?
ઉત્તર:- પર્યાયમાં થાય છે ને?

00:09:03.480 --> 00:09:07.776
દ્રવ્ય, ગુણ તો સરખા છે.
એમાં તો કોઈ વાદવિવાદ છે જ નહીં.

00:09:07.800 --> 00:09:11.216
અને ભૂલ પણ પર્યાયમાં થઈ છે ને?

00:09:11.240 --> 00:09:15.936
પર્યાયમાં જ્ઞાન ઉપયોગ થવા છતાં
પર્યાયમાં રાગ થાય છે.
(એમ માને છે) એ મોહનું કારણ થયું.

00:09:15.960 --> 00:09:24.176
હવે પર્યાયમાં રાગ થતો નથી,
પર્યાયમાં જ્ઞાન થાય છે
તો મોહની ઉત્પત્તિ નહીં થાય.

00:09:24.200 --> 00:09:26.496
મુમુક્ષુ:- એટલે જેવું સ્વરૂપ છે
એવું દેખાણું એને.

00:09:26.520 --> 00:09:31.056
ઉત્તર:- બસ! જેવું સ્વરૂપ છે,
એક આ પોતાના સ્વરૂપનો નમૂનો આપ્યો.

00:09:31.080 --> 00:09:35.296
મુમુક્ષુ:- તે પ્રતિબિંબ છે.
ઉત્તર:- પ્રતિબિંબ છે. એને જાણીને
હું એના જેવો છું એમ જાણ.

00:09:35.320 --> 00:09:38.256
કેમકે સીધો પોતાના આત્માને
જાણી નહોતો શક્તો.

00:09:38.280 --> 00:09:42.856
અજ્ઞાની પ્રાણી પોતાના આત્માને
સીધો જાણી નહોતો શક્તો.

00:09:42.880 --> 00:09:50.656
જેમ સોનાનો પરીક્ષક, અપરિક્ષકને શિખવાડે છે,

00:09:50.680 --> 00:09:57.296
ત્યારે કસોટી ઉપર સો ટચનું સોનું
પહેલું એને બતાવે, કે જો આ નમૂનો.

00:09:57.320 --> 00:10:04.136
આની સાથે મળે તે સોનું.
આની સાથે ન મળે તે સોનું નથી, મેલું છે.

00:10:04.160 --> 00:10:08.936
છેતરાઈશ મા, ધ્યાન રાખજે.
નમૂનો આપે છે, કસોટી ઉપર.

00:10:08.960 --> 00:10:15.336
અને આમ જોતો જાય, આમ જોતો જાય
એની સાથે મળતું નથી તો કે નહીં,

00:10:15.360 --> 00:10:19.496
આ તો બારવલું છે, દસવલું છે,
આમાં ભેળસેળ છે. છેતરાય નહીં.

00:10:19.520 --> 00:10:24.936
એમ, અનાદિકાળનો અજ્ઞાની જીવ
પોતાના સ્વરૂપને જાણતો નથી.

00:10:24.960 --> 00:10:31.576
હવે પોતાના સ્વરૂપને જાણતો નથી,
પણ પોતાનું સ્વરૂપ ભલે જાણતો નથી,

00:10:31.600 --> 00:10:38.536
પણ મારી પૂર્વે પોતાના સ્વરૂપને જાણીને
પરિપૂર્ણ પરમાત્મા થયા છે અરિહંત,

00:10:38.560 --> 00:10:43.576
એનું સ્વરૂપ તો હું જાણું.
પછી મારું સ્વરૂપ જાણું.

00:10:43.600 --> 00:10:48.136
તો અર્હંતના દ્રવ્ય, ગુણ અને
પર્યાયને જાણે છે પ્રથમ.

00:10:48.160 --> 00:10:53.936
જુઓ જૈનમત અનુયાયી મિથ્યાદ્રષ્ટિનો
મોહ ક્ષય થાય છે. એમ કહે છે.

00:10:53.960 --> 00:11:02.376
જેને અર્હંતના દ્રવ્ય, ગુણ, પર્યાયમાં ભૂલ છે,
એ એના જેવો પોતાને માને છે,
મોહ ક્ષય નહીં થાય.

00:11:02.400 --> 00:11:11.096
અરિહંતને ભૂખ લાગે છે ને રોગ થાય છે,
એટલે એને એ અરિહંતના સ્વરૂપ વિશે
વિપરિતતા થઈ.

00:11:11.120 --> 00:11:16.416
આ તો દિગંબર જૈન આચાર્યો ભગવંતે
જે અરિહંતનું સ્વરૂપ લખ્યું,

00:11:16.440 --> 00:11:23.456
એવા જ અર્હંતના દ્રવ્ય, ગુણ, પર્યાયને
જાણે છે. ચેતન, ચૈતન્ય અને ચિદ્દવિવર્તન.

00:11:23.480 --> 00:11:30.336
ચેતન દ્રવ્ય, ચૈતન્ય ગુણ અને ચેતના પર્યાય.

00:11:30.360 --> 00:11:35.696
તો ત્યાં પણ ચેતના છે ને
અહીંયાં પણ ચેતના જ છે, આહાહા!

00:11:35.720 --> 00:11:41.136
ત્યાં રાગ નથી એમ
અહીંયાં પણ રાગ નથી, આહાહા!

00:11:41.160 --> 00:11:45.136
છદ્મસ્થનો આત્મા
અરિહંતની સાથે મળી જાય છે, બોલો!

00:11:45.160 --> 00:11:50.416
અરિહંત થવા પહેલા
અરિહંતની સાથે મળતાપણું આવી જાય છે.

00:11:50.440 --> 00:11:52.696
મુમુક્ષુ :- એટલે જ અર્હંત થઈ જાય છેને?

00:11:52.720 --> 00:12:02.376
ઉત્તર :- એટલે જ અરિહંત થઈ જાય છે.
સમ્યગ્દર્શન થાય છે. મોહ ક્ષય થઈ ગયો. આહાહા!

00:12:02.400 --> 00:12:08.296
બહુ ગાથા ઊંચી છે. નમૂનો બતાવે છે.
તું કેના જેવો છો?

00:12:08.320 --> 00:12:12.976
ઓલાયે ન કહ્યું?
એકવાર દાખલો આપ્યો હતો મે.

00:12:13.000 --> 00:12:21.536
કે સિંહનું બચ્ચું ભૂલું પડીને ઓલા
ઘેટા-મેંઢાંમાં, ભેડ-ભેડમાં વયું ગયું.

00:12:21.560 --> 00:12:25.136
ભેડ કહો છો ને? એમાં વયું ગયું.
નાનું હતું એટલે ખબર નહોતી

00:12:25.160 --> 00:12:29.336
એટલે એના ભેગો ઓલો ગોવાળ પણ
એને ચારવા માંડયો.
થોડું-થોડું મોટું થવા માંડયું.

00:12:29.360 --> 00:12:34.776
મોટું થવા માંડયું એમાં
ઓલી ટેકરી ઉપર એક સિંહ આવ્યો.

00:12:34.800 --> 00:12:41.096
અરે! આ મારી જાતનું બચ્ચું
આમાં ક્યાં ફસાઈ ગયું?

00:12:41.120 --> 00:12:47.576
મુમુક્ષુ:- ભાઈ! કેવું છે હેં? આહાહા!
ભ્રમમાં એ એની સાથે?
ભેડની સાથે એવો થઈ ગયો?

00:12:47.600 --> 00:12:51.936
ઉત્તર:- હું ભેડ થઈ ગયો. ભેડ જ છું.
પોતાના સ્વરૂપને ભૂલી ગયો.

00:12:51.960 --> 00:12:56.056
હું સિંહ છું. હું શેર છું એ ભૂલી ગયોને?

00:12:56.080 --> 00:13:01.616
હેં, અચ્છા! પોતાની મેળે ખબર ન પડી.

00:13:01.640 --> 00:13:05.936
શાસ્ત્રમાં આવે છે કે કાં પોતાથી
કાં પરના ઉપદેશથી. આવે છેને?

00:13:05.960 --> 00:13:09.856
પોતાને પોતાના સ્વરૂપની
ખબર ન પડી પોતાથી.

00:13:09.880 --> 00:13:18.376
એમાં ટેકરી ઉપર છેટેથી સિંહે જોયું
આ ભેડને, મેંઢાંના ટોળાને અને
એમાં મારી જાતનો સિંહ! આહાહા!

00:13:18.400 --> 00:13:21.976
મુમુક્ષુ:- બધાથી જુદો પડતો દેખાણો એને.
ઉત્તર:- આહાહા! જુદો પડતો દેખાણો.

00:13:22.000 --> 00:13:28.976
લક્ષણથી એને જુદો પાડી દીધોને?
મેંઢું ક્યાં અને સિંહ ક્યાં?
એનું તેજ અસ્તુ રહે કાંઇ?

00:13:29.000 --> 00:13:36.336
હવે આને કેવી રીતે છોડાવવો?
છોડાવવો છે બચ્ચાને. ફસાઈ ગયો છે.

00:13:36.360 --> 00:13:46.456
પહેલા અહીંયાંથી અવાજ કર્યો. ત્રાડ પાડી.
ત્યાં મૂળતો જાતતો સિંહની હતીને?

00:13:46.480 --> 00:13:49.616
હેં, ત્યાં રૂવાડા બેઠાં થઈ ગયા કે આ શું?

00:13:49.640 --> 00:13:57.256
સિંહના બચ્ચાને એની ભાષામાં કહે છે,
પહેલા મારી સામે જો. પછી તારી સામે જો.

00:13:57.280 --> 00:14:05.296
પહેલા સિંહના બચ્ચાએ આમ (સિંહને) જોયું,
આમ જોઈ આમ (પોતાને) જોયું.

00:14:05.320 --> 00:14:11.496
આમ જ્યાં જોયું ત્યાં તો હું સિંહ છું
ઠેંકડો મારીને બહાર નીકળી ગયો.

00:14:11.520 --> 00:14:19.760
એમ આ સંસારમાંથી બહાર નીકળે છે
અરિહંતને જોઈને
પોતાના સ્વરૂપને જુએ છે એટલે.

00:14:19.780 --> 00:14:27.096
આહાહા! અરિહંત કહે છે તું મારા સામે જો.
અરિહંતની વાણીમાં આવ્યું, દિવ્યધ્વનિમાં.

00:14:27.120 --> 00:14:30.816
તું મારા સામે જો પહેલા અને
પછી તારી સામે જો.

00:14:30.840 --> 00:14:39.336
હું દ્રવ્ય, ગુણ, પર્યાયે શુદ્ધ છું.
તું પણ દ્રવ્ય, ગુણ, પર્યાયે એવો જ છો,
જ્ઞાનમય આત્મા છો. આહાહા!

00:14:39.360 --> 00:14:44.776
તારા દ્રવ્ય, ગુણ, પર્યાયમાં અને
મારા દ્રવ્ય, ગુણ, પર્યાયમાં
કિંચિત માત્ર ફેર નથી.

00:14:44.800 --> 00:14:49.576
જે ઉપયોગ લક્ષણ છે પ્રગટ, ચેતના.
ચેતના પ્રગટ છે.

00:14:49.600 --> 00:14:56.616
અહીંયાં પણ ચેતના છે ને ત્યાં પણ ચેતના છે.
ચેતન અને ચૈતન્ય તો સરખું છે.

00:14:56.640 --> 00:14:59.320
મુમુક્ષુ:- પણ સિંહ અને સિંહનું બચ્ચું
એક સરખા જ હોય છેને.

00:14:59.340 --> 00:15:02.480
ઉત્તર:- એક સરખા જ હોય છે.
મુમુક્ષુ:- તો શું ફેર હોય છે?
ઉત્તર:- કાંઇ ફેર હોતો નથી.

00:15:02.480 --> 00:15:11.016
એટલે પહેલા ત્યાં દેખિયું. ત્યાં દેખીને
અરે! આમ જ્યાં દેખ્યુ ત્યાં
એમાં સિંહનું વીર્ય પ્રગટ થઈ ગયું.

00:15:11.040 --> 00:15:18.536
શક્તિ તો હતી. સિંહ તો હતો જ.
પણ ઓલા મેંઢાંને જોઈને વૃતિ દબાઈ ગઈ હતી.

00:15:18.560 --> 00:15:22.936
તિરોભૂત થઈ ગઈ હતી વૃત્તિ.
અને આમ (સિંહને) જ્યાં જોયું
અને આમ (પોતાને) જોયું અરે!

00:15:22.960 --> 00:15:28.016
છલાંગ મારી હોં!
છલાંગ મારીને નીકળી ગયો બહાર.

00:15:28.040 --> 00:15:31.736
મુમુક્ષુ :- એની પાસે પહોંચી ગયો.
ઉત્તર:- એની પાસે પહોંચી ગયો. સિંહ પાસે હોં!

00:15:31.760 --> 00:15:37.696
એની પાસે જ પહોંચેને એતો.
એણે બોલાવ્યો એટલે? હેં?

00:15:37.720 --> 00:15:41.376
એણે બોલાવ્યો એટલે પાસે જાવું જોઈએ.
સિદ્ધ ભગવાન આપણને બોલાવે છે.

00:15:41.400 --> 00:15:48.620
આવો આવો આ પદ તમારું છે,
આ પદ તમારું છે. આહાહા!

00:15:48.640 --> 00:15:51.296
મુમુક્ષુ:- સિંહ તો હતો પણ સિંહનો ખ્યાલ આવી ગયો.

00:15:51.320 --> 00:15:56.456
ઉત્તર:- હા. સિંહ તો હતો જ.
પણ પોતે પોતાથી ખ્યાલ નહોતો આવતો.

00:15:56.480 --> 00:16:02.616
તો બીજાના ઉપદેશથી ખ્યાલ આવી ગયો.
પછી એની પાસે વયો ગયો.

00:16:02.640 --> 00:16:09.896
મુમુક્ષુ:- એની પાસે જ જાયને.
મેંઢા પાસે રહે કઈં?
ઉત્તર:- મેંઢા પાસે રહે કોઈ? આહાહા!

00:16:09.920 --> 00:16:14.616
એતો બંધનમાં હતો, હવે મુક્ત થઈ ગયો.
એ બંધનમાં હતો. ટોળામાં હતો ને?

00:16:14.640 --> 00:16:22.896
એની સાથે આવવું-જવું એનો ગોવાળ દોરે એમ
કરવું પડે, હેં! આ તો મુક્ત થઈ ગયો. ખલાસ!

00:16:22.920 --> 00:16:31.416
એમ આ ૮૦ નંબરની ગાથા બહુ ઊંચી છે.
આ દ્રષ્ટાંતથી ખ્યાલ બરાબર આવી શકે છે.

00:16:31.440 --> 00:16:40.656
એ દ્રષ્ટાંત છે. એમાં સિદ્ધાંત કહે છે કે
પહેલા અરિહંતના દ્રવ્ય, ગુણ,
પર્યાયને જાણ. આહાહા!

00:16:40.680 --> 00:16:46.776
અને જાણીને પછી, ત્યાં જાણીને
ત્યાં લક્ષમાં રોકાવાનું નથી.

00:16:46.800 --> 00:16:53.376
એને જાણ્યા કરવાનું નથી. એને જાણીને પછી
અહીંયા (પોતાને) જાણ, આહાહા!

00:16:53.400 --> 00:16:59.760
<b>स पुरुषोऽर्हत्परिज्ञानात्पश्चादात्मनं
जानाति</b>, હેં?

00:16:59.780 --> 00:17:05.536
અરિહંતના દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણીને
પછી પોતાના આત્માને જાણે છે.

00:17:05.560 --> 00:17:10.136
હવે એણે પોતાના આત્માને
જાણ્યો તો ફળ શું આવ્યું?

00:17:10.160 --> 00:17:14.616
કે <b>मोहो खलु जादि तस्स लयं।</b> આહાહા!

00:17:14.640 --> 00:17:24.056
<b>तत आत्मपरिज्ञानात्तस्य मोहो</b> એટલે
<b>दर्शनमोहो लयं विनाशं क्षयं यातिती।</b>

00:17:24.080 --> 00:17:35.016
<b>विनाशं क्षयं यातीति ।</b> આહાહા!
કહે છે, સંસ્કૃત આપણે .....ચાલે છે ગાડી!

00:17:35.040 --> 00:17:46.616
<b>तत आत्मपरिज्ञानात्तस्य</b>, આત્માના,
આત્માનું ભાન થયું, આત્માનું જ્ઞાન થયું,

00:17:46.640 --> 00:17:52.096
તો આત્માનું જ્ઞાન થયું તો શું થયું?
<b>मोहो दर्शनमोहो लयं विनाशं।</b>

00:17:52.120 --> 00:17:57.936
દર્શન મોહ, ભાવ દર્શન મોહ અને દ્રવ્ય દર્શન મોહ
બેઉનો નાશ થઈ ગયો, ખલાસ! ક્ષય થઈ ગયો.

00:17:57.960 --> 00:18:05.056
<b>विनाशं क्षयं यातीति ।</b> આહાહા!
ઉપશમ નહીં. ઉપશમ શબ્દ નથી. ક્ષયોપશમ નથી.

00:18:05.080 --> 00:18:08.160
મુમુક્ષુ:- હવે, એમાં ઉપશમનું શું કામ છે?
ઉત્તર:- હવે શું કામ છે ઉપશમનું?

00:18:08.180 --> 00:18:14.440
મુમુક્ષુ:- હવે ઠેંકડો મારીને, ભાગી જાય પછી એમાં આવે?
ઉત્તર:- ઠેંકડો મારીને, ભાગી ગયો. આવે જ નહીં. આહાહા!

00:18:14.464 --> 00:18:24.576
એ જીવનો મોહ એટલે ભાવમોહ, દર્શનમોહ,
મિથ્યાત્વ, અજ્ઞાન નાશ પામી જાય છે.

00:18:24.600 --> 00:18:37.416
હવે, દ્રવ્ય, ગુણ અને પર્યાય કેવા હોય
એનું જ્ઞાન કરાવે છે.

00:18:37.440 --> 00:18:47.136
ઓલું તો ટૂંકાણમાં, ટૂંકાણમાં
અન્વયાર્થરૂપે લઈ લીધું.
હં, મૂળમાં એટલું છે.

00:18:47.160 --> 00:18:57.176
<b>यो जानात्यर्हन्तं द्रव्यत्वगुणत्वपर्ययत्वैः ।
स जानात्यात्मानं मोहः खलु याति तस्य लयम् ॥ ८० ॥</b>

00:18:57.200 --> 00:19:04.376
એ જે ૮૦ ગાથાનું છે ને? એટલાનો અર્થ થયો.
હવે ટીકા. ગાથાનો અર્થ થયો.
હવે ટીકા કરે છે પોતે.

00:19:04.400 --> 00:19:09.736
મુમુક્ષુ:- ગાથાના અર્થમાં જ ભાઈ,
કેવું સરસ ચોખ્ખું કરે છે!
ઉત્તર:- ગાથાના અર્થમાં જ બધું આવી ગયું.

00:19:09.760 --> 00:19:14.536
ગાથાના અર્થમાં જ આવી ગયું બધું.
હવે એનો વિસ્તાર કરે છે.

00:19:14.560 --> 00:19:18.856
દ્રવ્ય કોને કહેવાય?
ગુણ કોને કહેવાય? અને
પર્યાય કોને કહેવાય?

00:19:18.880 --> 00:19:21.576
એમ ત્રણ એના ભાગલા પાડેને એના લક્ષણ.

00:19:21.600 --> 00:19:28.336
દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ
અને પર્યાયનું લક્ષણ.
એમ ત્રણ લક્ષણથી જુદું પાડે છે.

00:19:28.360 --> 00:19:44.776
<b>केवलज्ञानादयो विशेषगुणा</b>, કેવળજ્ઞાન
છે તે આત્માનો વિશેષ, અસાધારણ ગુણ છે.

00:19:44.800 --> 00:19:52.456
<b>अस्तित्वादय: सामान्यगुणा:</b>
અસ્તિત્વ આદિ સામાન્ય ગુણ છે.

00:19:52.480 --> 00:19:59.976
જ્ઞાન છે તે અસાધારણ ગુણ છે.
<b>विशेषगुणा</b> એટલે અસાધારણ ગુણ છે.
જ્ઞાનગુણ આત્માનો.

00:20:00.000 --> 00:20:06.896
અને અસ્તિત્વ આદિ વગેરે અસ્તિત્વ,
વસ્તુત્વ આદિ એ સામાન્ય ગુણ છે.

00:20:06.920 --> 00:20:17.216
એમ કહે છે કે જ્ઞાનગુણ છે વિશેષ,
એ જીવમાં જ હોય અને બીજામાં ન હોય.
એને વિશેષ અસાધારણ ગુણ કહેવાય.

00:20:17.240 --> 00:20:21.656
અને અસ્તિત્વ, વસ્તુત્વ આદિ જે ગુણો છે
એ સામાન્ય ગુણો છે.

00:20:21.680 --> 00:20:27.536
જીવમાં પણ છે અને બીજા પાંચ દ્રવ્યોમાં પણ છે.
એટલે સામાન્ય ગુણ કહેવાય.

00:20:27.560 --> 00:20:41.256
આગળ, <b>परमौदारिकशरीराकारेण
यदात्मप्रदेशानामवस्थानं स व्यंजनपर्याय:</b>

00:20:41.280 --> 00:20:49.856
પરમ ઔદારિક શરીરના કારણે
<b>यदात्मप्रदेशानाम</b> જે પ્રદેશનું કંપન,

00:20:49.880 --> 00:20:56.216
પ્રદેશનો આકાર <b>स्थानं स व्यंजनपर्याय:</b>
તેને વ્યંજનપર્યાય કહેવામાં આવે છે.

00:20:56.240 --> 00:21:00.576
એનો અર્થ બરાબર કરો, જો આ બરાબર છે?
મે કર્યો અમસ્તો ઉપરથી.

00:21:00.600 --> 00:21:06.896
મુમુક્ષુ:- <b>परमौदारिकशरीराकारेण</b>,
પરમ ઔદારિક શરીરના આકાર

00:21:06.920 --> 00:21:08.236
ઉત્તર:- આકાર એ જીવનો આકાર

00:21:08.260 --> 00:21:14.996
મુમુક્ષુ:- આકાર પ્રમાણ <b>यदात्मप्रदेशानामवस्थानं
स व्यंजनपर्याय:</b> વ્યંજનપર્યાયની વ્યાખ્યા કરી.

00:21:15.020 --> 00:21:20.696
ઉત્તર:- વ્યંજનપર્યાયની વ્યાખ્યા કે જેવું
શરીર પરમ ઔદારિક સિદ્ધ છે
એ જ પ્રકારે એની આકૃતિ અત્યારે છે.

00:21:20.720 --> 00:21:24.416
તો એને વ્યંજનપર્યાય કહેવાય.
એ પર્યાયનું કહ્યું.

00:21:24.440 --> 00:21:30.776
એક સામાન્ય, એક વિશેષ ગુણ કહ્યો જ્ઞાન,
સાધારણ ગુણ અસ્તિત્વ કહ્યો અને વ્યંજનપર્યાય.

00:21:30.800 --> 00:21:34.816
પર્યાયમાં વ્યંજનપર્યાય લીધી.
જેમાં પરમ ઔદારિક શરીર નિમિત્ત છે.

00:21:34.840 --> 00:21:39.736
નિમિત તરીકે અને નૈમિતિક તરીકે એની
વ્યંજનપર્યાય, પ્રદેશત્વ ગુણના આકારે ....

00:21:39.760 --> 00:21:43.216
મુમુક્ષુ:- એ પ્રમાણે જ આત્માનો આકાર છે.
ઉત્તર:- એ જ પ્રમાણે આત્માનો આકાર છે, એમ!

00:21:43.240 --> 00:21:49.656
<b>स व्यंजनपर्याय:</b> હવે આગળ,

00:21:49.680 --> 00:21:59.256
<b>अगुरुलघुकगुणषड्वृद्धिहानिरूपेण
प्रतिक्षणं प्रवर्तमाना अर्थपर्याया:</b>

00:21:59.280 --> 00:22:02.336
વ્યંજનપર્યાય પછી હવે અર્થપર્યાય લે છે

00:22:02.360 --> 00:22:04.336
મુમુક્ષુ:- અર્થપર્યાયમાં
અગુરુલઘુગુણની પર્યાય લે છે

00:22:04.360 --> 00:22:08.176
ઉત્તર:- લીધી કારણ કે તે નિર્મળ
અને શુદ્ધ છે, આહાહા!

00:22:08.200 --> 00:22:16.440
મુમુક્ષુ:- અને સરખી છે બધાની.
ઉત્તર:- સરખી છે અરિહંતની ને આ જીવની બેય.

00:22:16.460 --> 00:22:22.416
ખરેખર તો અર્થપર્યાયનું જ કામ છેને?
વ્યંજનપર્યાય તો ઠીક છે.

00:22:22.440 --> 00:22:27.496
એટલે વ્યંજનપર્યાય જેમ એને છે
એમ અહીંયા વ્યંજનપર્યાય તો છેજ ને?

00:22:27.520 --> 00:22:30.936
એને (અરિહંતને) પરમ ઔદારિક શરીર છે,
આ ઔદારિક શરીર છે.

00:22:30.960 --> 00:22:38.736
તો વ્યંજનપર્યાય તો છે બસ એટલું.
આકાર બતાવ્યો. ક્ષેત્ર બતાવ્યો.
મૂળ તો ક્ષેત્ર બતાવ્યો.

00:22:38.760 --> 00:22:53.376
અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિ પર્યાય જે છે
<b>प्रतिक्षणं प्रवर्तमाना अर्थपर्याया:</b>,

00:22:53.400 --> 00:23:00.136
જે અરિહંતની અગુરુલઘુગુણની પર્યાય છે
તેમ અહીંયા અગુરુલઘુગુણની પર્યાય,
નિર્મળ અને શુદ્ધ છે.

00:23:00.160 --> 00:23:10.896
<b>एवंलक्षण </b>, <b>एवंलक्षण</b> જે ગુણનું
લક્ષણ કહ્યું અને પર્યાયનું લક્ષણ કહ્યું.

00:23:10.920 --> 00:23:16.496
ગુણમાં સામાન્ય અને અસાધારણ
અને સાધારણ ગુણ - બે કહ્યા.

00:23:16.520 --> 00:23:20.616
અને પર્યાયમાં વ્યંજનપર્યાય
અને અર્થપર્યાય. હેં?

00:23:20.640 --> 00:23:27.616
ગુણના બે પ્રકાર અને પર્યાયના પણ બે
પ્રકાર કહ્યા. થિયું? હવે ટોટલ મારે છે.

00:23:27.640 --> 00:23:31.496
<b>एवं</b>, एवं એટલે?
મુમુક્ષુ:- एवं આગળ

00:23:31.520 --> 00:23:46.936
ઉત્તર:- <b>एवंलक्षणगुणपर्यायाधारभूतममूर्तमसंख्यातप्रदेशं
शुद्धचैतनयान्वयरूपं द्रव्यं चेति।</b>

00:23:46.960 --> 00:23:51.336
હવે, દ્રવ્યની વ્યાખ્યા કરે છે કે
દ્રવ્ય કોને કહેવાય?

00:23:51.360 --> 00:24:01.576
કે ગુણ-પર્યાયને આધારભૂત અસંખ્ય પ્રદેશ
શુદ્ધચૈતન્ય સ્વરૂપ તે દ્રવ્ય.

00:24:01.600 --> 00:24:05.936
<b>द्रव्यं चेति ।</b> દ્રવ્ય છે એમ જાણ.
चेति એટલે જાણ.

00:24:05.960 --> 00:24:10.096
મુમુક્ષુ:- એમાં અન્વયરૂપ દ્રવ્ય છે.
ઉત્તર:- એમ? આ અન્વયરૂપ દ્રવ્ય છે.

00:24:10.120 --> 00:24:19.296
<b>शुद्धचैतन्यान्वयरूपंद्रव्यं</b> એવું
અન્વયરૂપ, તેનું તે, તેનું તે, તેનું તે
એવું છે એ દ્રવ્ય છે. બરાબર!

00:24:19.320 --> 00:24:26.176
<b>गुणपर्ययवत् द्रवयम्</b> (તત્ત્વાર્થસૂત્ર,
અધ્યાય ૫, સૂત્ર ૩૮) ટુકામાં. <b>गुणपर्ययवत्
द्रवयम्</b> લીધું આખું. પ્રમાણનો વિષય.

00:24:26.200 --> 00:24:53.856
<b>इत्थंभूतं द्रव्यगुणपर्यायस्वरूपं
पूर्वमर्हदभिधाने परमात्मनि ज्ञात्वा
पश्चान्निश्चयनयेन</b>

00:24:53.880 --> 00:25:06.416
<b>तदेवागमसारपदभूतयाऽध्यात्मभाषया
निजशुद्धात्मभावनाभिमुखरूपेण</b>

00:25:06.440 --> 00:25:12.936
<b>सविकल्पस्वसंवेदनज्ञानेन</b>
જરા વાંચી લઉં

00:25:12.960 --> 00:25:32.816
<b>तथैवागमभाषयाध:प्रवृत्तिकरणापूर्वकरणानिवृतिकरण
संज्ञदर्शनमोहक्षपणसमर्थपरिणामविशेषबलेन</b>

00:25:32.840 --> 00:25:47.456
<b>पश्चादात्मनि योजयति ।
तदनन्तरमविकल्पस्वरूपे प्राप्ते यथा
पर्यायस्थानीयमुक्ताफलानि</b>

00:25:47.480 --> 00:25:56.176
<b>गुणस्थानीयं धवलत्वं चाभेदनयेन हार एव
तथापूर्वोक्तद्रव्यगुणपर्याया</b>

00:25:56.200 --> 00:26:15.416
<b>अभेदनयेनातमैवेतिभावयतोदर्शनमोहान्धकार:
प्रलीयते ।</b> આહાહા! કરો આનો અર્થ કરો.

00:26:15.440 --> 00:26:31.056
મુમુક્ષુ:- <b>एवंलक्षणगुणपर्यायाधारभूतममुर्तम्संख्यातप्रदेशं
शुद्धचैतन्यान्वयरूपं द्रव्यं चेति ।</b>

00:26:31.080 --> 00:26:36.936
<b>ईत्थंभूतं द्रव्यगुणपर्यायस्वरूपं
पूर्वमर्हदभिधाने परमात्मनि ज्ञात्वा</b>

00:26:36.960 --> 00:26:45.936
એમ કહે છે કે ગુણ અને પર્યાયોનો આધારભૂત
અમૂર્તિક, અસંખ્યાત પ્રદેશી,

00:26:45.960 --> 00:26:54.496
શુદ્ધ ચૈતન્ય અન્વયરૂપ જે દ્રવ્ય છે,
એને આ પ્રકારે દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ

00:26:54.520 --> 00:27:01.496
તે અરિહંત ભગવાન પરમાત્માને જાણીને એટલે
એમને દ્રવ્ય-ગુણ-પર્યાયથી આ પ્રકારે જાણીને.

00:27:01.520 --> 00:27:09.936
ઉત્તર:- જાણીને, આ પ્રકારે જાણીને.
મુમુક્ષુ:- જાણીને, જો એમાં પણ કેવું લીધું?
અરહંત ભગવાનને પણ આમ અભેદ જાણીને.

00:27:09.960 --> 00:27:13.736
ઉત્તર:- અભેદ જાણીને.
મુમુક્ષુ:- અભેદ જાણીને -
દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ જાણીને.

00:27:13.760 --> 00:27:18.456
દ્રવ્યને, ગુણને, પર્યાયને આમ
જુદા જુદા નહીં જાણવાનું અરહંતમાં પણ.

00:27:18.480 --> 00:27:21.536
ઉત્તર:- હવે બરાબર! કેમકે
અહીંયાં અભેદ જાણવો છે.
મુમુક્ષુ:- હાં.

00:27:21.560 --> 00:27:27.896
ઉત્તર:- એ હવે બરાબર છે.
મુમુક્ષુ:- જુવો, <b>इत्थंभूतं</b> આ પ્રકાર
<b>द्रव्यगुणपर्यायस्वरूपं</b>

00:27:27.920 --> 00:27:34.256
દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ
પહેલા અરહંત ભગવાન પરમાત્માને જાણીને.

00:27:34.280 --> 00:27:39.696
ઉત્તર:- જાણ! અભેદરૂપે દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપે.
મુમુક્ષુ:- એમને પણ અભેદ જાણ.
ઉત્તર:- ત્યાં અભેદ જાણ, એમ અહીંયાં અભેદ જાણ.

00:27:39.720 --> 00:27:45.216
મુમુક્ષુ:- પહેલા એમને ભેદથી જાણ્યા,
દ્રવ્ય, ગુણ, પર્યાય.
પછી એને અભેદથી જાણી લીધા.

00:27:45.240 --> 00:27:52.776
ઉત્તર:- જાણી લીધું, અચ્છા.
મુમુક્ષુ:- પછી અહીંયાં જાણ.
હવે શુદ્ધનયથી આત્માને જાણે છે.

00:27:52.800 --> 00:28:02.296
ઉત્તર:- એને અભેદપણે જાણ્યા પછી શું શબ્દ છે?
મુમુક્ષુ:- પછી કહે છે કે <b>पश्चात्</b>.
ઉત્તર:- <b>पश्चात्</b>.

00:28:02.320 --> 00:28:03.880
મુમુક્ષુ:- એના પછી એમને જાણી લીધા.
ઉત્તર:- જાણી લીધા.

00:28:03.880 --> 00:28:06.816
મુમુક્ષુ:- હવે અહીંયાં. એનું મુખ ફરી ગયું.
ઉત્તર:- હાં, મુખ ફરી ગયું.

00:28:06.840 --> 00:28:08.800
મુમુક્ષુ:- એમને જાણીને.
ઉત્તર:- હાં, ઉપાદાન તરફ આવી ગયો.

00:28:08.800 --> 00:28:19.456
મુમુક્ષુ:- હવે અહીંયાં આવી ગયો. કે
<b>निश्चयनयेन</b> નિશ્ચયનયથી
<b>तदेवागमसारपदभूतयाऽध्यात्मभाषया।</b>

00:28:19.680 --> 00:28:27.456
નિશ્ચયનયથી આગમની જે સારભૂત સારપદભૂત
​ જે અધ્યાત્મ ભાષા છે એના અનુસાર

00:28:27.480 --> 00:28:34.696
<b>निजशुद्धात्मभावनाभिमुखरूपेण</b>
નિજ શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ થયો.

00:28:34.720 --> 00:28:41.216
ઉત્તર:- જોયું, ત્રિકાળી દ્રવ્ય,
ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થયો.

00:28:41.240 --> 00:28:46.536
મુમુક્ષુ:- <b>सविकल्पस्वसंवेदनज्ञानेन</b>
સવિકલ્પ સ્વસંવેદન જ્ઞાન

00:28:46.560 --> 00:28:56.736
કે જેને આગમ ભાષામાં અધ:કરણ,
અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ સંજ્ઞા કહે છે

00:28:56.760 --> 00:29:03.176
કે જે દર્શનમોહના ક્ષપણમાં સમર્થ
પરિણામ વિશેષના બળથી

00:29:03.200 --> 00:29:10.056
<b>पश्चादात्मनि योजयति</b> એના પછી એ
આત્મામાં પરિણામને જોડી દે છે.

00:29:10.080 --> 00:29:14.216
ઉત્તર:- જોડી દે છે. <b>योजयति</b> જોડી દે છે.
મુમુક્ષુ:- પહેલા સન્મુખ થાય છે
પછી આત્મામાં જોડી દે છે.

00:29:14.240 --> 00:29:29.216
ઉત્તર:- જોડી દે છે. પૂરું થઈ ગયું?
મુમુક્ષુ:- નહીં હજી છે. <b>तदनन्तर</b>
એના પછી <b>अविकल्पस्वरूपे प्राप्ते</b>.

00:29:29.240 --> 00:29:33.456
ઉત્તર:- જુઓ, અહીંયા સુધી સવિકલ્પ હતો.
​મુમુક્ષુ:- અહીંયા સુધી સવિકલ્પ.

00:29:33.680 --> 00:29:48.536
ઉત્તર:- જ્યાં સુધી, સંધ્યા! અધ:કરણ,
અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામ છે,

00:29:48.560 --> 00:29:57.956
ત્યાં સુધી એ આત્માની સન્મુખ તો હતો.
પણ પછી આત્મામાં જોડી દે છે પર્યાયને.

00:29:57.980 --> 00:30:03.936
એ પછી. જોડાણો નથી હજી.
ત્યાં સુધી સવિકલ્પ દશા હતી, એમ.

00:30:03.960 --> 00:30:07.856
મુમુક્ષુ:- ભાવના ભાવે છે.
ઉત્તર:- ભાવના છે. ત્રિકાળી દ્રવ્યની ભાવના ભાવે છે,

00:30:07.880 --> 00:30:15.296
એટલે એ ભાવના છે એ મોહ ક્ષપણ થવામાં
સમર્થ છે, પણ મોહ ક્ષય થતો નથી હજી.

00:30:15.320 --> 00:30:20.136
એ છે. બરાબર છે.
મુમુક્ષુ :- એના પછી તો પરિણામને આત્મામાં ..

00:30:20.160 --> 00:30:25.256
ઉત્તર :- જુઓ! ધ્યેયના ધ્યાનમાં ગયો પણ
ધ્યાતા નથી થયો હજી.
મુમુક્ષુ:- હા, નથી થયો.

00:30:25.280 --> 00:30:32.176
ઉત્તર:- ધ્યેય હાથમાં આવ્યું પણ ધ્યાતા નથી થયો.
​ જ્ઞેય હાથમાં આવ્યું પણ જ્ઞાતા નથી થયો.

00:30:32.200 --> 00:30:36.376
ધ્યેય પૂર્વક જ્ઞેય થાય.
એ થાય ત્યારે થાય, બરાબર છે.

00:30:36.400 --> 00:30:45.976
સવિકલ્પમાં તો એને શુદ્ધાત્માની સન્મુખ
થઈ ગયો અને એની ભાવનામાં પડ્યો છે.

00:30:46.000 --> 00:30:51.616
એટલે ઉત્તરોત્તર ક્ષણે કર્તા-કર્મ-ક્રિયા
એના ભેદો વિલય થતા જાય છે.

00:30:51.640 --> 00:30:57.936
વિલય થયા નથી. પ્રોસેસમાં આવી ગયો.
હમણાં મોહ ક્ષય થશે એ તો નક્કી છે.

00:30:57.960 --> 00:31:02.896
કેમકે અધ:કરણ આદિ પરિણામમાં જે
આવ્યો એ તો પાછો ફરતો જ નથી.

00:31:02.920 --> 00:31:08.996
પણ ત્યાં સુધી હજી સવિકલ્પ કહ્યું એણે.
ભલે અબુદ્ધિપૂર્વક છે, પણ છે.

00:31:09.020 --> 00:31:13.096
નિર્વિક્લ્પ નથી ધ્યાન.
અહીંયાં સુધી મિથ્યાત્વ છે, હોં!

00:31:13.120 --> 00:31:20.496
સૂક્ષ્મ પરિણામ છે, નહિતર કેવળીગમ્ય!
પણ મિથ્યાત્વનો રસ છે હજી. તુટ્યો નથી.

00:31:20.520 --> 00:31:29.296
મુમુક્ષુ:- હજી તો ધ્યેયનો વિચાર ચાલે છે.
ધ્યેયનો પક્ષ છે હજી સુધી.
ઉત્તર:- ધ્યેયનો પક્ષ છે.

00:31:29.320 --> 00:31:38.416
મુમુક્ષુ:- ધ્યેય પૂર્વક જ્યારે આખો જ્ઞેય
​ થાય ત્યારે મોહનો નાશ થાય.
ઉત્તર:- આહાહા! ગજબની ગાથા છે, હોં!

00:31:38.440 --> 00:31:46.176
ગજબની ગાથા છે. જે અહીંયાં આવ્યું,
આવ્યું તું એ જ આમાં છે. અક્ષરે અક્ષર.

00:31:46.200 --> 00:31:52.136
આમ કાંઇ મને ફેર લાગતો નથી.
કાંઇ ફેર લાગતો નથી.

00:31:52.160 --> 00:32:03.216
જે આ લખે છે. એવું જ બનેલું હતું.
એવું જ. એટલે આબેહૂબ છે આ.

00:32:03.240 --> 00:32:10.776
અનુભવકાળે, અનુભવની સન્મુખ થાય ત્યારે,
અનુભવની પ્રોસેસમાં પ્રવેશ થયો ત્યારે

00:32:10.800 --> 00:32:14.176
અને વૃદ્ધિગત થાય ત્યારે શું થયું છેવટે
એ બધું લખ્યું છે આમાં.

00:32:14.200 --> 00:32:20.616
આમાં બધું આના પૈસે સિક્કે લખ્યું છે.
કાંઇ બાકી રાખ્યું નથી. આહાહા!

00:32:20.640 --> 00:32:25.096
મુમુક્ષુ:- જેમ આપને બધું આમ
સૂક્ષ્મ માં સૂક્ષ્મ .....
ઉત્તર:- આમ ક્લીયર છે. હાં, સુક્ષ્મમાં સુક્ષ્મ..

00:32:25.120 --> 00:32:28.360
મુમુક્ષુ:- એમ આમાં પણ બધું સૂક્ષ્મ-સૂક્ષ્મ છે.
ઉત્તર:- સૂક્ષ્મ છે.
મુમુક્ષુ:- એક-એક.

00:32:28.360 --> 00:32:33.856
ઉત્તર:- આત્મ અભિમુખ પરિણામ જે શબ્દ લખ્યા,
એ ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈ ગયો ઉપયોગ.

00:32:33.880 --> 00:32:38.176
અભેદ નથી થયો.
પછી આત્મામાં જોડે છે એમ કહે છે.

00:32:38.200 --> 00:32:42.296
પછી આત્મામાં જોડી દયે છે ઉપયોગને.
સમજી ગયા! જોડે છે.

00:32:42.320 --> 00:32:48.816
<b>पश्चात्</b> આત્મામાં ઉપયોગને જોડે છે.
જ્યારે જોડે છે ત્યારે
અભેદ થઈને અનુભવ થશે, એમ.

00:32:48.840 --> 00:32:52.416
એ પહેલા લખી નાખ્યું.
કે આ પ્રોસેસ પછી શું કરશે એ આત્મા?

00:32:52.440 --> 00:32:57.216
કે ઉપયોગને આત્મામાં જોડી દેશે. આહાહા!

00:32:57.240 --> 00:33:01.336
જોડવાની શરૂઆત તો થઈ ગઈ છે
પણ પૂર્ણ નથી થયો હજુ હોં.

00:33:01.360 --> 00:33:04.976
કરણલબ્ધિના પરિણામમાં
હજી સમ્યગ્દર્શન પ્રગટ ન થાય.

00:33:05.000 --> 00:33:09.776
નિર્જરા શરૂ થઈ ગઈ.
અસંખ્યાત ગુણી નિર્જરા શરૂ થઈ ગઈ.

00:33:09.800 --> 00:33:22.016
ભાવનિર્જરા અને દ્રવ્યનિર્જરાનો ઢગલો થવા
​ માંડે. આહાહા! રજકણ ખરવા માંડે.
એની મેળે. આહાહા!

00:33:22.040 --> 00:33:31.696
મુમુક્ષુ:- સંવર નથી થયો હજી.
ઉત્તર:- સંવર નથી થયો.
આ ઘણાં જીવો મને પ્રશ્ન કરે છે.

00:33:31.720 --> 00:33:41.416
કે કરણલબ્ધિના પરિણામમાં આવ્યો
એટલે તો સંવર થઈ ગયો?

00:33:41.440 --> 00:33:45.816
કે ના! સંવર નથી થયો હજી બિલકુલ.
તો કે નિર્જરા લખી છે.

00:33:45.840 --> 00:33:52.976
અસંખ્યાત ગુણી નિર્જરા લખી છે ગોમ્મટસારમાં,
​ તો સંવરપૂર્વક નિર્જરા થાય ને?

00:33:53.000 --> 00:33:58.576
મેં કીધું નહીં. એ નિર્જરા સાપેક્ષ છે.
સંવરપૂર્વકની નથી. સમજાય છે?

00:33:58.600 --> 00:34:02.656
આવા પ્રશ્નો આવે મારી પાસે.
અને એનો બરાબર ઉત્તર આપું હેં! હા.

00:34:02.680 --> 00:34:10.136
સંવરપૂર્વક નિર્જરા નથી. એ તો
નિમિત્તમાં શું થાય છે એનું જ્ઞાન કરાવ્યું.

00:34:10.160 --> 00:34:17.936
નિર્જરા થાવા માંડી. પરિણામ અભિમુખ થયા
​ તો દ્રવ્યનિર્જરા થાવા માંડી અને
ભાવ નિર્જરા પણ થવા માંડી

00:34:17.960 --> 00:34:23.536
પણ ભાવ નિર્જરા પૂરી ન થાય.
એ સંવરપૂર્વક જ થાય.
આવો પ્રશ્ન આવ્યો હતો.

00:34:23.560 --> 00:34:29.296
મુમુક્ષુ:- સંવર સાથેની નિર્જરા નહીં?
ઉત્તર:- નહીં. એ સંવર વિનાની નિર્જરા.

00:34:29.320 --> 00:34:31.976
કે નહીં. એ સંવર સાપેક્ષ નિર્જરા.

00:34:32.000 --> 00:34:37.776
સંવર પૂર્વક નિર્જરા એ તો અનુભવના
કાળમાં નિર્વિક્લ્પ ધ્યાનમાં થાય.

00:34:37.800 --> 00:34:51.096
ચાલો, પછી? આ બધું આમાં (વિડિયો
રેકોર્ડરમાં) આવી જાય છે. આમાં આબેહૂબ છે.

00:34:51.120 --> 00:34:54.496
આમાં લખ્યું છે એવું
અમને સ્વરૂપ ભાષ્યું હતું.

00:34:54.520 --> 00:35:06.096
બોલો, જાણે આ અમારા માટે લખ્યું હોય!
ચાલો પછી શું? આહાહા!

00:35:06.120 --> 00:35:09.776
જુઓ હવે, હવે अविकल्प
નિર્વિક્લ્પ ધ્યાનમાં આવે છે.

00:35:09.800 --> 00:35:21.816
મુમુક્ષુ:- પહેલા તો દર્શનમોહના ક્ષપણમાં
સમર્થ પરિણામ વિશેષના બળથી  પછી
<b>पश्चादात्मनि योजयति।</b>

00:35:21.840 --> 00:35:25.336
એ જ પરિણામને આત્મામાં લગાડી દે છે.
ઉત્તર:- લગાડી દે છે, બસ!

00:35:25.360 --> 00:35:35.336
ક્ષપણમાં સમર્થ થઈ ગયો.
હમણાં મોહનો ક્ષય થશે. આહાહા!

00:35:35.360 --> 00:35:45.696
એવી સ્થિતિ આવી ગઈ. આબેહૂબ-
આબેહૂબ પ્રોસેસ લખી નાખી છે મુનિરાજે.

00:35:45.720 --> 00:35:58.056
જેવું પોતાને અનુભવથી ભાષ્યું,
એવું લખ્યું છે. આવી પ્રોસેસ ક્યાંય નથી.

00:35:58.080 --> 00:36:07.856
મુમુક્ષુ:- કેટલી વ્યવસ્થિત.
ઉત્તર:- વ્યવસ્થિત. પછી?

00:36:07.880 --> 00:36:12.656
મુમુક્ષુ:- <b>पश्चादात्मनि योजयति।</b>
આત્મામાં લગાડે છે.
ઉત્તર:- લગાડે છે. હવે આગળ.

00:36:12.680 --> 00:36:14.736
મુમુક્ષુ:- <b>तदनन्तर</b>
ઉત્તર:- <b>तदनन्तर</b>

00:36:14.760 --> 00:36:18.496
મુમુક્ષુ:- એના પછી ઉત્તરોત્તર.
ઉત્તર:- ઉત્તરોત્તર, હાં.

00:36:18.520 --> 00:36:22.456
મુમુક્ષુ:- <b>अविकल्पस्वरूपे प्राप्ते।</b>
ઉત્તર :- <b>तदनन्तर</b> એટલે ઉત્તરોત્તર.

00:36:22.480 --> 00:36:27.176
મુમુક્ષુ :- એના પછી
ઉત્તર :- એના પછી! બરાબર.
એના પછી, એના પછી, એમ.

00:36:27.200 --> 00:36:29.576
એમાં કર્તા-કર્મ-ક્રિયાનું આવે છે ને?

00:36:29.600 --> 00:36:36.136
ઉત્તરોત્તર ક્ષય થતો જાય છે ભેદ,
કર્તા-કર્મ-ક્રિયાનો ભેદ

00:36:36.160 --> 00:36:38.256
ક્ષય થતો જાય છે એમાં જ છે.
નીચે આવશે. વાંચજો.

00:36:38.280 --> 00:36:41.536
મુમુક્ષુ:- અમૃતચંદ્ર આચાર્ય.
ઉત્તર:- હં! ચાલો પછી આગળ.

00:36:41.560 --> 00:36:49.216
<b>करता करम क्रिया भेद नहीं भासतु है,
अकर्तृत्व सकति अखंड रीति धरै है ।
(अध्यात्म पंच संग्रह, ज्ञानदर्पण-१४८)</b>

00:36:49.240 --> 00:36:59.976
એ અનુભવની રીત છે.
અકર્તાપણું કાયમ રહે છે અને પરિણમે છે

00:37:00.000 --> 00:37:06.256
ત્યારે કર્તા-કર્મ-ક્રિયાનો ભેદ પડે છે,
પણ ઉત્તરોત્તર ક્ષણે ભેદ વિલય થતા
અભેદ થઈ જાય છે.

00:37:06.280 --> 00:37:08.576
કર્તા-કર્મનું અનન્યપણું થઈ જાય છે.

00:37:08.600 --> 00:37:12.576
મુમુક્ષુ:- ત્યારે નિર્વિક્લ્પ થાય.
ઉત્તર:- ત્યારે નિર્વિક્લ્પ ધ્યાનમાં.

00:37:12.600 --> 00:37:17.736
મુમુક્ષુ:- પહેલા ભેદ પડે છે કર્તા-કર્મ-ક્રિયાનો?
ઉત્તર :- ભેદ પડે છે. થોડો ભેદ પડે છે.

00:37:17.760 --> 00:37:19.976
મુમુક્ષુ :- ઉત્તરોત્તર એ ભેદ
વિલય પામતો જાય છે.

00:37:20.000 --> 00:37:32.896
ઉત્તર:- એ ઠરીને ઢીમ થઈ જાય છે. બરફ થઈ જાય છે.
પાણીનું બરફ થઈ જાય છે. પાણી પ્રવાહી હતુ.

00:37:32.920 --> 00:37:43.256
કર્તા-કર્મ ક્રિયા છેને? પાણી પ્રવાહી હતુ.
અને પછી જ્યારે બરફ થાય છે, અભેદ એમ!

00:37:43.280 --> 00:37:48.096
પાણી જ બરફ થઈ જાય છે.

00:37:48.120 --> 00:37:55.176
મુમુક્ષુ :- કર્તા-કર્મ-ક્રિયાનો ભેદ,
નિષ્કિય ચિન્માત્ર થઈ જાય છે.
ઉત્તર:- થઈ જાય છે. નિષ્કિય ચિન્માત્ર. બસ!

00:37:55.200 --> 00:37:57.256
મુમુક્ષુ:- અભેદ થઈ જાય છે.
ઉત્તર:- અભેદ.

00:37:57.280 --> 00:38:02.616
<b>करता करम क्रिया भेद नहीं भासतु है</b>
ભેદ હવે દેખાતો નથી.

00:38:02.640 --> 00:38:11.376
એ ભેદ દેખાય નહીં, ત્યાં નિર્વિક્લ્પ ધ્યાનમાં
વયો ગયો, ખલાસ! ચાલો, બહુ સરસ.

00:38:11.400 --> 00:38:19.496
મુમુક્ષુ:- <b>तदनन्तरमविकल्पस्वरूपे प्राप्ते</b>
એના પછી નિર્વિક્લ્પ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.

00:38:19.520 --> 00:38:25.616
ઉત્તર:- હવે મોહ ક્ષય થાશે, હમણાં.

00:38:25.640 --> 00:38:32.016
મુમુક્ષુ:- હવે તો વચ્ચમાં દ્રષ્ટાંત આપે છે.
બાકી વાત તો ખતમ થઈ ગયી છે.
ઉત્તર:- હાં હાં, ખતમ થઈ ગયી.

00:38:32.040 --> 00:38:41.696
મુમુક્ષુ:- <b>तदनन्तरमविकल्पस्वरूपे प्राप्ते ।</b>
ઉત્તર:- નહીં, હજી મોહ ક્ષયનું આવશે.

00:38:41.720 --> 00:38:43.840
મુમુક્ષુ:- હવે આવશે પણ વાત ખતમ થઈ ગઈ છે.
ઉત્તર:- ખતમ-ખતમ હો ગયી.

00:38:43.840 --> 00:38:49.176
મુમુક્ષુ:- હવે એનું ફળ શું આવ્યું
એ દ્રષ્ટાંતથી બધી વાત કરે છે.

00:38:49.200 --> 00:38:58.856
<b>यथा</b> જેમ દ્રષ્ટાંત આપે છે.
<b>पर्यायस्थानीयमुक्ताफलानि</b>
પર્યાયના સ્થાન ઉપર મોતી.

00:38:58.880 --> 00:39:05.976
ઉત્તર:- મોતી, પર્યાયના સ્થાન પર મોતી, એમ!
મુમુક્ષુ:- <b>गुणस्थानीयं धवलत्वं</b> સફેદપણું.

00:39:06.000 --> 00:39:11.856
ઉત્તર:- સફેદપણું! મોતીનું જેમ સફેદપણું છે
એ ગુણ. એમ અહીંયાં જ્ઞાનગુણ છે, એમ!

00:39:11.880 --> 00:39:19.816
મુમુક્ષુ:- <b>चाभेदनयेन हार एव</b>
અને અભેદ નયથી એ હાર જ છે.

00:39:19.840 --> 00:39:22.336
ઉત્તર:- ગુણ અને પર્યાયનું અભેદપણું
એનું નામ હાર છે.

00:39:22.360 --> 00:39:37.416
મુમુક્ષુ:- <b>तथापूर्वोक्त</b> એમ જ પહેલા જે
કહ્યું <b>द्रव्यगुणपर्याया</b> દ્રવ્ય-ગુણ-પર્યાય

00:39:37.440 --> 00:39:42.856
<b>अभेदनयेन</b> અભેદ નયથી
<b>आत्मैवेति (आत्मा एवं इति)</b>

00:39:42.880 --> 00:39:49.256
એ દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદનયથી આત્મા જ છે.
એ પ્રકારે <b>भावयतो</b> ભાવતો

00:39:49.280 --> 00:39:54.176
<b>दर्शनमोहान्धकार:प्रलीयते</b>
દર્શન મોહનો અંધકાર ક્ષય થઈ જાય છે.

00:39:54.200 --> 00:40:02.776
ઉત્તર:- ક્ષય થઈ જાય છે. અહીંયાં,
દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદ જ્યારે જ્ઞેય લીધું,
ધ્યેયમાં હજી મોહ પ્રલય નહોતો થયો.

00:40:02.800 --> 00:40:06.336
મુમુક્ષુ:- એ તો મોહ ક્ષપણમાં
સમર્થ પરિણામ હતા.
ઉત્તર:- સમર્થ હતા. હાં!

00:40:06.360 --> 00:40:11.216
મુમુક્ષુ:- પરંતુ મોહનો ક્ષય તો અહીંયા
દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ એક અભેદનયથી

00:40:11.240 --> 00:40:14.936
એક વસ્તુને ભાવ્યો
ત્યારે દર્શન મોહનો નાશ થઈ ગયો.

00:40:14.960 --> 00:41:04.216
ઉત્તર:- અદ્દભૂત વાત છે.
દ્રવ્યનો પક્ષ આવ્યો.
પક્ષ આવ્યો એ તો સ્થૂલ છે.

00:41:04.240 --> 00:41:12.256
પછી ઉપયોગ જ્યારે અંદરમાં જાય છે
અને કરણલબ્ધિના પરિણામ શરૂ થયા

00:41:12.280 --> 00:41:21.936
ત્યારે એ દ્રવ્યનો આશ્રય,
મોહના નાશનો ઉપાય આવી ગયો. સમર્થન થઈ ગયો.

00:41:21.960 --> 00:41:27.216
હવે, મોહનો નાશ થશે જ. એમ!
અપ્રતિહદ ભાવ છે એમાં.

00:41:27.240 --> 00:41:34.656
પછી જ્યારે ઉપયોગ અનન્ય થઈ ગયો, આહાહા!
જાણનારો જણાઈ ગયો, અંદરમાં.

00:41:34.680 --> 00:41:40.896
દર્શન થયા ત્યારે કહે છે કે આહાહા!
દ્રવ્ય-ગુણ–પર્યાયનો અભેદનયે આત્મા

00:41:40.920 --> 00:41:45.856
<b>मोह क्षय लयं</b>, આહાહા!
મોહનો નાશ થઈ ગયો.

00:41:45.880 --> 00:42:00.336
નાશની ધ્વનિ છે, હોં!
ઉપશમની ધ્વનિ નથી.

00:42:00.360 --> 00:42:12.416
આહાહા! આવું જ્યારે સમજે કે આત્મામાં,
આત્માની પર્યાયમાં રાગ થતો નથી,
આત્માની પર્યાયમાં ચેતના થાય છે.

00:42:12.440 --> 00:42:28.616
જો અરિહંતની પર્યાયમાં રાગ હોય
તો મારી પર્યાયમાં રાગ હોય.
આહાહા! અરિહંતની પર્યાય લીધી બોલો!

00:42:28.640 --> 00:42:34.456
અરિહંતની પર્યાયની સાથે
આપણી પર્યાય મળી જાય છે, એમ કહે છે.

00:42:34.480 --> 00:42:42.456
એ ક્યારે મળે? કે અહીંયાં
(મારામાં) રાગ થાય છે એમ ન જો ત્યારે.

00:42:42.480 --> 00:42:45.840
અહીં (મારામાં) જ્ઞાન થાય છે.
ત્યાં (અરિહંતની પર્યાયમાં) પણ જ્ઞાન થાય છે
અને અહીંયાં (મારામાં) પણ જ્ઞાન થાય છે.

00:42:45.840 --> 00:42:52.336
એટલું તો નહીં, એનાથી આગળ છે. કે એના
(અરિહંતના) જ્ઞાનમાં પણ આત્મા જણાય છે

00:42:52.360 --> 00:42:57.696
અને મારું જ્ઞાન એવું પ્રગટ થાય છે કે
મારો આત્મા એમાં જણાય છે, એમ લેવું પાછું.

00:42:57.720 --> 00:43:05.176
એના (અરિહંતના) જ્ઞાનમાં પણ એનો આત્મા
જણાય છે કે નહીં? પ્રત્યક્ષ થઈ ગયો કે નહીં?

00:43:05.200 --> 00:43:13.816
એમ મારા વર્તમાન ચેતના લક્ષણમાં, આહાહા!
ચેતન જણાય છે, એમ લેવું.

00:43:13.840 --> 00:43:22.536
ત્યારે અભેદ થઈ જાય છે આત્મા.
મુમુક્ષુ:- અને જણાય છે,
એટલે તો જણાઈ જાય છે એને.

00:43:22.560 --> 00:43:27.696
જણાય છે એટલે તો જણાય જાય છે.
ઉત્તર:- જણાય જાય છે. જણાય છે,
માટે જણાય જાય છે.

00:43:27.720 --> 00:43:30.216
પરોક્ષપણે જણાય છે માટે
પ્રત્યક્ષ થઈ જાય છે.

00:43:30.240 --> 00:43:34.336
મુમુક્ષુ:- એ સાચું છે ને?
ઉત્તર:- એ સાચું છે.
પરોક્ષ જ્ઞાન પણ સાચું છે.

00:43:34.360 --> 00:43:40.576
ઉપયોગમાં-ઉપયોગમાં પરોક્ષપણે આત્મા જણાય છે
અને શુદ્ધોપયોગમાં પ્રત્યક્ષ જણાય છે.

00:43:40.600 --> 00:43:47.136
હવે ઉપયોગમાં જ્યારે પરોક્ષ જણાય છે,
સાંભળજો! ત્યારે મોહ ક્ષય થવાનું
સમર્થપણું આવી ગયું

00:43:47.160 --> 00:43:49.816
અને શુદ્ધોપયોગમાં જણાયો
ત્યારે મોહનો નાશ થઈ ગયો.

00:43:49.840 --> 00:43:56.816
આ બે ભેદ પડે છે.
આટલો ભેદ પડે છે.
આટલો ભેદ પડે છે.

00:43:56.840 --> 00:44:03.736
પરોક્ષપણે જ્યાં જ્ઞાયક આવ્યો હાથમાં,
આહાહા! ત્યાં મોહ ક્ષપણમાં સમર્થ થઈ ગયો.

00:44:03.760 --> 00:44:06.956
હમણાં મોહ ક્ષય થશે.
મુમુક્ષુ:- પ્રત્યક્ષ થાય તો મોહ ક્ષય થઈ જાય.

00:44:06.980 --> 00:44:11.016
ઉત્તર:- પ્રત્યક્ષ થઈ ગયો, શુદ્ધોપયોગ થયો,
મોહ ક્ષય થઈ ગયો, આહાહા!

00:44:11.040 --> 00:44:20.296
ઉપયોગમાં પરોક્ષ જણાય છે.
શુદ્ધોપયોગમાં પ્રત્યક્ષ જણાય છે, બસ!

00:44:20.320 --> 00:44:28.616
બેય જીવના લક્ષણ છે અને જીવને પ્રસિદ્ધ
કરે છે બેય લક્ષણ. ઉપયોગ લક્ષણ પણ ..

00:44:28.640 --> 00:44:31.856
મુમુક્ષુ:- જીવને પ્રસિદ્ધ કરે છે.
ઉત્તર:- અને શુદ્ધોપયોગ પણ ..
મુમુક્ષુ:- જીવને પ્રસિદ્ધ કરે છે.

00:44:31.880 --> 00:44:34.136
ઉત્તર:- એક પરોક્ષ અને
એક પ્રત્યક્ષ એટલો ફેર છે, બસ!

00:44:34.160 --> 00:44:44.856
સવારથી આવ્યું હતું એ
અત્યારે આવી ગયું અહીંયાં, લ્યો!

00:44:44.880 --> 00:44:49.256
સવારથી આ વિચારો આવ્યા હતા,
મે ભાઈને વાત કરી હતી.

00:44:49.280 --> 00:44:57.896
એ અત્યારે બરાબર મોકાસર એ જ વાત આવી.
એજ અત્યારે આપણે સ્વાધ્યાય ૮૦ નંબરનો કર્યો.

00:44:57.920 --> 00:45:08.696
કેમકે બેય ઉપયોગથી મળી ગયું.
એના (અરહંતના) ઉપયોગમાં એનો આત્મા જણાય છે

00:45:08.720 --> 00:45:14.256
અને મારા ઉપયોગમાં
મારો આત્મા જણાય છે. આહાહા!

00:45:14.280 --> 00:45:23.296
એ અભિમુખ પરિણામ થયા. ઉપયોગમાં ઉપયોગ છે.
બીજું કાંઇ છે નહીં. હેં?

00:45:23.320 --> 00:45:29.256
અરિહંતના ઉપયોગમાં પણ ઉપયોગ અને
મારા ઉપયોગમાં પણ ઉપયોગ. આહાહા!

00:45:29.280 --> 00:45:32.816
મુમુક્ષુ:- પણ ઉપયોગમાં તો ઉપયોગ જ હોય ને?
ઉત્તર:- ઉપયોગ જ હોયને? આહાહા!

00:45:32.840 --> 00:45:39.136
<b>જેનું જે હોય તે તે જ હોયને, તે જ હોય</b>ને?
<b>આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે</b>

00:45:39.160 --> 00:45:47.856
અભેદનયે આત્મા થઈ ગયો. અભેદનયનો બહુ
પ્રયોગ કરે છે જયસેન આચાર્ય ભગવાન!
અભેદનયનો પ્રયોગ કરે છે.

00:45:47.880 --> 00:46:35.176
મુમુક્ષુ:- એજ અનુભૂતિ છેને?
ઉત્તર:- (હાં.) શાસ્ત્રમાં લખી ગયા.
આત્મ અભિમુખ પરિણામ એ ધ્યેયની વાત કરી.

00:46:35.200 --> 00:46:40.336
મુમુક્ષુ:- ધ્યેયની અભિમુખતા.
ઉત્તર:- ધ્યેયની અભિમુખ થઈ ગયો.

00:46:40.360 --> 00:46:52.576
ધ્યેય પૂર્વક, આહાહા!
અભેદ જ્ઞેય થઈ ગયો, આત્મા.
એ જ્ઞેય થઈ ગયો આખો.

00:46:52.600 --> 00:46:58.936
એમાં એટલું જ લેવું.
સ્વાશ્રિત પરિણામ એટલો જ આત્મા.
પરાશ્રિત પરિણામ ન લેવા.

00:46:58.960 --> 00:47:04.576
મુમુક્ષુ:- અરે, અહિયાં તો એની વાત જ નથી.
એમણે પણ લીધું જ નથી.
ઉત્તર:- એમાં લીધું જ નથી.

00:47:04.600 --> 00:47:09.056
મુમુક્ષુ:- છે જ નહીં. એને.
ઉત્તર:- છે જ નહીં. એની પર્યાય જ નથી
પછી અભેદ ક્યાંથી થાય?

00:47:09.080 --> 00:47:13.696
જે પર્યાય દ્રવ્યની હોય એ દ્રવ્યની સાથે
અનન્ય થાય. અભેદ થાય.

00:47:13.720 --> 00:47:18.976
જે પરિણામ પુદ્દગલના છે એ અભેદ
ક્યાંથી થાય? એ તો વાત જ છે નહીં.

00:47:19.000 --> 00:47:22.736
અહીંયા તો ચેતન, ચૈતન્ય અને
ચિદ્દવિવર્તન એટલું લીધું છે બસ!

00:47:22.760 --> 00:47:27.096
ચેતન, ચિદ્દવિવર્તન કહો કે ચેતન કહો.
એક જ વાત છે.

00:47:27.120 --> 00:47:31.056
મુમુક્ષુ:- નિર્ણયમાં જ એને કાઢી નાખ્યો,
તો અનુભવમાં તો ક્યાંથી આવે?

00:47:31.080 --> 00:47:34.296
ઉત્તર:- ક્યાંથી આવે? નિર્ણયમાં કાઢી નાખ્યો.

00:47:34.320 --> 00:47:38.856
કેમકે ત્યાં (અરિહંતમાં) રાગ નથી, એમ!
એટલે અહીં (મારામાં) રાગ નથી.

00:47:38.880 --> 00:47:44.256
એની (અરિહંતની) પર્યાયમાં રાગ નથી એટલે
અહીંની (મારી) પર્યાયમાં રાગ નથી.

00:47:44.280 --> 00:47:46.816
તો જ મળે ને નહિતર મળે ક્યાંથી?

00:47:46.840 --> 00:47:49.096
મુમુક્ષુ:- ખરેખર એ પુદ્દ્ગલના પરિણામ છે.
જીવના નથી.

00:47:49.120 --> 00:48:05.936
ઉત્તર:- પુદ્દ્ગલના પરિણામ છે.
જીવના પરિણામ નથી, એમ જ છે.

00:48:05.960 --> 00:48:20.136
હવે આપણે અમૃતચંદ્રાચાર્યની (ટીકા) છે
એમાં લઈ લ્યો ભેગાભેગ. સાથે-સાથ.

00:48:20.160 --> 00:48:29.336
એ પણ કર્તા-કર્મ ને ક્રિયાનો ભેદ
ઉત્તરોત્તર ક્ષણે વિલીન પામતો જાય છેને

00:48:29.360 --> 00:48:36.776
એ કરણલબ્ધિના પ્રોસેસની જ વાત કરી છે એણે.
કરણલબ્ધિની, એણે કરણલબ્ધિ શબ્દ નથી વાપર્યો.

00:48:36.800 --> 00:48:49.776
પણ એ પ્રોસેસ જ બતાવી છે.
એનું તો હિન્દી છે ને? હા, વાંચો હિન્દી.

00:48:49.800 --> 00:49:18.416
આગળ, પ્રવચનસાર શાસ્ત્ર ગાથા નંબર ૮૦.
એની અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા.

00:49:18.440 --> 00:49:21.336
જયસેન આચાર્ય ભગવાનની ટીકાનો
આપણે સ્વાધ્યાય કર્યો.

00:49:21.360 --> 00:49:27.376
હવે એજ ગાથાનો અમૃતચંદ્રાચાર્ય ભગવાન જે
ટીકા કરેલ છે એનો આપણે સ્વાધ્યાય ચાલે છે.

00:49:27.400 --> 00:49:39.136
એનું મથાળું. <b>હવે, ‘મારે મોહની સેનાને
કઈ રીતે જીતવી’ - એમ
(તેને જીતવાનો) ઉપાય વિચારે છે.</b>

00:49:39.160 --> 00:49:45.416
મોહની સેનાને જીતવાનો ઉપાય શું છે
એ આચાર્ય ભગવાન બતાવે છે.

00:49:45.440 --> 00:50:07.536
<b>अर्थ: जो पुरुष द्रव्य गुण पर्यायों से
पूज्य वीतराग देव को जानता है वह पुरुष
अपने स्वरूप को जानता है</b>

00:50:07.560 --> 00:50:16.296
<b>और निश्चयकर उसीका मोह कर्म
नाश को प्राप्त होता है ।</b>

00:50:16.320 --> 00:50:22.976
નાશની જ ધ્વનિ છે આમાં.
<b>लयं</b> નો અર્થ <b>नाशको</b>.
નાશને પ્રાપ્ત થાય છે.

00:50:23.000 --> 00:50:30.256
<b>ભાવાર્થ</b> :- ભાવાર્થ એટલે ટીકા એની.
સંસ્કૃત ટીકાનું હન્દી.

00:50:30.280 --> 00:50:44.176
<b>जैसे पिछली आंच का पकाया हुआ
सोना निर्मल होता है उसी प्रकार
अर्हंत का स्वरूप है ।</b>

00:50:44.200 --> 00:50:48.296
સોનું અશુદ્ધ હોય, એને શુદ્ધ કરે છે.

00:50:48.320 --> 00:50:52.576
કુંડલીમાં નાખીને તપાવે છે અને
પરિપૂર્ણ શુદ્ધ થઈ જાય છે.

00:50:52.600 --> 00:51:02.736
એમ,  <b>उसी प्रकार  अर्हंत का स्वरूप है</b>.
સુવર્ણ જેમ શુદ્ધ છે સોનું,
અને શુદ્ધ સો ટચનું સોનું થઈ ગયું

00:51:02.760 --> 00:51:06.156
એમ અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાય
શુદ્ધ થઈ ગયા.

00:51:06.180 --> 00:51:09.576
હવે એની પર્યાયમાં પણ
અશુદ્ધતા ક્યાંય રહી નથી.

00:51:09.600 --> 00:51:15.456
<b>उसी प्रकार अर्हंत का स्वरूप है</b>,
સોનાનાં દાખલાએ.

00:51:15.480 --> 00:51:26.336
<b>और निश्चयकर जैसा अर्हंत का स्वरूप है
वैसा ही आत्मा का शुद्ध स्वरूप है ।</b>

00:51:26.360 --> 00:51:31.056
એના જેવો જ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે.

00:51:31.080 --> 00:51:34.856
શુદ્ધ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય,
ત્રણે શુદ્ધ સ્વરૂપ છે.

00:51:34.880 --> 00:51:42.336
<b>इसलिए अर्हंत के जानने से
आत्मा जाना जाता है ।</b>

00:51:42.360 --> 00:51:47.856
અર્હંતના દ્રવ્ય-ગુણ–પર્યાયને જાણતાં
પોતાના આત્માને જાણી શકાય છે.

00:51:47.880 --> 00:51:53.296
<b>वह गुण पर्यायों के आधार को द्रव्य कहते हैं।</b>

00:51:53.320 --> 00:51:58.736
ગુણો અને પર્યાયોનો જે આધાર હોય
તેને દ્રવ્ય કહેવામાં આવે છે.

00:51:58.760 --> 00:52:11.936
<b>तथा द्रव्य के ज्ञान आदिक
विशेषणों को गुण कहते हैं ।</b>

00:52:11.960 --> 00:52:24.376
<b>तथा द्रव्य के ज्ञान आदिक</b>
ज्ञान दर्शन आदि
<b>विशेषणों को गुण कहते हैं।</b>

00:52:24.400 --> 00:52:38.736
<b>और एक समयमात्र काल के प्रमाण से चैतन्य
आदि के परिणति भेदों को पर्याय कहते हैं।</b>

00:52:38.760 --> 00:52:47.076
જ્ઞાનને ગુણ કહેવાય અને ચૈતન્યની પર્યાયને,
એક સમયની પર્યાય, એને પર્યાય કહેવાય,

00:52:47.100 --> 00:52:51.256
<b>परिणति भेदों को पर्याय</b>,
જ્ઞાન જાણવું-દેખવું ઇત્યાદિ.

00:52:51.280 --> 00:52:59.536
<b>चैतन्य आदि के परिणति भेदों को पर्याय
कहते हैं।</b> ગુણ ને પર્યાય બેની વ્યાખ્યા કરી.

00:52:59.560 --> 00:53:04.376
જ્ઞાનને ગુણ કહ્યું અને
જાણવાની ક્રિયા થાય છે એને પર્યાય કહી.

00:53:04.400 --> 00:53:12.816
<b>प्रथम ही अर्हंत के द्रव्य-गुण-पर्याय
अपने मन में अवधारण करे।</b>

00:53:12.840 --> 00:53:17.856
મન વડે કળી લે છે,
દ્રવ્ય-ગુણ-પર્યાયને પહેલા.

00:53:17.880 --> 00:53:25.696
એના દ્રવ્ય-ગુણ-પર્યાય કેવા છે એ એના
મનમાં લે છે, ધારે છે અનુભવ પહેલાં
માનસિક જ્ઞાનમાં.

00:53:25.720 --> 00:53:36.936
<b>प्रथम ही अर्हंत के द्रव्य-गुण-पर्याय
अपने मन में अवधारण करे ।</b>
કરવું, પહેલાં અવધારણ કરવું.

00:53:36.960 --> 00:53:41.976
એના દ્રવ્ય-ગુણ-પર્યાય કેવા છે
એ અહિયાં મનમાં લેવા પહેલા.

00:53:42.000 --> 00:53:50.656
ત્યાં જોઈને અહીંયાં મનમાં નિર્ણય કરવો કે
ચેતન, ચૈતન્ય અને ચિદ્દવિવર્તન
એમાં એટલું જ છે તો એ લઈ લેવું.

00:53:50.680 --> 00:53:52.736
ઉપર કહ્યું, ગુણ અને પર્યાયની વાત.

00:53:52.760 --> 00:54:04.496
<b>पीछे आप को इन गुण पर्यायों से जाने ।</b>

00:54:04.520 --> 00:54:11.756
મારામાં જ્ઞાનગુણ છે અને
સમયે-સમયે જાણવાની ક્રિયા મારામાં થાય છે.

00:54:11.780 --> 00:54:15.056
એમ પોતાના ગુણ અને પર્યાયને પોતે જાણે.

00:54:15.080 --> 00:54:18.936
કેમકે ગુણ-પર્યાયનો આધાર
તે દ્રવ્ય છે, એતો આવી ગયું.
એતો આવી ગયું.

00:54:18.960 --> 00:54:24.816
ગુણ-પર્યાય જેને આધારે થાય તે દ્રવ્ય,
એ તો આવી ગયું એટલે ગુણ અને પર્યાયને જાણે.

00:54:24.840 --> 00:54:30.176
ગુણ તો જ્ઞાનગુણ છે અને
પર્યાય જાણવાની ક્રિયા થાય છે. બરાબર!

00:54:30.200 --> 00:54:41.136
<b>जाने और उसके बाद निज स्वरूप को
अभेदरूप अनुभवे ।</b> પહેલા ભેદરૂપ જાણે.

00:54:41.160 --> 00:54:50.496
<b>प्रथम ही अर्हंत के द्रव्य-गुण-पर्याय
अपने मन में अवधारण करे ।</b>

00:54:50.520 --> 00:54:54.176
<b>पीछे</b>
એ અરિહંતના દ્રવ્ય-ગુણ–પર્યાયને અવધાર્યું.

00:54:54.200 --> 00:55:00.736
હવે <b>पीछे</b> પોતામાં,
<b>आप को इन गुण पर्यायो से जाने।</b>

00:55:00.760 --> 00:55:05.576
કે મારામાં પણ જ્ઞાનગુણ છે અને મારામાં પણ
જાણવાની ક્રિયા થાય છે, ઉપયોગ લક્ષણ.

00:55:05.600 --> 00:55:15.216
<b>जाने और उसके बाद</b> એ ભેદથી, ગુણ ને
પર્યાયને ભેદથી જાણ્યું, એ વ્યવહાર થઈ ગયો.

00:55:15.240 --> 00:55:23.736
<b>उसके बाद निज स्वरूप को अभेदरूप अनुभवे ।</b>
જાણે અને પછી અનુભવે.

00:55:23.760 --> 00:55:32.416
"જાણે"માં અનુમાન આવ્યું.
"અનુભવ"માં પ્રત્યક્ષ,
ઓલું પરોક્ષ અને આ પ્રત્યક્ષ.

00:55:32.440 --> 00:55:41.816
મુમુક્ષુ:- પરોક્ષમાં ભેદરૂપ જાણવું થાય છે।
ઉત્તર:- પરોક્ષમાં ભેદરૂપ.

00:55:41.840 --> 00:55:45.336
ગુણ અને પર્યાયને જાણ્યું.
પોતે પોતાના જ્ઞાનમાં લીધું.

00:55:45.360 --> 00:55:49.936
મારામાં જ્ઞાન-દર્શન ગુણ છે અને
જાણવા-દેખવાની મારામાં દશા થાય છે.

00:55:49.960 --> 00:55:59.336
એમ ગુણ અને પર્યાયને ભેદથી જાણ્યું,
પછી અભેદ કરી નાખ્યું. તે પ્રોસેસ લેશે પછી.

00:55:59.360 --> 00:56:08.696
<b>अभेदरूप अनुभवे। इस आत्मा के त्रिकाल
सबंधी पर्याय एक काल में अनुभवन करे।</b>

00:56:08.720 --> 00:56:15.336
<b>इस आत्मा के त्रिकाल संबंधी पर्याय
एक काल में अनुभवन करे।</b>

00:56:15.360 --> 00:56:19.656
વળી એમાં આપણે એનો અનુવાદ
જોવો પડશે જરાક. જોવો પડશે.

00:56:19.680 --> 00:56:24.656
હમણાં વાંચી લઉં છું પછી જોઈ લેજો તમે.
થોડો અનુવાદમાં ફેર લાગે છે.

00:56:24.680 --> 00:56:32.776
મુમુક્ષુ:- નહીં, બરાબર નથી. નહીં બરાબર નથી.
ઉત્તર:- નથી. એ આપણું જે ગુજરાતી
થયું છેને એ બરાબર છે.

00:56:32.800 --> 00:56:37.816
<b>इस आत्मा के त्रिकाल संबंधी पर्याय
एक काल में अनुभवन करे ।</b>

00:56:37.840 --> 00:56:44.576
<b>जैसे हार में मोती पोए जाते हैं
वहाँ भेद नहीं करते हैं। </b>

00:56:44.600 --> 00:56:53.136
<b>तैसे ही आत्मा में चित् पर्याय को अभेद करे ।</b>
પર્યાયને અભેદ કરી નાખી દ્રવ્યમાં.

00:56:53.160 --> 00:57:02.296
<b>जैसे हार में उज्ज्वलगुण का भेद नहीं
करते हैं, तैसे ही आत्मा में
चेतना गुण को गोपन करे ।</b>

00:57:02.320 --> 00:57:06.496
ચેતના ગુણને પણ દ્રવ્યમાં અંતર્લિન કરે.
એમ આવે છે.

00:57:06.520 --> 00:57:18.856
<b>जैसे पहिरने वाला पुरुष अभेदरूप
हार की शोभा के सुख को वेदता है,</b>

00:57:18.880 --> 00:57:24.296
<b>वैसे ही केवल ज्ञान से अभेदरूप
आत्मिक सुख को वेदे।</b>

00:57:24.320 --> 00:57:33.856
<b>ऐसी अवस्था के होने पर अगले अगले</b>
જુઓ, <b>अगले अगले समयों में</b> ઉત્તરોત્તર

00:57:33.880 --> 00:57:41.056
<b>अगले अगले समयों में
कर्ता-कर्म-क्रिया का भेद क्षीण होता है।</b>

00:57:41.080 --> 00:57:46.416
આ અધ:કરણ, અપૂર્વકરણના પરિણામ
આવી ગયા, આવી ગયા.

00:57:46.440 --> 00:57:53.616
<b>क्षीण होता है । तभी क्रिया रहित</b>
નિષ્ક્રિય હતુંને? <b>क्रिया रहित।</b>

00:57:53.640 --> 00:58:01.736
મુમુક્ષુ:- એટલે ભેદ રહિત।
ઉત્તર:- ભેદ રહિત. <b>क्रिया रहित,
सभी क्रिया रहित,</b> આહાહા!

00:58:01.760 --> 00:58:08.416
કર્તા-કર્મ-ક્રિયાનો ભેદ રહિત
<b>चैतन्य स्वभाव को प्राप्त होता है ।</b>

00:58:08.440 --> 00:58:22.096
<b>जैसे चोखे खरे रत्न का अकंप निर्मल
प्रकाश है तैसे ही चैतन्य प्रकाश
जब निर्मल निश्चल होता है</b>

00:58:22.120 --> 00:58:29.056
<b>तब आश्रय के बिना मोहरूपी
अंधकार का अवश्य ही नाश होता है।</b>

00:58:29.080 --> 00:58:36.656
મોહને પરનો આશ્રય હતો. હવે, અંદરમાં સ્વનો
આશ્રય આવ્યો તો મોહ નિરાધાર થઈ ગયો.
નિરાશ્રય થઈ ગયો.

00:58:36.680 --> 00:58:43.976
<b>नाश होता है । आचार्य महाराज कहते हैं
जो इस भान्ति स्वरूप की प्राप्ति होती है</b>

00:58:44.000 --> 00:58:50.016
<b>तो मैंने मोह की सेना के
जीतने का उपाय पाया ।</b>

00:58:50.040 --> 00:58:55.976
હવે, જરા સંસ્કૃત વાંચીને તમે
જુઓ તો ખરા બરાબર છે કે નહીં?

00:58:56.000 --> 00:59:06.176
એનાં ઉપયોગમાં કેવળ શુદ્ધાત્મા
જણાય છે, તો અહીંયા પણ શુદ્ધઉપયોગ
... આત્મા જ જણાય છે.

00:59:06.200 --> 00:59:16.056
સ્વપર કે લોકાલોકનું કાંઇ લીધું નથી.
ત્યારે જ અભેદ થાયને પણ?

00:59:16.080 --> 00:59:20.416
જ્ઞાન આત્માને જાણવામાં આવી જાય
ત્યારે અભેદ થઈ જાયને?

00:59:20.440 --> 00:59:21.956
ત્યાં જાણવા જાય તો અભેદ ક્યાંથી થાય?

00:59:21.980 --> 00:59:29.436
એ તો વિકલ્પની જાળ ઊભી થાય છે, આહાહા!
આબેહૂબ પ્રોસેસ છે. આબેહૂબ.

00:59:29.760 --> 00:59:36.576
મુમુક્ષુ:- બે વાતો લઈ લીધી આમાં.
રાગની વાત ન લીધી એક તો,
કેમકે રાગ થવાનો પ્રશ્ન નથી આત્મામાં.

00:59:36.600 --> 00:59:37.976
એમાં નથી તો અહીંયાં ક્યાંથી થાય?

00:59:38.000 --> 00:59:43.976
ઉત્તર:- ક્યાંથી થાય? ન જ હોય.
મુમુક્ષુ:-એક વાત. બીજી વાત. એના જ્ઞાનમાં
એનો આત્મા જ જણાય છે, ભગવાનને.

00:59:44.000 --> 00:59:49.016
તેમ મારા ઉપયોગમાં, મારા જ્ઞાનમાં પણ
આ જ્ઞાયક જ જણાય છે. બે વાત આવી.

00:59:49.040 --> 00:59:56.016
ઉત્તર:- ત્યારે અભેદ થાય. પર જણાય
તો અહીંયાં અભેદ ન થાય,
એમ મારું કહેવું છે. આહાહા!

00:59:56.040 --> 01:00:09.416
કર્તા પણ નથી અને જ્ઞાતા પણ નથી પરનો.
ખરેખર દિગંબર સંતોએ
બહુ ઉપકાર કર્યો છે શાસ્ત્રથી.

01:00:09.440 --> 01:00:14.096
મુમુક્ષુ:- ઘણો ઉપકાર. આત્માને આમ
બહાર લાવીને બતાવ્યો.
ઉત્તર:- બતાવ્યો, હથેળીમાં.

01:00:14.120 --> 01:00:20.576
તું આંખ ખોલ એટલી વાર,
બસ તને પણ દેખાશે.
તું રુચિની આંખ ઉઘાડી રાખ.

01:00:20.600 --> 01:00:27.696
મુમુક્ષુ:- અનુભવની વિધિ પ્રત્યક્ષ બતાવે છે.
ઉત્તર:- આબેહૂબ! આબેહૂબ!

01:00:27.720 --> 01:00:31.576
મુમુક્ષુ:- આત્મામાં જ્ઞાન થાય છે અને
જ્ઞાનમાં આત્મા જણાય છે.
ઉત્તર:- જણાય છે.

01:00:31.600 --> 01:00:37.656
મુમુક્ષુ:- બસ, એટલું જ છે.
ઉત્તર:- આત્માનો સ્વભાવ જ્ઞાન અને
જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે.

01:00:37.680 --> 01:00:43.256
મુમુક્ષુ:- ભેદ નીકળી જાય
તો મોહ ક્ષય થઈ જાય.
ઉત્તર:- (હાં).

01:00:43.280 --> 01:01:11.856
જેવું કેવળજ્ઞાનમાં સ્વરૂપ ભાષે છે
એવું મતિ-શ્રુતમાં (સ્વરૂપ) ભાષે.
એનાથી જુદું ન ભાષે.

01:01:11.880 --> 01:01:19.216
મુમુક્ષુ:- કેમકે એજ કેવળજ્ઞાનમાં
કન્વર્ટ થશેને?

01:01:19.240 --> 01:01:22.616
ઉત્તર:- એજ થવાનો છેને? એ મતિ શ્રુતવાળો
જ કેવળજ્ઞાની થવાનો છે પાછો.

01:01:22.640 --> 01:01:34.216
જેવું અરિહંતે કેવળજ્ઞાનમાં જાણ્યું,
એવું જ આ જાણે ત્યારે અરિહંત થાયને? આહાહા!

01:01:34.240 --> 01:02:17.736
<b>मोह लयं।</b> અને અમૃતચંદ્રાચાર્યે
મોહની સેનાને જીતવાનો ઉપાય હાથમાં લીધો,
મોહને જીતવાનો નહીં.

01:02:17.760 --> 01:02:19.936
મુમુક્ષુ:- એ (દર્શનમોહ) તો જીતાઈ ગયો છે.

01:02:19.960 --> 01:02:30.816
ઉત્તર:- મોહની સેના એટલે મોહ ક્ષય થાય
અને પાછળથી સેના રહે ચારિત્રમોહની,
એને જીતવાનો ઉપાય હાથમાં આવી ગયો છે.

01:02:30.840 --> 01:02:35.656
મુમુક્ષુ:- એને જીતવાનો ઉપાય પણ આ જ છે.
એક જ ઉપાય છે.

01:02:35.680 --> 01:02:41.016
ઉત્તર:- (હાં.) જે મિથ્યાત્વને જીતવાનો
ઉપાય છે એ અવ્રત-કષાયને જીતવાનો ઉપાય છે.

01:02:41.040 --> 01:02:48.376
એટલે સેના લીધી એની.
સેનાપતિની સાથે સેના હોય.
તો સેનાપતિને તો જીત્યો છે મે.

01:02:48.400 --> 01:02:54.616
તો સેનાપતિને જે રીતે જીત્યો, તો સેનાને
જીતવી તો સામાન્ય છે હવે મને, મારા મન તો.

01:02:54.640 --> 01:02:59.376
મુમુક્ષુ:- એમણે એમ કીધું કે
જો એવી રીતે જ જીતે તો એ
ઉપાય તો મેં પ્રાપ્ત કરી લીધો છે.

01:02:59.400 --> 01:03:06.096
ઉત્તર:- પ્રાપ્ત કરી લીધો છે બસ!
શું શબ્દ વાપર્યો છે? સેનાને જીતવાનો ઉપાય.

01:03:06.120 --> 01:03:10.456
મોહની સેનાને. મોહ તો જીતી લીધો છે. હેં?

01:03:10.480 --> 01:03:14.216
મુમુક્ષુ:- મોહ તો જીતી લીધો છે. બરાબર.
ઉત્તર:- એટલે એમાં બેય પ્રકાર લઈ લીધા,

01:03:14.240 --> 01:03:19.536
બેય પ્રકાર એટલે મૂળ લઈ લીધા, આહાહા!
મન વડે પહેલા કળી લે છે આત્માને.

01:03:19.560 --> 01:03:28.336
એ જે શબ્દ છેને? <b>મન વડે કળી લે છે</b>.
એ યથાર્થ નિર્ણયની ભૂમિકા છે.

01:03:28.360 --> 01:03:33.616
મુમુક્ષુ:- અપૂર્વ નિર્ણય.
ઉત્તર:- અપૂર્વ નિર્ણય અને અફર નિર્ણય છે.

01:03:33.640 --> 01:03:40.296
એની પાછળ અનુભૂતિ બંધાયેલી છે.
એ એવો નિર્ણય છે. મન વડે જાણી લે છે. બોલો!

01:03:40.320 --> 01:03:47.576
આને મન વડે જાણી લે છે એમ કહ્યું અને
ઓને (જયસેન આચાર્યની ટીકામાં)
સવિકલ્પ સ્વસંવેદન લીધું છે.

01:03:47.600 --> 01:03:51.216
મુમુક્ષુ:- એક જ વાત છે.
ઉત્તર:- એક જ વાત છે.
સવિકલ્પ સ્વસંવેદન કહો કે મન વડે.

01:03:51.240 --> 01:03:58.936
કે જ્ઞાનમાં પરોક્ષ આત્મા આવી ગયો,
એક જ વાત છે.

01:03:58.960 --> 01:04:01.096
મુમુક્ષુ:- અનુમાન જ્ઞાન કહો.
ઉત્તર:- અનુમાન જ્ઞાન.

01:04:01.120 --> 01:04:05.776
મુમુક્ષુ:- શબ્દો જુદા જુદા છે ભાઈ!
પ્રક્રિયા તો એક જ છે ને?
ઉત્તર:- એક જ હોય ને?

01:04:05.800 --> 01:04:16.776
આહાહા! આવા સ્વરૂપની
ચર્ચાય પણ કોઈ કરતું નથી.

01:04:16.800 --> 01:04:23.056
ચર્ચા કરવા જેવી તો આ છે,
જેમાં મોહનો ક્ષય થઈ જાય.

01:04:23.080 --> 01:04:47.376
મોહ ક્ષયની ચર્ચા છે.
એ સંસ્કૃત જરા વાંચજો તમે,
મનમાં તમારા મનમાં.

01:04:47.400 --> 01:05:02.616
મુમુક્ષુ:- <b>यो हि नामार्हन्तं द्रव्यत्वगुणत्वपर्ययत्वैः
परिच्छिनत्ति स खल्वात्मानं परिच्छिनत्ति,
उभयोरपि निश्चयेनाविशेषात् ।</b>

01:05:02.640 --> 01:05:11.896
પોતાને અને અર્હંતને બેયને નિશ્ચયથી જાણે.
દ્રવ્ય-ગુણ-પર્યાય.

01:05:11.920 --> 01:05:22.496
ઉત્તર:- બરાબર. નિશ્ચયથી, એના (અરિહંતના)
દ્રવ્ય-ગુણ-પર્યાય છે, એવો મારો આત્મા છે

01:05:22.520 --> 01:05:25.016
એમ નિશ્ચયથી મળી જાય છે. બરાબર. જાણ્યું.

01:05:25.040 --> 01:05:38.816
મુમુક્ષુ:- <b>अर्हतोऽपि पाककाष्ठागतकार्तस्वरस्येव
परिस्पष्टमात्मरूपं</b>,

01:05:38.840 --> 01:05:46.576
અર્હંત સો ટચના સોનાની ભાંતિ પરિપૂર્ણ
પરિસ્પષ્ટ એકદમ શુદ્ધ સ્વરૂપ છે આત્માનું.

01:05:46.600 --> 01:05:56.256
<b>ततस्तत्परिच्छेदे सर्वात्मपरिच्छेदः।</b>
એવો જ આત્મા છે.

01:05:56.280 --> 01:06:04.256
ત્યાં <b>तत्र</b> ત્યાં, <b>तत्रान्वयो द्रव्यं</b>
અન્વયરૂપ દ્રવ્ય,

01:06:04.280 --> 01:06:09.896
<b>अन्वयविशेषणं गुण:</b>, અન્વયનો
વિશેષણ, દ્રવ્યનો વિશેષણ ગુણ છે.

01:06:09.920 --> 01:06:16.096
<b>अन्वयव्यतिरेका: पर्याया: ।</b>
અન્વયનો વ્યતિરેક એ પર્યાય

01:06:16.120 --> 01:06:25.696
ઉત્તર:- અન્વયનો ભેદ એ પર્યાય.
દ્રવ્યનો ભેદ તે પર્યાય.
એમ લીધું એણે સમજી ગયા?

01:06:25.720 --> 01:06:28.536
ગુણનો ભેદ પર્યાય નહીં,
દ્રવ્યનો (ભેદ) લીધો.

01:06:28.560 --> 01:06:32.696
મુમુક્ષુ:- એટલે એમાં વ્યંજનપર્યાય લેવિ?
ઉત્તર:- વ્યંજનપર્યાય લેવિ છે.
હું બોલવા જતો હતો હમણાં.

01:06:32.720 --> 01:06:44.856
એ બરાબર છે. ખરા છો તમે પણ.
મુમુક્ષુ:- બધું આપે શીખડાવ્યું છેને?

01:06:44.880 --> 01:07:01.776
<b>तत्र भगवत्यर्हति सर्वतो विशुद्धे
त्रिभूमिकमपि स्वमनसा समयमुत्पश्यति।</b>

01:07:01.800 --> 01:07:10.936
એટલે તે અરહંત ભગવાનને સર્વ પ્રકારે
શુદ્ધ પોતાના મન દ્વારા દેખી લે છે.
મનથી દેખી લે છે.

01:07:10.960 --> 01:07:21.656
ઉત્તર:- કેમકે મનનો વિષય રૂપી અને
અરૂપી બેય છેને, એટલે. મનમાં આવી
જાય છે, અરૂપી આત્મા.

01:07:21.680 --> 01:07:28.576
તત્વાર્થસૂત્રનો પાઠ છે, મનનો વિષય
રૂપી અને અરૂપી બેય છે.

01:07:28.600 --> 01:07:43.576
ક્યાંય દોષ નથી આવતો.
આ બધો અભ્યાસ કરેલો છેને?
આવા ટાઈમે હાજર થાય.

01:07:43.600 --> 01:07:48.736
બરાબર છે.
મન વડે જણાઈ જાય છે આત્મા.

01:07:48.760 --> 01:08:06.936
મુમુક્ષુ:- અરહંતનો આત્મા.
ઉત્તર:- અરહંતનો આત્મા. બરાબર છે. ચાલો.

01:08:06.960 --> 01:08:29.656
મુમુક્ષુ:- <b>यश्चेतनोऽयमित्यन्वयस्तद्द्रव्यं</b>,
જે આ ચેતન અન્વયરૂપ છે એ દ્રવ્ય છે.

01:08:29.680 --> 01:08:34.576
ઉત્તર:- ચેતન-ચેતન-ચેતન. ચેતનને દ્રવ્ય કહેવાય.
મુમુક્ષુ:- અન્વય, અન્વય રૂપ,
ઉત્તર:- અન્વય રૂપ.

01:08:34.600 --> 01:08:40.016
મુમુક્ષુ:- ચેતન એ દ્રવ્ય છે.
ઉત્તર:- અન્વય એટલે છે-છે-છે ને છે જ, બસ!

01:08:40.040 --> 01:08:46.336
મુમુક્ષુ :- <b>यच्चान्वयाश्रितं चैतन्यमिति
विशेषणं स गुण:</b>

01:08:46.360 --> 01:08:53.496
ઉત્તર:- અન્વયને આશ્રયે રહેલું ચૈતન્ય
તે ગુણ છે. એટલે ચેતન અને ચૈતન્ય એવા
દ્રવ્ય અને ગુણમાં નામ ફેર પડયો.

01:08:53.520 --> 01:08:55.656
મુમુક્ષુ:- નામ ફેર પાડયો છે.
ઉત્તર:- બરાબર છે.

01:08:55.680 --> 01:09:00.756
મુમુક્ષુ:- ચેતન તો અભેદ છે.
અને આ ચૈતન્યમાં દર્શન-જ્ઞાન બે ગુણ છે.

01:09:00.780 --> 01:09:08.016
ઉત્તર:- બે જ ગુણ મુખ્યપણે.
ઓમાં તો અનંત ગુણ આવી જાય,
દ્રવ્યમાં. બરાબર છે.

01:09:08.040 --> 01:09:27.976
મુમુક્ષુ:- <b>ये चैकसमयमात्रावधृतकालपरिमाणतया
परस्परपरावृत्ता अन्वयव्यतिरेकास्ते
पर्यायाश्चिद्विवर्तनग्रंथय इति यावत् ।</b>

01:09:28.000 --> 01:09:34.196
ઉત્તર:- ચિદ્દવિવર્તન શબ્દ વાપર્યો છેને?
ચિદ્દ એટલે ચૈતન્યનો વિવર્તન પલટો થાય છે,

01:09:34.220 --> 01:09:41.696
ઉપયોગનો પરિણમન લીધું. વિવર્તન પરિણમન
લીધું. ઉપયોગ, એ ઉપયોગ લક્ષણ છે. બરાબર છે.

01:09:41.720 --> 01:09:48.256
ચિદ્દવિવર્તન ઉપયોગનો પલટો થાય છેને?
એક સમયનો જ ઉપયોગ છે.

01:09:48.280 --> 01:09:58.016
બીજા સમયે બીજો ઉપયોગ. એમ! બરાબર છે.
કેવું સંકલન કર્યું છે એમણે! આહાહા!

01:09:58.040 --> 01:10:02.336
મુમુક્ષુ:- અહીયાં તો અન્વયના વ્યતિરેક.
ઉત્તર:- હાં, અન્વયના વ્યતિરેક.

01:10:02.360 --> 01:10:08.976
મુમુક્ષુ:- અન્વયના વ્યતિરેક જે પર્યાય
ચિદ્દવિવર્તન એને પર્યાય લીધી.
ઉત્તર:- પર્યાય લીધી, બરાબર. ઠીક છે.

01:10:09.000 --> 01:10:14.016
મુમુક્ષુ:- એટલે દ્રવ્યની પણ તે પર્યાય,
ઉપયોગ લીધી અહીંયાં.
ઉત્તર:- હાં, ઉપયોગ લીધો.

01:10:14.040 --> 01:10:18.576
મુમુક્ષુ:- ચિદ્દવિવર્તન.
ઉત્તર:- ચિદ્દવિવર્તન! ઉપયોગ જ લીધો.
એમાં એણે વ્યંજનપર્યાય નથી લીધી.

01:10:18.600 --> 01:10:33.176
મુમુક્ષુ:- નહીં, ઉપયોગ જ લીધો.
ઉત્તર:- બરાબર. આ વ્યંજનપર્યાય તો
જયસેન આચાર્યે લીધી છે.

01:10:33.200 --> 01:10:35.216
આમણે (અમૃતચંદ્રાચાર્યએ) નથી લીધી.

01:10:35.240 --> 01:10:42.936
મુમુક્ષુ:- આ પ્રકારે જાણ્યુંને?
ચેતન, ચૈતન્ય અને ...
ઉત્તર:- ચિદ્દવિવર્તન જાણ્યું.

01:10:42.960 --> 01:10:45.696
મુમુક્ષુ:- ચિદ્દવિવર્તન. ત્રણેને જાણ્યું.
હવે શું કહે છે?

01:10:45.720 --> 01:11:02.056
કે <b>अथ</b> આના પછી, <b>अथैवमस्य
त्रिकालमप्येककालमाकलयतो</b>
ત્રિકાળીને કળી લે છે.

01:11:02.080 --> 01:11:04.880
ઉત્તર :- કળી લે છે. જાણી લે છે.
મુમુક્ષુ:- ત્રિકાળીને.
ઉત્તર:- ત્રિકાળીને.

01:11:04.880 --> 01:11:08.376
મુમુક્ષુ:- ત્રિકાળી એટલે ત્રિકાળી દ્રવ્ય
લેવું જોઈએને?

01:11:08.400 --> 01:11:12.216
ઉત્તર:- ત્રિકાળી દ્રવ્ય.
દ્રવ્ય, ગુણ, પર્યાય નહીં. ત્રિકાળીને.

01:11:12.240 --> 01:11:18.496
મુમુક્ષુ :- એમાં આ અર્થ બરાબર નથી.
આત્માની-ત્રિકાળ સબંધી, પર્યાય
એક કાળમાં અનુભવ કરી લે છે.

01:11:18.520 --> 01:11:21.856
ઉત્તર :- એ અર્થ નથી કર્યો.
આપણામાં ત્રિકાળીને જાણી લે છે.

01:11:21.880 --> 01:11:34.496
મુમુક્ષુ:- <b>चिद्विवर्तांश्चेतन एव संक्षिप्य
विशेषणविशेष्यत्ववासनान्तर्धानाद्धवलिमानमिव</b>

01:11:34.520 --> 01:11:40.336
<b>प्रालम्बे चेतन एव चैतन्यमन्तर्हितं
विधाय केवलं प्रालम्बमिव</b>

01:11:40.360 --> 01:11:57.256
<b>केवलमात्मानं
परिच्छिन्दतस्तदुत्तरोत्तरक्षणक्षीयमाणकर्तृकर्मक्रियाविभागतया
निष्क्रियं</b> કેટલું મોટું વાક્ય લખ્યું છે.

01:11:57.280 --> 01:12:04.856
ઉત્તર:- બહુ મોટું છે, હાં.
મુમુક્ષુ:- <b>निष्क्रियं चिनमात्रं
भावमधिगतस्य जातस्य</b>

01:12:04.880 --> 01:12:14.216
<b>मणेरिवाकम्पप्रवृत्तनिर्मलालोकस्यावश्यमेव
निराश्रयतया मोहतम: प्रलीयते। </b>

01:12:14.240 --> 01:12:25.416
કહે છે ત્રિકાળીને લઈ લે છે પછી
<b>मुक्ताफलानीव प्रलम्बे।</b>
મુકતાફળની જગ્યાએ પર્યાયને લીધી.

01:12:25.440 --> 01:12:31.816
ઉત્તર :- પર્યાય કહ્યું. બરાબર. મોતી.
મોતી ને આમાં અંતર્ધાન કરે છે, હારમાં.
મુમુક્ષુ:- સંક્ષેપે છે.

01:12:31.840 --> 01:12:38.576
ઉત્તર:- સંક્ષેપે છે. મેળવી દયે છે.
મુમુક્ષુ:- મોતીની જેમ જે ચિદ્દવિવર્તન છે
તેને ચેતનમાં સંક્ષેપે છે.

01:12:38.600 --> 01:12:42.776
ઉત્તર:- સંક્ષેપે છે. બરાબર.
એમ દ્રવ્ય સન્મુખ થઈને અભેદ કરી નાખે છે.

01:12:42.800 --> 01:12:45.536
દ્રવ્ય કરી નાખે છે.
પર્યાયને દ્રવ્યરૂપ કરી નાખે છે.

01:12:45.560 --> 01:12:48.456
મુમુક્ષુ:- એટલે દ્રવ્યનો અનુભવ
કરી લે છે પર્યાયમાં.
ઉત્તર:- બરાબર છે.

01:12:48.480 --> 01:12:54.696
પર્યાયમાં એકાગ્ર થઈ જાય છે તો
પર્યાયનો ભેદ ન દેખાય. પર્યાય
પોતે દ્રવ્યરૂપ થઈ જાય છે, એમ!

01:12:54.720 --> 01:13:00.516
મુમુક્ષુ:- પર્યાયનો ભેદ છોડીને
દ્રવ્યમાં એકાગ્ર થતાં,
પર્યાય દ્રવ્યરૂપ થઈ જાય છે.

01:13:00.540 --> 01:13:05.256
ઉત્તર:- બસ-બસ! જે અનુભૂતિ તે આત્મા,
એમ કહ્યું તે આ. બરાબર.

01:13:05.280 --> 01:13:12.096
મુમુક્ષુ:- <b>चिद्विवर्तांश्चेतन एव संक्षिप्य</b>
ચિદ્-વિવર્તનને ચેતનમાં સંક્ષેપ કરીને

01:13:12.120 --> 01:13:18.136
અને <b>विशेषणविशेष्यत्ववासना</b>
ગુણ અને ગુણીને જે વાસના.

01:13:18.160 --> 01:13:23.676
ઉત્તર:- એને અંતર્ધાન કરે છે.
એમાં લીન કરે છે. ગુણભેદને કાઢી નાખે છે.

01:13:23.700 --> 01:13:29.136
પર્યાય ભેદ કાઢે છે. પછી ગુણભેદ
ભેદ કાઢીને, અભેદ કરી નાખે છે.
પર્યાયને દ્રવ્યમાં અભેદ કરે છે.

01:13:29.160 --> 01:13:35.896
પર્યાયના ભેદને અને ગુણભેદને છોડીને એ
દ્રવ્યને જુએ છે તો ગુણ ને દ્રવ્ય
એક થઈ જાય છે, એમ! બરાબર.

01:13:35.920 --> 01:13:39.936
મુમુક્ષુ:- એટલે પર્યાયનો ભેદ દેખાતો નથી
અને ગુણભેદ દેખાતો નથી.
ઉત્તર:- ગુણભેદ દેખાતો નથી, બસ!

01:13:39.960 --> 01:13:43.216
મુમુક્ષુ:- એકલો સ્વભાવ દેખાય છે.
ઉત્તર:- એકલો અભેદનયે આત્મા છે. બરાબર છે.

01:13:43.240 --> 01:13:54.056
એ બરાબર છે. એ શબ્દ આવ્યો.
ત્રિકાળીકને પણ એક સમયે કળી લે છે.

01:13:54.080 --> 01:13:58.536
એનો એક વિચાર આવે છે. કહું વિચાર.

01:13:58.560 --> 01:14:03.136
ઓમ તો ત્રિકાળીને કળી લે છે,
એ તો ત્રિકાળી દ્રવ્ય જ છે

01:14:03.160 --> 01:14:10.856
અને એની સન્મુખ થાય છે ત્યારે જ
મોહ ક્ષપણનો સમર્થપણું થાય છે.

01:14:10.880 --> 01:14:14.736
એટલે એ વાત તો રાખીને
ઉપરાંત વિચારો તો આવે ને ઘણાં.

01:14:14.760 --> 01:14:28.256
તો અત્યારે જેવો આત્મા મારા અનુભવમાં
આવ્યોને, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ,
ભૂતકાળમાં (પણ) મારું જ્ઞેય એવું હતું.

01:14:28.280 --> 01:14:36.936
અને ભવિષ્યકાળમાં એવું જ જ્ઞેય રહેવાનું છે.
ખાલી વિચાર હતો.

01:14:36.960 --> 01:14:45.496
જ્ઞેયની પ્રધાનતા છે, એ ધ્યાન રાખવાનું.
અત્યારે જે જ્ઞેય જણાણું મને, આલોચના થઈને?

01:14:45.520 --> 01:14:54.136
દ્રવ્ય, ગુણ અને પર્યાય, કેમકે પર્યાયમાં તો
ચિદ્દવિવર્તન જ લીધું છે, ઉપયોગ લીધો છે.

01:14:54.160 --> 01:14:58.976
એને મતિજ્ઞાન, કે અશુદ્ધ ઉપયોગ કે
મિથ્યાજ્ઞાન એવું લીધું નથી.

01:14:59.000 --> 01:15:07.056
ભૂતકાળમાં પણ મારો આત્મા, આજે મેં જોયોને,
ભલે મારા જ્ઞાનમાં નહોતો આવ્યો,
એ જુદી વાત છે.

01:15:07.080 --> 01:15:10.240
મુમુક્ષુ:- એ જુદી વાત છે.
એ ડિપાર્ટમેન્ટ આખું અલગ છે.
ઉત્તર:- અલગ છે, એ ડિપાર્ટમેન્ટ અલગ છે.

01:15:10.240 --> 01:15:18.576
વસ્તુ કેવી હતી પૂર્વે?
પૂર્વે હું રાગરૂપ થયો હતો? કે નહી!
હું જ્ઞાનથી અનન્ય જ હતો પૂર્વે.

01:15:18.600 --> 01:15:21.416
વર્તમાનમાં અનન્યનો અનુભવ થયો.

01:15:21.440 --> 01:15:26.856
પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને આલોચનાના
વિચારો આવ્યા મને.

01:15:26.880 --> 01:15:36.896
ભૂતકાળમાં પણ હું જ્ઞાનથી અનન્ય હતો.
જેમ વર્તમાનમાં જ્ઞાનથી અનન્ય
અનુભવ થયો મને પ્રત્યક્ષ.

01:15:36.920 --> 01:15:40.616
મુમુક્ષુ:- જેવો અત્યારે છું
એવો ત્રણે કાળ છું.
ઉત્તર:- એવો ભૂતકાળમાં, ત્રિકાળ છું.

01:15:40.640 --> 01:15:51.936
આ જ્ઞેયની પ્રધાનતાથી વાત છે.
એમ વિચાર, બે ચાર વાર આવેલો ખરો.

01:15:51.960 --> 01:16:15.816
બે ચાર વાર હો! એક વખત નહીં.
ત્રણે કાળ હું જ્ઞાનથી અનન્ય છું, ત્રણે કાળ.

01:16:15.840 --> 01:16:21.336
એક સમય રાગથી અનન્ય થયો નથી.
તો-તો જડ થઈ જાય.

01:16:21.360 --> 01:16:27.736
એને ભાન ન હતું એ તો અલગ વાત છે.
વસ્તુની સ્થિતિ કેવી હતી?

01:16:27.760 --> 01:16:30.000
મુમુક્ષુ:- વસ્તુની વાત ચાલે છે.
ઉત્તર:- વસ્તુની વાત ચાલે છે.

01:16:30.000 --> 01:16:46.616
મુમુક્ષુ:- હું કેવો હતો?
એ તો ભાન તો નવું થાય છે અહીંયા.
ઉત્તર:- ભાન નવું થાય છે.

01:16:46.640 --> 01:16:48.960
મુમુક્ષુ:- ધ્યેયનું ભાન પણ નવું થાય છે
અને જ્ઞેયનું ભાન પણ નવું થાય છે.

01:16:48.960 --> 01:16:51.080
ઉત્તર:- જ્ઞેયનું ભાન પણ નવું થાય.
બેય ભાન નવું થાય છે.

01:16:51.080 --> 01:16:53.696
કાંઇ જાણતો નહોતો. કાંઇ જાણતો નહોતો.

01:16:53.720 --> 01:16:57.456
મુમુક્ષુ:- ધ્યેયનું ભાન થયું એનું નામ
સમ્યગ્દર્શન અને જ્ઞેયનું ભાન થયું
એનું નામ સમ્યક્જ્ઞાન.

01:16:57.480 --> 01:16:59.600
ઉત્તર:- બરાબર, બરાબર.
મુમુક્ષુ:- સમ્યગ્દર્શન ને સમ્યક્જ્ઞાન નવા થાય,

01:16:59.600 --> 01:17:04.856
પણ હું તો અનાદિથી જેવો હતો તેવો જ છું.

01:17:04.880 --> 01:17:16.136
ઉત્તર:- આ તો એક વિચાર (છે).
મુમુક્ષુ:- બરાબર છે એકદમ.

01:17:16.160 --> 01:17:18.336
ઉત્તર:- વિચાર કરવાનો, બસ! બીજું શું?

01:17:18.360 --> 01:17:29.016
કારણ કે ભૂતકાળમાં પણ જ્ઞેય
રાગવાળું જ્ઞેય ન લેવાય.
કેમકે અત્યારે રાગવાળું લેતો નથી.

01:17:29.040 --> 01:17:39.716
મુમુક્ષુ:- પછી ભૂતકાળમાં કેમ લેવાય?
ઉત્તર:- અત્યારે રાગરહિત છે.
પર્યાયમાં રાગ નથી.

01:17:39.740 --> 01:17:43.296
ત્યાં (અરિહંતમાં) પણ નથી, અહીંયાં પણ નથી.
કાઢી નાખ્યોને રાગને તો?

01:17:43.320 --> 01:17:51.136
તો એક સમય પૂર્વે પણ રાગ નહોતો.
ભૂતકાળમાં પણ નહોતો.
પૂર્વ ભવમાં પણ નહોતો રાગ.

01:17:51.160 --> 01:17:55.656
મુમુક્ષુ:- ખરેખર નહોતો રાગ.
ઉત્તર:- ખરેખર નહોતો,
કેમકે એ તો પુદ્દ્ગલના જ પરિણામ (છે).

01:17:55.680 --> 01:17:59.096
ભલે સાથે-સાથે હતા. પણ ઉપયોગથી અનન્ય હતો.

01:17:59.120 --> 01:18:03.816
આજે ઉપયોગથી અનન્ય ભાષ્યો,
તો ઉપયોગથી અનન્ય હતો તો ભાષ્યોને?

01:18:03.840 --> 01:18:08.916
તો કાલે પણ અનન્ય હતો, પરમ દિ પણ અનન્ય હતો
. એમ તમે જરા ભૂતકાળમાં લંબાવિ દ્યો.

01:18:08.940 --> 01:18:15.696
મુમુક્ષુ:- અનાદિથી અનન્ય હતો,
ઉપયોગથી અનન્ય હતો.
ઉત્તર:- ઉપયોગથી અનન્ય હતો. એવો જ જ્ઞેય છે.

01:18:15.720 --> 01:18:28.136
ગુણથી અભેદ ધ્યેય છે.
પર્યાયથી અભેદ જ્ઞેય છે.
જ્ઞેય પણ આખો. ધ્યેય પણ આખો છે.

01:18:28.160 --> 01:18:42.896
<b>उत्पादव्ययध्रौव्ययुक्तं सत्</b>
(તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૫, સૂત્ર ૩०)
અનાદિ અનંત છે.

01:18:42.920 --> 01:18:57.576
જુઓ હવે! <b>गुणपर्ययवत् द्रवयम्</b> અનાદિ
અનંત છે. આ જૈનદર્શન છે ને, બહુ વિશાળ છે.

01:18:57.600 --> 01:19:02.976
બહુ વિશાળ છે. જૈનદર્શન. બહુ વિશાળ છે.

01:19:03.000 --> 01:19:18.936
<b>उत्पादव्ययध्रौव्ययुक्तं सत्</b>
અનાદિ અનંત અને
<b>गुणपर्ययवत् द्रवयम्</b> પણ અનાદિ અનંત.

01:19:18.960 --> 01:19:28.576
તો એ અનાદિ અનંત <b>गुणपर्ययवत्
द्रवयम्</b> એમાં શું લેશો તમે?
ઉપયોગ જ લેવાય. રાગ ન લેવાય.

01:19:28.600 --> 01:19:32.216
મુમુક્ષુ:- ન લેવાય. અત્યારે નથી લેતા.
ઉત્તર:- અત્યારે પણ નથી લેતા, તો પછી?

01:19:32.240 --> 01:19:45.896
મુમુક્ષુ:- ઘણી સુંદર વાત છે.
ઉત્તર:- જ્ઞેયનું જ્ઞાન થાય છે આ.
જ્ઞેયનું જ્ઞાન.

01:19:45.920 --> 01:19:50.976
ધ્યેય તો બરાબર છે.
એમાં તો બે મત છે નહીં કાંઈ.

01:19:51.000 --> 01:19:57.616
બે મત પડતા હોય તો
જ્ઞેયમાં પડે છે જગતને.

01:19:57.640 --> 01:20:05.416
જ્ઞેયમાં પણ એક જ મત છે. બે મત છે જ નહીં.
ઉપયોગથી અનન્ય છે. એ તો શાસ્ત્ર કહે છે ને.

01:20:05.440 --> 01:20:14.936
મુમુક્ષુ:- બિલકુલ ખરી વાત છે.
ઉત્તર:- તો આજથી ઉપયોગથી અનન્ય તને ભાષ્યું
અને રાગથી અન્ય ભાષ્યું,

01:20:14.960 --> 01:20:20.656
તો તું એવો હતો જ. એટલે ભાષ્યું.
હતુંને એ ભાષ્યું ને? આહાહા!

01:20:20.680 --> 01:20:25.496
મુમુક્ષુ:- પહેલા હતું એવું નહોતું ભાષતું,
એ તો અજ્ઞાન હતું.
ઉત્તર:- એ તો અજ્ઞાન હતું.

01:20:25.520 --> 01:20:28.176
મુમુક્ષુ :- હવે જેવો હતો એવો ભાષયો.
ઉત્તર:- એવો ભાષયો.

01:20:28.200 --> 01:20:34.576
તો <b>गुणपर्ययवत् द्रवयम्,
उत्पादव्ययध्रौव्ययुक्तं सत्</b>,
અનાદિઅનંત છે. એ જ્ઞેય અનાદિઅનંત છે.

01:20:34.600 --> 01:20:40.376
મુમુક્ષુ:- એકદમ સાચી વાત. બરાબર છે.
ઉત્તર:- આ તો શાસ્ત્રનો આધાર તમને આપું છું.

01:20:40.400 --> 01:20:43.576
<b>उत्पादव्ययध्रौव्ययुक्तं सत्</b>, અને
<b>गुणपर्ययवत् द्रवयम्</b>.

01:20:43.600 --> 01:20:47.896
મુમુક્ષુ:-એમાં આવે છે ને?
સદા ઉપયોગ લક્ષણથી.
ઉત્તર:- સદા ઉપયોગ લક્ષણ, બસ એ.

01:20:47.920 --> 01:20:54.696
એ ઉપયોગથી આત્મા અનન્ય છે.
અને ઉપયોગથી અનન્યરૂપે પરિણમે છે.

01:20:54.720 --> 01:21:00.856
પણ એની નજર ત્યાં નથીને એટલે
હું રાગરૂપે પરિણમું છું.
એ તો ભ્રમણા છે.

01:21:00.880 --> 01:21:03.336
એ તો અજ્ઞાન છે.
એ તો કાંઇ વાસ્તવિક છે થોડું?

01:21:03.360 --> 01:21:06.536
મુમુક્ષુ:- એ કાંઇ વસ્તુ થોડી છે?
ઉત્તર:- વસ્તુ થોડી એવી થઈ ગઈ છે?
એ માને છે એવી?

01:21:06.560 --> 01:21:09.416
મુમુક્ષુ:- એ તો કલ્પના છે.
ઉત્તર:- કલ્પના-કલ્પના. એની કલ્પના છે.

01:21:09.440 --> 01:21:26.656
આહાહા! સ્વાધ્યાય તો સ્વાધ્યાય છે.
આપણે કાંઇ વાદવિવાદમાં ક્યાંય પડવું નથી.

01:21:26.680 --> 01:21:37.176
કારણ કે પ્રવચનસાર જ્ઞાન પ્રધાન છે.
જ્ઞાન પણ સમ્યક્જ્ઞાન છે.

01:21:37.200 --> 01:21:46.136
જ્ઞાન પ્રધાન એટલે સમ્યક્જ્ઞાન પ્રધાન.
ત્યારે? જ્ઞાન પ્રધાનમાં
દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે આવે.

01:21:46.160 --> 01:21:58.636
આ બધું નીકળે છે, ધ્યેય પૂર્વક જ્ઞેયનો
સ્વીકાર કર્યો તમે, એટલે કહું છું તમને.

01:21:58.660 --> 01:22:03.856
જો સ્વીકાર ન કર્યો હોત
ધ્યેય પૂર્વક જ્ઞેયનો,
તો આ વાત અંતરની કરાય નહીં.

01:22:03.880 --> 01:22:09.836
આવું જ્ઞેય થાય છે,
થાય છે તો પૂર્વે (પણ) એવું હતું.

01:22:09.860 --> 01:22:16.256
મુમુક્ષુ:- એવું હતું. એવું ભાન થયું.
ઉત્તર:- એવું ભાન થયું. નવું શું કર્યું
એણે? હતું એવું જાણી લીધું, બસ!

01:22:16.280 --> 01:22:21.336
મુમુક્ષુ:- ધ્યેય પણ અનાદિનો.
જ્ઞેય પણ અનાદિનો. એનું ભાન નવું થાય છે.

01:22:21.360 --> 01:22:25.216
ઉત્તર:- ભાન નહોતું.
ધ્યેયનું પણ ભાન નહોતું અને
જ્ઞેયનું પણ ભાન નહોતું.

01:22:25.240 --> 01:22:28.296
મુમુક્ષુ:- ભાઈ, આતો બહુ સરસ વાત છે.
ટંકોત્કીર્ણ વાત છે.

01:22:28.320 --> 01:22:36.336
તો જ્ઞાનમાં, ભાઈ! કાંઇ છુપું નથી
રહી શક્તું. જ્ઞાનમાં જેવું સ્વરૂપ છે
એવું આવી જ જાય છે.

01:22:36.360 --> 01:22:45.936
ઉત્તર:- આવી જ જાય. આવી જ જાય.
જ્યારે જ્યારે હું આ વાંચું ને
ત્યારે ત્યારે એ જ ભાવ ઓલો આવે.

01:22:45.960 --> 01:22:48.776
પણ દબાવી રાખું.

01:22:48.800 --> 01:23:06.696
મારું જે ઑબ્ઝર્વેશન (observation),
અથવા મારો સ્વાધ્યાય છે એ
જ્ઞાનીની સાથે સાથી ચાલવાનું છે.

01:23:06.720 --> 01:23:13.416
એટલે જ્ઞાનીનું હૃદય,
અહીંયા શું જ્ઞાની કહેવા માંગે છે,
એ મારું લક્ષ જાય.

01:23:13.440 --> 01:23:35.496
આપણે ઓલી વાતો જે હોય દ્રષ્ટિના વિષયની,
એ આગળ ન કરાય જ્ઞાન પ્રધાન કથનમાં,
તો આ ન સમજાય.

01:23:35.520 --> 01:24:01.256
મુમુક્ષુ:- બહુ માંગલિક પ્રવચન છે તમારું.
ઉત્તર:- સંધ્યા! મધ્યસ્થથી
વિચારનારા જીવો ઓછા છે.

01:24:01.280 --> 01:24:08.296
આત્માર્થી થાય તો એ મધ્યસ્થ થાય.

01:24:08.320 --> 01:24:13.576
બાકી પક્ષપાતમાં, કાં આની કોર ખેંચાઇ જાય,
કાં આની કોર ખેંચાઇ જાય.

01:24:13.600 --> 01:24:20.776
કાલે કાગળ વાંચ્યો તો એ જ થયું,
ખેંચાણ ખેંચાણ, ખેંચાઇ ગયા છે.

01:24:20.800 --> 01:24:31.456
મુમુક્ષુ:- મધ્યસ્થ નથી? ઉત્તર:- (ના).
મુમુક્ષુ:- આ જુઓ!
કેવી મધ્યસ્થતા! જુઓ ને હવે?

01:24:31.480 --> 01:24:47.376
આમાં પણ પ્રત્યક્ષ દેખાય જ છે કે
આત્મા ઉપયોગમાં જ રહે છે.

01:24:47.400 --> 01:24:52.536
અનાદિથી આત્મા ઉપયોગમાં જ રહી રહ્યો છે.
ઉપયોગથી બહાર ગયો જ નથી આત્મા.

01:24:52.560 --> 01:24:56.736
ઉત્તર:- જાય ક્યાંથી?
મુમુક્ષુ:- આવા જ્ઞેયમાં જ આવું ધ્યેય
સ્વરૂપ આત્મા રહેલું છે.

01:24:56.760 --> 01:25:01.776
ઉત્તર:- બસ!
મુમુક્ષુ:- ઉપયોગમાં ઉપયોગ છે.
ઉત્તર:- પરિણામીમાં અપરિણામી રહેલો છે.

01:25:01.800 --> 01:25:06.216
તે પરિણામી છે. સમયે સમયે ઉપયોગથી
અનન્યરૂપે પરિણમે છે.

01:25:06.240 --> 01:25:11.496
મુમુક્ષુ:- પરિણમે છે. વસ્તુ એવી છે ને?
વસ્તુ એવી છે.
ઉત્તર:- વસ્તુ એવી છે-વસ્તુ એવી છે.

01:25:11.520 --> 01:25:20.096
સૂર્ય પ્રકાશમાં જ રહેલો છે.
દિપક એના પ્રકાશમાં જ રહેલો છે.
પ્રકાશની બહાર જાતો નથી સૂર્ય.

01:25:20.120 --> 01:25:26.816
મુમુક્ષુ:- ક્યાં જાય? કઈ રીતે જાય?
ઉત્તર:- જઇ શકે જ નહીં, ખલાસ!
વસ્તુ સ્થિતિ છે.

01:25:26.840 --> 01:25:34.456
વસ્તુ પોતાની મર્યાદા છોડે નહીં.
તો વસ્તુનો નાશ થઈ જાય. છોડે જ નહીં.

01:25:34.480 --> 01:25:38.416
મુમુક્ષુ:- નાશ તો થયો નથી.
ઉત્તર:- થયો નથી.
એટલે મર્યાદામાં જ રહ્યો છે.

01:25:38.440 --> 01:25:41.056
નહિતર તો હોત નહીં અત્યારે આત્માનું અસ્તિત્વ .

01:25:41.080 --> 01:25:46.976
મુમુક્ષ :- ઉપયોગમાં ઉપયોગ રહેલો જ છે.
ઉત્તર:- બસ! ઉપયોગમાં ઉપયોગ છે.
ટંકોત્કીર્ણ વાત છે.

01:25:47.000 --> 01:25:51.296
મુમુક્ષુ:- ટંકોત્કીર્ણ વાત છે, અને
જયસેન આચાર્યની ટીકામાં
અભેદ પરિણામી લીધું છે..

01:25:51.320 --> 01:25:53.760
ઉત્તર:- હાં અભેદ પરિણામી લીધું છે.
મુમુક્ષુ:- પરિણામીમાં અપરિણામી રહેલો છે.

01:25:53.760 --> 01:25:59.616
ઉત્તર:- એ બરાબર છે. અભેદ લીધું છે.
મુમુક્ષુ:- એતો આપણે પરિણામીમાં અપરિણામી
છે એ તો ભેદ કરીને વાત કરીએ છે.

01:25:59.640 --> 01:26:10.616
ઉત્તર:- એટલે જયસેન આચાર્ય ભગવાનની જે
ટીકા છેને એ જ્ઞાનપ્રધાન છે. અને આ
દ્રષ્ટિપ્રધાન છે એટલે બેમાં થોડો ફરક છે.

01:26:10.640 --> 01:26:16.536
મુમુક્ષુ:- પણ બેય અવિરોધ છે.
ઉત્તર:- બેય અવિરોધ છે.
બેય સમ્યક્જ્ઞાની મહા સંત છે, આહાહા!

01:26:16.560 --> 01:26:50.056
અતિ આસન્નભવ્ય ધર્માત્મા છે, એમાં શું?
એ સ્વરૂપ છે, સ્વરૂપ છે. આવું જ્ઞેય છે.

01:26:50.080 --> 01:26:57.536
મુમુક્ષુ:- કેમકે આપે એકવાર કીધું હતું
મુંબઇમાં. આ થોડી સામાન્ય વાત થઈ ગઈ,

01:26:57.560 --> 01:27:03.456
કે પર્યાય વિના દ્રવ્ય નથી હોતું.
અને દ્રવ્ય વિના પર્યાય નથી હોતી,

01:27:03.480 --> 01:27:08.376
તો આત્મા કઈ પર્યાયમાં રહ્યો છે આનાદિથી?
વિચાર કરો.
ઉત્તર:- બસ! વિચાર કરો.

01:27:08.400 --> 01:27:13.336
મુમુક્ષુ:- ઉપયોગમાં રહ્યું છે.
ઉત્તર:- બસ! ઉપયોગમાં જ રહેને?
બીજે ક્યાં રહે?

01:27:13.360 --> 01:27:16.640
મુમુક્ષુ:- જેવુ સામાન્ય હોય
એવું જ એનું વિશેષ હોય.
ઉત્તર:- એવું વિશેષ. એ વિશેષમાં રહેલો છે.

01:27:16.640 --> 01:27:23.736
અને સામાન્ય એવું વિશેષરૂપે પરિણમે છે.
એવું છે, એનાથી વિશેષ...

01:27:23.760 --> 01:27:32.376
મુમુક્ષુ:- એનાથી જ સામાન્યની ઓળખાણ થાય છે.
ઉત્તર:- ઓળખાણ થાય છે, બસ!
એ ઉપયોગ લક્ષણ છે, એ બરાબર છે.

01:27:32.400 --> 01:27:35.016
મુમુક્ષુ:- એકદમ બરાબર છે.
એમાં કાંઇ ફેર નથી.

01:27:35.040 --> 01:27:37.936
ઉત્તર :- તત્ત્વાર્થસૂત્રકારે
જે કહ્યું એ સત્ય છે.

01:27:37.960 --> 01:27:40.800
મુમુક્ષુ :- કેવી વાત કરી છે એણે.
<b>उपयोगो लक्षणम्</b>
(તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૨ , સૂત્ર ૮).

01:27:40.800 --> 01:27:49.216
૧૭-૧૮ ગાથામાં પણ ઉપયોગમાં
આત્મા જાણવામાં આવે છે.
ઉત્તર:- હાં!

01:27:49.240 --> 01:27:55.056
મુમુક્ષુ:- કેટલી સ્પષ્ટ ચોખી વાત કરી છે.
ઉત્તર:- પોતે પોતાને જાણવારૂપે પરિણમી
રહ્યો છે. પરિણામી છે આત્મા બોલો!

01:27:55.080 --> 01:28:01.816
મુમુક્ષુ:- એનો પરિણામ લીધો છે.
ઉત્તર:- લીધો છે, ત્યારે! એ જ્ઞેય છે.
એ જ્ઞેય અનાદિ અનંત છે.

01:28:01.840 --> 01:28:07.176
એ ૧૭-૧૮ ગાથાનો જે ભાવ છે
એ અનાદિ અનંત છે.
મુમુક્ષુ:- વસ્તુની સ્થિતિ એવી છે.

01:28:07.200 --> 01:28:12.216
ઉત્તર:- વસ્તુની સ્થિતિ એવી છે કે
ઉપયોગમાં આત્માનો અનુભવ થાય છે,
આહાહા! એ જ્ઞેય છે.

01:28:12.240 --> 01:28:17.936
એ જ્ઞેય અનાદિઅનંત છે.
સ્વીકાર ન કરે તો એની ભૂલ છે.
એ અલગ વાત છે.

01:28:17.960 --> 01:28:38.816
એ તો અલગ વ્યક્તિગત વાત થઈ ગઈ. વ્યક્તિગત.
સમસ્તીગત શું છે? વસ્તુનું સ્વરૂપ. બસ!

01:28:38.840 --> 01:28:44.656
મુમુક્ષુ:- આમાં કેટલા બધા ન્યાયો છે.
<b>उत्पादव्ययध्रौव्ययुक्तं सत्</b>
એ અનાદિ અનંત છેને ?

01:28:44.680 --> 01:28:48.776
ઉત્તર:- <b>गुणपर्ययवत् द्रवयम्</b> પણ ..
મુમુક્ષુ:- અનાદિ અનંત છે.